Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home ઘરેલુ ઉપચાર

જાણો આ મૂળિયાં અને પાંદડા માંથી બનતા આ લેપના ફાયદાઓ.

Ayurvedikupay by Ayurvedikupay
December 31, 2021
0
જાણો આ મૂળિયાં અને પાંદડા માંથી બનતા આ લેપના ફાયદાઓ.
599
VIEWS
Share on FacebookShare on Twitter

બીલીપત્ર ના મૂળિયાં અને પાંદડા માંથી બનતો આ લેપ શરીર પર કેવી રીતે ઉપયોગ થાય તે જાણીશુ. વળી, આ લેપ ઘણી સમસ્યાઓ દૂર કરવામાં ઉપયોગી છે. અત્યારે વાત થઇ  રહી છે, બીલીપત્ર ના મૂળિયાં અને પાંદડા ના લેપ ની. પણ તેનું નામ સાંભળતા જ પહેલો ખ્યાલ તેના જ્યુસ નો જ આવી જાય. બીલીપત્ર ના ઉપયોગ થી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે.બીલી માં પોટેશીયમ, મિનરલ, પ્રોટીન, ફોસ્ફરસ, ફાઈબર, વિટામિન સી અને કેલ્શિયમ જેવા તત્વો હાજર હોય છે. આને પલ્પના રૂપ માં,જ્યુસ ના રૂપ માં કે શરબત ના રૂપમાં પણ લઇ શકાય છે. બીલી ના લેપ થી સ્વાસ્થ્ય ને લગતી ઘણી સમસ્યાઓથી છુટકારો મળે છે. તો ચાલો આ લેખ દ્વારા તમને જણાવી દઈએ કે બીલીના પાંદડા અને મૂળિયા ના લેપ ના ઉપયોગ થી સ્વાસ્થ્યને કયા કયા ફાયદા થાય છે. આ લેપ નો ઉપયોગ કરવાની રીત પણ જાણીએ.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

1. આંખો ની સમસ્યા માં ઉપયોગી:- આંખોની તકલીફ દૂર કરવા માટે બીલી તમારા માટે અત્યંત ફાયદાકારક રહે છે. બીલીના પાંદડા પર ઘી લગાવીને આંખો પર રાખવાથી આંખોને શેક મળે છે. તમારે તમારી આંખો પર પાટો બાંધી દેવો કે જેથી પાન ખસી ના જાય. આનાથી વિશેષ,બીલીના પાંદડા નો લેપ જો આંખો પર લગાવો અથવા પાંદડાનો રસ આંખોમાં નાંખો તો પણ આંખોની તકલીફ દૂર થવામાં મદદરૂપ થાય છે. જોકે,આમ કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ લેવી.

2. માથાના દુખાવામાં ઉપયોગી:- માથાના દુખાવાને દૂર કરવા માટે બીલી તમારા માટે ઘણુ ઉપયોગી બની રહે છે. 1 સુતરાઉ કપડાં ને બીલીના પાંદડાના રસમાં ડુબાડીને રાખવામાં આવે અને એને  માથા પર રાખવાથી માથાના દુખાવામાં ઘણો આરામ મળે છે. તેના સિવાય બીલીના સુકા મૂળિયાને સરસ ધોઈને તેની જાડી પેસ્ટ બનાવો, આ પેસ્ટને  માથા પર લગાવો. આ પેસ્ટ સુકાઈ ગયા બાદ પાણીથી ધોઈ લો તેનાથી દુખાવામાં રાહત મળશે.

3. ખોડાની સમસ્યામાં ઉપયોગી:- ખોડાની સમસ્યા દૂર કરવા માટે બીલી અત્યંત કામ આવે છે. આજના સમયમાં લોકો ખોડાની સમસ્યાથી ઘણા  પરેશાન રહે છે તો તમને જણાવીએ કે ખોડો દૂર કરવા માટે બીલી અત્યંત ઉપયોગી છે. બિલી ની અંદર ઝીંક તત્વ હોય છે જે તમને ખોડાની સમસ્યાથી છુટકારો આપી શકે છે. જ્યાં ખોડો થયો હોય ત્યાં બીલીના પલ્પમાં મધ કે લીંબુ મેળવીને લગાવો. આ પેસ્ટ સુકાયા બાદ માઇલ્ડ શેમ્પૂથી ધોઇ લો. આમ કરવાથી ખોડાની સમસ્યા દૂર થશે.

