Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

રસોડામાં રહેલી આ વસ્તુ પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કફ, વાયુ દોષ, દુખાવા સહીત અનેક રોગ થઇ જશે દૂર.

Ayurvedikupay by Ayurvedikupay
March 6, 2022
0
રસોડામાં રહેલી આ વસ્તુ પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કફ, વાયુ દોષ, દુખાવા સહીત અનેક રોગ થઇ જશે દૂર.
1.7k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણને નાની સરખી સમસ્યા થઈ હોય તો આપણે દવાઓનો સહારો લઈએ છીએ. અને આવી દવાઓ લાંબા ગાળે આપણા સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે. પરંતુ શું તમે જાણો છો? આપણી આસપાસ જ સરળતાથી મળી રહેતી એવી કેટલીક વસ્તુઓ છે કે જે સ્વાસ્થ્યવર્ધક અસર કરે છે. આ વસ્તુઓમાં હળદર, મેથી અને સૂંઠ નો સમાવેશ થાય છે. આ ત્રણેય વસ્તુ ભારતીય ઘરોમાં મસાલાના રૂપમાં અવશ્ય જોવા મળે છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

આ ત્રણેયની તાસીર ગરમ હોવાથી તેનું સેવન કરવાથી શરીરને ગરમી મળે છે. તેથી આનુ સેવન સીમિત માત્રામાં જ કરવું હિતાવહ છે. હળદર, મેથી અને સૂંઠ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે તમે પાવડરના રૂપમાં પણ આ ત્રણેયનું સેવન કરી શકો છો. આયુર્વેદમાં આ ત્રણેય નો ઉપયોગ અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર કરવા માટે ઉપયોગમાં લેવાય છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ હળદર, મેથીના દાણા અને સૂંઠને એક સાથે લેવાથી સ્વાસ્થ્ય ને કયા કયા લાભ થાય છે 

હળદર, મેથી દાણા અને સૂંઠમાં પોષક તત્વો:- હળદરમાં એંટી બેક્ટેરિયલ,એન્ટી ઓક્સિડન્ટ અને એન્ટીફંગલ તત્વ હજાર હોય છે. તેના સિવાય હળદરમાં કોપર, ઝિંક, ફોસ્ફરસ,વિટામિન બી-6 હોય છે. જ્યારે મેથીના દાણામાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઇબર, આયર્ન, વિટામિન સી,પોટેશિયમ,વિટામિન એ,અને વિટામીન કે,પણ હોય છે. તેવી જ રીતે સૂંઠ પણ અનેક પોષક તત્વોથી ભરપૂર હોય છે. સૂંઠમાં કાર્બોહાઇડ્રેડ પ્રોટીન કેલ્શિયમ સેલેનિયમ મેગ્નેશિયમ થાયમીન, ફોસ્ફરસ,વિટામિન બી 6,વિટામીન સી, વિટામીન બી12, લિપિડ એસિડ જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. આ દરેક પોષક તત્વો અનેક બીમારીઓથી આપણું રક્ષણ કરે છે.

હળદર મેથી અને સૂંઠ ના ફાયદા:-

1. રોગ પ્રતિકારક ક્ષમતા વધારે:- હળદર મેથી અને સૂંઠના મિશ્રણમાં વિટામિન સી, ઝીંક અને પ્રોટીન હોય છે જેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. હવે વિવિધ પ્રકારના વાઈરસ બેક્ટેરિયા થી લડવા માટે શરીરમાં રોગ પ્રતિકારક ક્ષમતા મજબૂત હોવી ખૂબ જ જરૂરી છે. જેમાં આ ત્રણેયનું મિશ્રણ ફાયદાકારક  છે.

2. સાંધાના દુખાવાથી રાહત:- જો તમને સાંધાનો દુખાવો રહેતો હોય તો હળદર મેથી અને સૂંઠના મિશ્રણનું સેવન તમારા માટે ફાયદાકારી બને છે. આનાથી તમારા સાંધાના દુખાવામાં આરામ મળશે. હળદર, મેથી અને સૂંઠના પાવડર માં ઝિંક, પ્રોટીન અને કેટલાય વિટામિન હોય છે. જેનાથી માંસપેશીઓ મજબૂત બને છે. સાથે માસપેશીઓનો વિકાસ પણ થાય છે.

3. હાડકા મજબુત બનાવે:- હળદર, મેથી અને સૂંઠ વિટામીનથી ભરપૂર હોય છે. આ મિશ્રણ મા કેલ્શિયમ ઘણી સારી માત્રામાં હોય છે. એવામાં આ મિશ્રણ હાડકાને મજબૂત બનાવવામાં ખૂબ જ અસરકારક બને છે.

