Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

આયુર્વેદ પ્રમાણે શિયાળામાં કરો આ વસ્તુનું સેવન, આખું વર્ષ રહેશો એકદમ સ્વસ્થ અને ફીટ…નહિ ખાવી પડે મોઘી દવાઓ…

Ayurvedikupay by Ayurvedikupay
February 3, 2023
0
આયુર્વેદ પ્રમાણે શિયાળામાં કરો આ વસ્તુનું સેવન, આખું વર્ષ રહેશો એકદમ સ્વસ્થ અને ફીટ…નહિ ખાવી પડે મોઘી દવાઓ…
4.3k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો શિયાળાની ઋતુનું આગમન થઈ ચૂક્યું છે આ ઋતુમાં શરીરની રોગ પ્રતિકારક ક્ષમતા નબળી પડી જાય છે. તેના કારણે લોકો  ને અવારનવાર શરદી, ઉધરસ, કફ,તાવ, ગળામાં ખરાશ અને ઇન્ફેક્શન વગેરેનો સામનો વધારે કરવો પડે છે. પરંતુ જો તમે શિયાળાની ઋતુમાં પણ તમારે ખાણી પીણી નું ધ્યાન રાખશો તો આ સમસ્યાઓથી મહદ અંશે બચી શકશો.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

મિત્રો શિયાળાનો સમય ખાણીપીણી માટે ખૂબ જ વધારે વિશેષ હોય છે. સ્વાસ્થ્યવર્ધક આહાર લેવાથી તમારી ઇમ્યુનિટી વધે છે સાથે જ શરીરને ગરમાવો પણ મળે છે અને તમે શિયાળામાં થતી સમસ્યાઓથી બચી શકો છો. તેથી તમે પણ વિચારી રહ્યા હશો કે શિયાળામાં આખરે શું ખાવું જોઈએ કે પછી આયુર્વેદ પ્રમાણે શિયાળામાં શું ખાવું જોઈએ ? તો આજે આપણે આ લેખના માધ્યમથી જાણીશું કે આયુર્વેદિક ડોક્ટરના જણાવ્યા પ્રમાણે શિયાળામાં શું ખાવું જોઈએ.

1) ગોળ:- મિત્રો આયુર્વેદ માં જણાવ્યા પ્રમાણે ગોળની તાસીર ગરમ હોય છે તેથી તમારે શિયાળામાં ગોળનું સેવન જરૂર કરવું જોઈએ. ગોળ ખાવાથી શરીરને ગરમી મળે છે, સાથે જ લોહીની કમી પણ દૂર થાય છે. જો તમે શિયાળામાં દરરોજ ગોળ ખાશો તો તેનાથી તમારા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ મજબૂત બનશે. ગોળ ખાવાથી પાંચ ઉત્સેચકો નું ઉત્પાદન થશે, તેનાથી તમારું પાચન તંદુરસ્ત બને છે.

2) હળદર વાળું દૂધ:- આયુર્વેદમાં હળદરવાળા દૂધને ખૂબ જ ફાયદાકારક જણાવવામાં આવ્યું છે. આમ તો તમે હળદર વાળું દૂધ દરેક ઋતુમાં પી શકો છો. પરંતુ શિયાળામાં હળદર વાળું દૂધ જરૂર પીવું જોઈએ. તમે રાત્રે સુતા સમયે હળદર વાળુ દૂધ પી શકો છો. હળદર વાળું દૂધ પીવાથી તમારી ઈમ્યુનિટી બુસ્ટ થશે. તમે જલ્દીથી બીમાર નહીં પડો. સાથે જ હળદર વાળું દૂધ પીવાથી તમારા શરીરને ગરમાવો પણ મળે છે.

3) લીલા પાનવાળા શાકભાજી:- શિયાળામાં વિવિધ પ્રકારના રંગબેરંગી શાકભાજી મળવા લાગે છે. શિયાળામાં તમારે તમારા ડાયટમાં લીલા પાનવાળા શાકભાજી ને જરૂર સામેલ કરવા જોઈએ. લીલા પાનવાળા શાકભાજીમાં વિટામીન, મિનરલ અને એન્ટિઓક્સિડેન્ટ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે. જો તમે શિયાળામાં દરરોજ લીલા શાકભાજી ખાશો તો હંમેશા તંદુરસ્ત અને સ્વસ્થ રહેશો. તમે શિયાળામાં પાલકની ભાજી, સરસવ, મેથી ની ભાજી અને ચીલ ની ભાજી નું સેવન કરી શકો છો. તેનાથી તમારી ઇમ્યુનિટી બુસ્ટ થશે સાથે જ તમારા શરીરમાં પોષક તત્વોની પૂરતી પણ થશે.

4) તલ:- મિત્રો આયુર્વેદમાં તલને ખૂબ જ મહત્વની વસ્તુ માનવામાં આવે છે. આયુર્વેદ પ્રમાણે તલનો ઉપયોગ અનેક સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે. તલની તાસીર અત્યંત ગરમ હોય છે તેથી તમારે શિયાળામાં તલનું સેવન જરૂર કરવું જોઈએ. સાથે જ તલ અનેક પ્રકારના પોષક તત્વોથી ભરપૂર હોય છે. તમે શિયાળામાં સ્વસ્થ રહેવા માટે તલના લાડુ બનાવીને ખાઈ શકો છો.