4. સોજાની સમસ્યા માં ઉપયોગી:- સોજાની સમસ્યા દૂર કરવા માટે બીલીનાં પાંદડાં ઘણાં લાભદાયક નીવડે છે. જ્યાં સોજો આવ્યો હોય તે જગ્યા પર બીલીના પાંદડા નો રસ ગરમ કરીને લગાવો. આમ કરવાથી સોજાની સમસ્યા માં રાહત થશે  અને સાથે સાથે સોજાના કારણે દુખાવો થતો હશે  તેમાં પણ આરામ મળશે.

5.પાંડુરોગની સમસ્યાઓમાં ઉપયોગી:- પાંડુરોગ એ ચામડીથી સંબંધિત સમસ્યા છે. પાંડુ રોગ થાય ત્યારે અમુક જગ્યાએ થી ચામડીનો રંગ ઉડવા લાગે છે. આવામાં અસરગ્રસ્ત જગ્યા પર બીલી નું જ્યુસ લગાવો. તેનાથી પાંડુરોગની સમસ્યા તો દૂર થશે જ પણ સાથે સાથે ચામડીના રોગો ની કેટલીય સમસ્યાઓ માં પણ ઉપયોગી બની રહેશે.

ઉપરોક્ત માહિતી થી જણાય છે કે બીલી નો ઉપયોગ કરવાથી ઘણી સમસ્યાઓ દૂર કરી શકાય છે. જોકે આ લેપ લગાવવાથી ચામડી લાલ જોવાય  અથવા કોઈપણ પ્રકારની એલર્જી જેવું લાગે તો તૈયારીમાં જ તેનો ઉપયોગ બંધ કરી દેવો જોઈએ. જો બીલીના ઉપયોગથી એલર્જી હોય તો તેનો ઉપયોગ કરતા પહેલા વિશેષજ્ઞ ની સલાહ લેવી જરૂરી છે.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
આ બે વસ્તુનું મિશ્રણ શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી કરી દેશે દૂર, આજ થી જ શરુ કરો પ્રયોગ થશે અદ્ભુત ફાયદા.

આ બે વસ્તુનું મિશ્રણ શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી કરી દેશે દૂર, આજ થી જ શરુ કરો પ્રયોગ થશે અદ્ભુત ફાયદા.

100 વર્ષ સુધી નીરોગી રહેવું હોય તો કરો આનું સેવન. ભલભલા ગંભીર રોગને જડમૂળથી કરી દેશે દૂર.

100 વર્ષ સુધી નીરોગી રહેવું હોય તો કરો આનું સેવન. ભલભલા ગંભીર રોગને જડમૂળથી કરી દેશે દૂર.

પેટનો દુખાવો કબજિયાત જેવી 7 સમસ્યાઓમાં રાહત મેળવવા માટે કરો આ એક વસ્તુનું સેવન

પેટનો દુખાવો કબજિયાત જેવી 7 સમસ્યાઓમાં રાહત મેળવવા માટે કરો આ એક વસ્તુનું સેવન

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ચોમાસામાં જરૂર કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન, પાચનશક્તિ વધારી  હાડકા અને ઇમ્યુનિટી કરી દેશે મજબુત. આંખ અને ત્વચાની સમસ્યામાં 100% અકસીર.

ચોમાસામાં જરૂર કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન, પાચનશક્તિ વધારી હાડકા અને ઇમ્યુનિટી કરી દેશે મજબુત. આંખ અને ત્વચાની સમસ્યામાં 100% અકસીર.

July 21, 2022
ખાવા લાગો આ એક વસ્તુ મગજ બની જશે કોમ્પ્યુટર જેવું ફાસ્ટ, યાદશક્તિમાં વધારો કરી મગજને બનાવી દેશે એકદમ પાવરફુલ.

ખાવા લાગો આ એક વસ્તુ મગજ બની જશે કોમ્પ્યુટર જેવું ફાસ્ટ, યાદશક્તિમાં વધારો કરી મગજને બનાવી દેશે એકદમ પાવરફુલ.

July 25, 2023
અજમાવો આ એક મફત ઘરેલું ઉપચાર ચહેરા પરના ખીલ, દાગ કરચલી દુર કરી ત્વચાને બનાવી દેશે એકદમ સાફ અને સુંદર.

અજમાવો આ એક મફત ઘરેલું ઉપચાર ચહેરા પરના ખીલ, દાગ કરચલી દુર કરી ત્વચાને બનાવી દેશે એકદમ સાફ અને સુંદર.

June 9, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In