4. વાયુ કફ દોષને દૂર કરે:- જ્યારે શરીરમાં વાયુ કે કફ દોષ વધે છે ત્યારે અનેક પ્રકારની બીમારીઓ ઊભી થાય છે. એવામાં હળદર, મેથી અને સૂંઠ ના મિશ્રણ દ્વારા વાયુ અને કફને સંતુલન કરી શકાય છે. હળદર મેથી અને સૂંઠ ની તાસીર ગરમ હોવાથી આ વાયુ અને કફ દોષને દૂર કરે છે.

5. ઝાડા ઉલટી થી રાહત:- હળદર, મેથી અને સૂંઠના પાવડર ના સેવન થી વારંવાર થતી ઝાડા-ઊલટીની સમસ્યા ઠીક થાય છે. તમે આ મીશ્રણનો ઉકાળો બનાવીને પી શકો છો તેનાથી તમને ઘણો આરામ થશે. ગેસ અને અપચાની સમસ્યાથી છુટકારો મેળવવા માટે પણ તમે આ મિશ્રણનું સેવન કરી શકો છો.

કેવી રીતે કરવું હળદર મેથી અને સૂંઠનું સેવન:- સૌપ્રથમ તમારે હળદર, મેથી અને સૂંઠનો પાવડર તૈયાર કરી લેવો. તેના માટે તમારે હળદર, મેથી અને સૂંઠ ને અલગ-અલગ ખાંડી લેવા અને પાવડર તૈયાર કરવો. હવે આ ત્રણેયને એક સાથે મેળવી લો. આમાં હળદર નું પ્રમાણ ઓછું રાખવું આ મિશ્રણને તમે ગરમ પાણી સાથે લઈ શકો છો. આનાથી તમારી અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ દૂર થશે. પરંતુ આને લેતા પહેલા એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી .

વાયુ અને કફ ની પ્રકૃતિ વાળા લોકો એ હળદર, મેથી અને સૂંઠનું સીમિત માત્રામાં સેવન કરવું જોઈએ. આ ત્રણેય ના મિશ્રણ ની તાસીર ગરમ હોવાથી આયુર્વેદ પ્રમાણે પિત્ત પ્રકૃતિના લોકો એ આનુ સેવન ન કરવું જોઈએ.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, પથરીથી મળી જશે કાયમી છુટકારો, વગર ઓપરેશને.

અપનાવો આ આયુર્વેદિક ઉપચાર, પથરીથી મળી જશે કાયમી છુટકારો, વગર ઓપરેશને.

ફક્ત 1 ગ્લાસ આ રસનું સેવન પેશાબની તમામ બીમારીઓ કરી દેશે ગાયબ, જાણો રીત અને અનેક ફાયદા.

ફક્ત 1 ગ્લાસ આ રસનું સેવન પેશાબની તમામ બીમારીઓ કરી દેશે ગાયબ, જાણો રીત અને અનેક ફાયદા.

તમારા બાળકને આ વસ્તુ ખવડાવી દો, ફક્ત 5 જ દિવસમાં તમારા બાળકનું મગજ બની જશે કોમ્પ્યુટર જેવું તેજ અને પાવરફુલ

તમારા બાળકને આ વસ્તુ ખવડાવી દો, ફક્ત 5 જ દિવસમાં તમારા બાળકનું મગજ બની જશે કોમ્પ્યુટર જેવું તેજ અને પાવરફુલ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે દુનિયાનું સૌથી શક્તિ શાળી જ્યુસ, શરીરની તમામ ગંદગી બહાર કાઢી, શરીરને બનાવી દેશે રોગ મુક્ત.

આ છે દુનિયાનું સૌથી શક્તિ શાળી જ્યુસ, શરીરની તમામ ગંદગી બહાર કાઢી, શરીરને બનાવી દેશે રોગ મુક્ત.

February 14, 2023
આ શક્તિશાળી વસ્તુ શરીરને રાખશે સ્વસ્થ અને ઉર્જાવાન, સવારે ખાવા લાગો, વજન, પાચન અને કબજિયાત દુર કરી શરીરમાં ભરી દશે ગજબની તાકાત.

આ શક્તિશાળી વસ્તુ શરીરને રાખશે સ્વસ્થ અને ઉર્જાવાન, સવારે ખાવા લાગો, વજન, પાચન અને કબજિયાત દુર કરી શરીરમાં ભરી દશે ગજબની તાકાત.

July 6, 2022
આ છે આંતરડાની ગંદકીને સાફ કરવાનો અકસીર ઈલાજ…જિંદગીમાં નહિ થાય, ગેસ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ…

આ છે આંતરડાની ગંદકીને સાફ કરવાનો અકસીર ઈલાજ…જિંદગીમાં નહિ થાય, ગેસ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ…

April 11, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In