Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home રેસિપી

કુકરના ઢાંકણ પર લગાવી દો આ એક વસ્તુ, દાળ અને ભાતના પાણીનું એક ટીપું પણ નહિ નીકળે બહાર અને ચડી જશે ફટાફટ..

Ayurvedikupay by Ayurvedikupay
October 26, 2023
0
કુકરના ઢાંકણ પર લગાવી દો આ એક વસ્તુ, દાળ અને ભાતના પાણીનું એક ટીપું પણ નહિ નીકળે બહાર અને ચડી જશે ફટાફટ..
100.3k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા ગુજરાતી રસોડામાં મોટા ભાગે દરરોજ દાળભાત બનાવવામાં આવે છે. અને દાળ ભાત બનાવવા માટે આપણે કુકરનો ઉપયોગ કરીએ છીએ. કુકરમાં દાળ-ભાત મૂકતી વખતે પાણીનું પ્રમાણ યોગ્ય રહે તે ખુબ જ જરૂરી છે. કેટલીક વાર પાણી વધારે પડી જવાથી કુકરમાં સીટી થયા પછી સાઈડ માંથી દાળ ભાત નું પાણી બહાર નીકળી જાય છે, અને અંદર દાળ અને ભાત કોરા રહી જાય છે.

RELATED POSTS

લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

રોજ ખાવા લાગો આ ખાસ રોટલી અને ફક્ત 1 અઠવાડિયામાં જ મેળવો વધુ વજન અને ચરબીથી કાયમી છુટકારો. જાણો રીત અને ફાયદા.

તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.

એવામાં કુકર તો ગંદુ થાય જ છે સાથે ગેસ, સ્ટવ અને પ્લેટફોર્મ પણ ગંદુ થાય છે. તો આજે અમે તમને એક રહસ્ય જણાવીશું જેથી તમે આ સમસ્યાથી છુટકારો મેળવી શકો. તો જાણવા માટે આગળ વાંચતા રહો.

કેટલીકવાર કુકરની રિંગ પણ ખરાબ થઈ જવાના કારણે દાળ ભાતનું પાણી કુકરમાંથી બહાર આવી જાય છે. એવામાં આનાથી બચવા માટે રિંગને ચેક કરી લેવી રીંગ કટ થઈ હોય કે ઢીલી થઈ ગઈ હોય છે જેના કારણે સીટી વખતે પાણી બહાર નીકળવા લાગે છે.

જો રીંગ પણ સારી હોવા છતાં કુકરમાંથી પાણી બહાર નીકળે છે તો તમે કુકરના ઢાંકણા ની કિનારી પર તેલ લગાવી દો. આનાથી દાળ અને ભાતનું વધુ પડતું પાણી ઘરની બહાર નહીં આવે અને દાળ અને ભાત કોરા નહિ રહે અને ચડી જશે સારી રીતે. 

દાળ અને ભાત બનાવતા પહેલાં કુકરમાંથી સિટીને સરસ રીતે સાફ કરી લો. તેમાં કોઈ અનાજનો દાણો અટકી નથી ગયોને તે જોઈ લેવું અથવા કોઈ વસ્તુ ફસાઈ ગઈ છે કે કેમ તે પણ જોઈ લેવું. કારણ કે કેટલીક વાર વરાળ ન બનવાના કારણે પણ કુકરના સાઈડ માંથી પાણી નીકળે છે. 

ભાત બનાવતી વખતે પાણીની માત્રા યોગ્ય હોવી અત્યંત જરૂરી છે કારણ કે જો પાણીની માત્રા ઓછી હોય તો ચોખા કાચા રહી જશે, અને જો પાણી વધુ પડતું હોય તો તે ઢીલા અને ચિપચીપા થઈ જાય છે. એવામાં પાણીની યોગ્ય માત્રા ચોખા થી બે ઘણી હોય છે. એટલે કે જો તમે એક ગ્લાસ ચોખા લઇ રહ્યા હોવ તો તેમાં બે ગ્લાસ પાણી નો ઉપયોગ કરવો.

