Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

તમારા બાળકને આ વસ્તુ ખવડાવી દો, ફક્ત 5 જ દિવસમાં તમારા બાળકનું મગજ બની જશે કોમ્પ્યુટર જેવું તેજ અને પાવરફુલ

Ayurvedikupay by Ayurvedikupay
March 6, 2022
0
તમારા બાળકને આ વસ્તુ ખવડાવી દો, ફક્ત 5 જ દિવસમાં તમારા બાળકનું મગજ બની જશે કોમ્પ્યુટર જેવું તેજ અને પાવરફુલ
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

પોતાના બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે દરેક માતા-પિતા ચિંતિત રહે છે. આ કોમ્પિટિશન વાળા જમાનામાં દરેક માતા-પિતા એવું વિચારે છે કે પોતાનું બાળક આમાં પાછું ન પડી જાય. દરેક માતા-પિતાનું એવું સપનું હોય છે કે પોતાનું બાળક જમાનાની સાથે નહીં પરંતુ તેનાથી બે ડગલા આગળ ચાલે , પોતાનું બાળક ભણી ગણીને એટલું આગળ વધે કે આકાશને આંબી લે. તેથી બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે તેના ડાયટ પર પૂરતું ધ્યાન આપવું પડે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

ખાવાપીવા માટે બાળકો નો મૂડ હંમેશા અલગ રહે છે. બાળકોને એ જ ખાવાનું પસંદ હોય છે જે તેમને ગમતું હોય. આમ તો તેમને દરેક પ્રકારની સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ ખવડાવવાની જરૂર હોય છે, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ થાય. આજે આપણે એવા જ સ્વાસ્થ્યવર્ધક બીજો ની વાત કરવા જઈ રહ્યા છીએ જેમાં પ્રોટીન, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર છે.

આ ચાર બીજો મગજના સ્વાસ્થ્ય માટે તો ફાયદાકારક છે જ પરંતુ ઈમ્યૂનિટી વધારવા અને કેટલાય રોગો થી લડવા માટે મદદરૂપ છે.આજે આપણે આ લેખ દ્વારા એવા ચાર બીજો ની વાત કરીશું જે બાળકના મગજ માટે અત્યંત ઉપયોગી છે.

બાળકો નું મગજ તેજસ્વી બનાવે આ બીજ:-

1. શક્કરટેટીના બીજ:- શક્કરટેટીના બીજનો એમિનો એસિડ બિલ્ડીંગ બ્લોકની રીતે કામ કરે છે અને મગજના પેશીઓ અને કોષોને સુધારવામાં મદદ કરે છે. શક્કરટેટીના બીજને મિલ્કશેકમાં મેળવી ને તમારા બાળકને આપી શકો છો. આ બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જે ડીએચએ ને વધારે છે. તેના સિવાય આમાં ઓમેગા-6 પણ હોય છે જે તમારા મગજની કોશિકાઓના સ્વાસ્થ્યને ઓક્સિડેટીવ નુકસાન થી બચાવે છે, અને સોજાને નિયંત્રિત કરે છે. આ માઇક્રોનુટ્રીન્ટ થી ભરપૂર હોય છે. જે મગજને એનર્જી આપવાનું કામ કરે છે.

2. કોળાના બીજ:- કોળાના બીજ ઝીંક, મેગ્નેશિયમ, કોપર અને આયર્નનો એક ઉત્કૃષ્ટ સ્ત્રોત છે. અને મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. મગજના કોષો વચ્ચેના સંચારને નિયંત્રિત કરવામાં ઝિંક મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. લાંબા સમય માટે મગજને સ્વસ્થ રાખવા માટે મેગ્નેશિયમ નું સેવન અતિ ફાયદાકારી છે. આમ કોળાના બીજ તમારા બાળકને ભવિષ્ય માં કેટલાય રોગોથી બચાવી શકશે. કોળા ના બીજ ને સ્મુદી માં મેળવીને તેનું સેવન કરી શકાય છે. કોળાના બીજ બ્રેન ફૂડ છે.