5) સૂપ:- શિયાળામાં સૂપ નું સેવન ખૂબ જ ફાયદાકારક છે. શિયાળામાં તમે ટામેટા, વેજીટેબલ, સૂપ પી શકો છો. સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનાવવા માટે તેમાં ગરમ મસાલા જરૂર નાખો. તમે તેમાં કાળા મરી, લવિંગ અને તજ વગેરે સામેલ કરી શકો છો. સૂપ પીવાથી તમારા શરીરમાં ગરમી ઉત્પન્ન થશે. સાથે જ ઇમ્યુનિટી વધશે અને તમે શરદી કફ જેવી મોસમી બીમારીઓથી બચી શકશો.

6) આદુ અને તુલસી:- આયુર્વેદ પ્રમાણે તમારે વિન્ટર ડાયટમાં આદુ અને તુલસીને જરૂર શામેલ કરવા જોઈએ. આદુ અને તુલસી ની તાસીર ગરમ હોય છે. આ બંનેવને ખાવાથી તમને ગરમાવો મળશે અને તમારી રોગ પ્રતિકારક ક્ષમતા પણ વધશે. તમે આદુ અને તુલસીની ચા કે ઉકાળો બનાવીને પી શકો છો. જો તમે ઈચ્છો તો શિયાળામાં હર્બલ ટી પણ પી શકો છો. આયુર્વેદમાં હર્બલ ટી પીવાની સલાહ આપવામાં આવે છે.

ઉપરોક્ત જણાવેલ વસ્તુઓ સિવાય તમે શિયાળામાં લસણ, ખીચડી, દાળ, મોસમી ફળ, ગળો, એલોવેરા જ્યુસ, આમળાનું જ્યુસ વગેરેનું પણ સેવન કરી શકો છો. જો તમે આયુર્વેદ પ્રમાણે આ વસ્તુનું સેવન કરશો તો આખું વર્ષ રહેશો એકદમ ફીટ અને સ્વસ્થ. નહિ ખાવી પડે મોંઘી દવાઓ. અનેક બીમારીઓનો કરી દેશે સફાયો… 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
ખાલી પેટ આનું સેવન પુરુષો માટે છે વરદાન સમાન… પુરુષોને લગતી તમામ શારીરિક સમસ્યાઓ કરી દેશે સફાયો…ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

ખાલી પેટ આનું સેવન પુરુષો માટે છે વરદાન સમાન... પુરુષોને લગતી તમામ શારીરિક સમસ્યાઓ કરી દેશે સફાયો...ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે...

શિયાળાની ઋતુમાં રાત્રે દૂધમાં આ બે વસ્તુ મેળવીને પી લો, ઈમ્યુનિટી મજબૂત કરી બચાવશે શરદી, કફ, ઉધરસ અને શ્વાસ સંબંધી અનેક ગંભીર બીમારીઓથી…

શિયાળાની ઋતુમાં રાત્રે દૂધમાં આ બે વસ્તુ મેળવીને પી લો, ઈમ્યુનિટી મજબૂત કરી બચાવશે શરદી, કફ, ઉધરસ અને શ્વાસ સંબંધી અનેક ગંભીર બીમારીઓથી...

વાળને લાંબા, જાડા અને મજબુત કરવા માટે લગાવો દો આ ઘરે બનતું દેશી તેલ. ખોડો અને ખરતા વાળની સમસ્યા દુર કરી વાળને કરી દેશે કાળા અને મુલાયમ.

વાળને લાંબા, જાડા અને મજબુત કરવા માટે લગાવો દો આ ઘરે બનતું દેશી તેલ. ખોડો અને ખરતા વાળની સમસ્યા દુર કરી વાળને કરી દેશે કાળા અને મુલાયમ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમે ચા પીવાના ફાયદા વિશે જાણો છો? નહીં, તો અત્યારે જ જાણી લો આ ખાસ માહિતી.. અનેક બિમારીઓને તમારાથી રાખશે આજીવન દૂર.

શું તમે ચા પીવાના ફાયદા વિશે જાણો છો? નહીં, તો અત્યારે જ જાણી લો આ ખાસ માહિતી.. અનેક બિમારીઓને તમારાથી રાખશે આજીવન દૂર.

May 14, 2022
પાણી સાથે કરો આ બે વસ્તુનું સેવન શરીરની તમામ ચરબી અને વજન ઓગાળી દેશે પાણીની જેમ.

પાણી સાથે કરો આ બે વસ્તુનું સેવન શરીરની તમામ ચરબી અને વજન ઓગાળી દેશે પાણીની જેમ.

February 18, 2023
સામાન્ય લાગતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, કેન્સર, ડાયાબિટીસ, ગઠિયા વા, હ્રદય રોગ જેવી બીમારીઓનો છે શ્રેષ્ઠ કુદરતી ઉપચાર…

સામાન્ય લાગતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, કેન્સર, ડાયાબિટીસ, ગઠિયા વા, હ્રદય રોગ જેવી બીમારીઓનો છે શ્રેષ્ઠ કુદરતી ઉપચાર…

August 8, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In