પરફેક્ટ દાળ બનાવવા માટે તમારે યોગ્ય માત્રામાં પાણીની સાથે સાથે પંદરથી વીસ મિનિટ સુધી દાળને રહેવા દો, કારણ કે દાળને થોડીવાર પાણીમાં રાખવાથી તે સારી રીતે રંધાય છે અને તેનો સ્વાદ પણ વધી જાય છે.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.
રેસિપી

લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

April 20, 2022
રોજ ખાવા લાગો આ ખાસ રોટલી અને ફક્ત 1 અઠવાડિયામાં જ મેળવો વધુ વજન અને ચરબીથી કાયમી છુટકારો. જાણો રીત અને ફાયદા.
આરોગ્ય

રોજ ખાવા લાગો આ ખાસ રોટલી અને ફક્ત 1 અઠવાડિયામાં જ મેળવો વધુ વજન અને ચરબીથી કાયમી છુટકારો. જાણો રીત અને ફાયદા.

November 8, 2023
તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.
આરોગ્ય

તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.

December 10, 2022
શિયાળામાં પીવા લાગો આ દેશી રાબ…જીંદગીમાં ક્યારેય નહિ આવે મોંઘુ દવાખાનું…
આરોગ્ય

શિયાળામાં પીવા લાગો આ દેશી રાબ…જીંદગીમાં ક્યારેય નહિ આવે મોંઘુ દવાખાનું…

January 3, 2023
Next Post
મોટા ભાગના લોકો નથી જાણતા કબજીયાતની સમસ્યામાં દૂધ પીવું જોઈએ કે નહીં? જાણી લો આ અગત્યની માહિતી નકર થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

મોટા ભાગના લોકો નથી જાણતા કબજીયાતની સમસ્યામાં દૂધ પીવું જોઈએ કે નહીં? જાણી લો આ અગત્યની માહિતી નકર થઈ શકે છે આ ગંભીર સમસ્યાઓ

રોજ ખાવા લાગો આ ખાસ રોટલી અને ફક્ત 1 અઠવાડિયામાં જ મેળવો વધુ વજન અને ચરબીથી કાયમી છુટકારો. જાણો રીત અને ફાયદા.

રોજ ખાવા લાગો આ ખાસ રોટલી અને ફક્ત 1 અઠવાડિયામાં જ મેળવો વધુ વજન અને ચરબીથી કાયમી છુટકારો. જાણો રીત અને ફાયદા.

આ એક ભૂલના કારણે મહિલાઓને આંખની નીચે થઈ જાય છે ડાર્ક સર્કલ, સુંદર દેખાવું હોય તો ન કરતા આ ભૂલો.જાણો આ અગત્યની માહિતી.

આ એક ભૂલના કારણે મહિલાઓને આંખની નીચે થઈ જાય છે ડાર્ક સર્કલ, સુંદર દેખાવું હોય તો ન કરતા આ ભૂલો.જાણો આ અગત્યની માહિતી.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કરો આ એક પ્રયોગ જૂનામાં જૂની કબજિયાતથી મળી જશે કાયમી છુટકારો.

કરો આ એક પ્રયોગ જૂનામાં જૂની કબજિયાતથી મળી જશે કાયમી છુટકારો.

January 27, 2022
દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવી દો તમારા વાળમાં ખોડો, ખરતા વાળ સહીત વાળની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો.

દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવી દો તમારા વાળમાં ખોડો, ખરતા વાળ સહીત વાળની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો.

December 31, 2022
સામાન્ય લાગતા આ દાણા સાથે કરો આ 1 વસ્તુનું સેવન, અનેક રોગો દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની તાકાત…જાણીલો સંપૂર્ણ માહિતી…

સામાન્ય લાગતા આ દાણા સાથે કરો આ 1 વસ્તુનું સેવન, અનેક રોગો દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની તાકાત…જાણીલો સંપૂર્ણ માહિતી…

November 9, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In