3. સૂરજમુખીના બીજ:- સૂરજમુખીના બીજ ના સેવન થી ચહેરા પર નિખાર આવી જાય છે. તમે આને સલાડ ઉપર નાખીને પણ ખાઈ શકો છો. તેના સિવાય શાકભાજીમાં પણ મેળવીને આનું સેવન કરી શકાય છે. આ બીજ તમારા મગજને બૂસ્ટ કરે છે. સૂરજમુખીના બીજમાં કોલીન પણ હોય છે જે તમારા મગજના મુખ્ય ન્યુરોટ્રાન્સમીટર ને શ્રેષ્ઠ બનાવવામાં મદદ કરે છે. આ મગજના કાર્યોને વધારો આપે છે અને યાદશક્તિ વધારવામાં મદદ કરે છે.

4. અળસીના બીજ:- અળસીના બીજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર હોય છે જે માઇક્રોબીઓમ ને સારું રાખે છે. અદ્રાવ્ય ફાઇબર હોર્મોનલ સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે અને ઓક્સિડેટિવે તણાવને ઓછો કરે છે. આમ મગજના સ્વાસ્થ્યને શ્રેષ્ઠ બનાવે છે. અળસીના બીજને સ્મુદી માં મેળવીને બાળકોને આપી શકાય છે. અળસીના બીજમાં ઓમેગા-3 ફેટી એસિડ હોય છે જેને આલ્ફા લીપોઈક એસિડ કહેવામાં આવે છે. આ મગજને તેજ કરવા માટે ઓળખાય છે.

નોંધ – પ્રસ્તુત માહિતી સામાન્ય જાણકારી માટે જ  છે. આ કોઈપણ પ્રકારે કોઈ પણ દવા નો વિકલ્પ ના હોઈ શકે. વધુ માહિતી માટે તમારા ડૉક્ટરનો સંપર્ક કરવો.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
રાત્રે 1 વાટકો પાણીમાં પલાળી સવારે ખાલી પેટ કરો આનું સેવન, ક્યારેય નહિ થાય આ ગંભીર રોગો.

રાત્રે 1 વાટકો પાણીમાં પલાળી સવારે ખાલી પેટ કરો આનું સેવન, ક્યારેય નહિ થાય આ ગંભીર રોગો.

રાત્રે સુતા પહેલા ગરમ પાણી સાથે કરો આ એક વસ્તુનું સેવન, નહિ થાય એસિડિટી, ડિપ્રેશન અને અનિંદ્રા સમસ્યા.

રાત્રે સુતા પહેલા ગરમ પાણી સાથે કરો આ એક વસ્તુનું સેવન, નહિ થાય એસિડિટી, ડિપ્રેશન અને અનિંદ્રા સમસ્યા.

નાભી ખસી જાય ત્યારે અપનાવો આ મફત ઘરેલું ઉપાય અને મેળવો માત્ર 5 મિનીટ માં જ રાહત.

નાભી ખસી જાય ત્યારે અપનાવો આ મફત ઘરેલું ઉપાય અને મેળવો માત્ર 5 મિનીટ માં જ રાહત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં દરરોજ ખાઈ લો માત્ર આ એક ટુકડો, લોહીની શુદ્ધ રાખી શરીરને રાખશે એકદમ સ્વસ્થ અને ફીટ…આજીવન નહિ થાય લોહીની ઉણપ અને સાંધાના દુખાવા…

શિયાળામાં દરરોજ ખાઈ લો માત્ર આ એક ટુકડો, લોહીની શુદ્ધ રાખી શરીરને રાખશે એકદમ સ્વસ્થ અને ફીટ…આજીવન નહિ થાય લોહીની ઉણપ અને સાંધાના દુખાવા…

December 5, 2023
સવારનો નાસ્તો ન કરવાથી શરીરમાં થાય છે આ મોટી ગંભીર બીમારીઓ. અચૂક જાણો આ ખાસ માહિતી.

સવારનો નાસ્તો ન કરવાથી શરીરમાં થાય છે આ મોટી ગંભીર બીમારીઓ. અચૂક જાણો આ ખાસ માહિતી.

December 2, 2022
પાણી સાથે કરો માત્ર આ બે વસ્તુનું સેવન, કબજિયાત, વાત્ત, પિત્ત દોષ, સહિત શરીરની અનેક બીમારીઓ ચપટીમાં જ થશે ગાયબ.

પાણી સાથે કરો માત્ર આ બે વસ્તુનું સેવન, કબજિયાત, વાત્ત, પિત્ત દોષ, સહિત શરીરની અનેક બીમારીઓ ચપટીમાં જ થશે ગાયબ.

April 4, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In