Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

શિયાળામાં ગોળ સાથે આ દાણાનું સેવન દવાખાનાથી રાખશે તમને આજીવન દૂર. સ્વસ્થ રહેવા માટે જરૂર જાણીલો આ માહિતી…

Ayurvedikupay by Ayurvedikupay
January 4, 2023
0
શિયાળામાં ગોળ સાથે આ દાણાનું સેવન દવાખાનાથી રાખશે તમને આજીવન દૂર. સ્વસ્થ રહેવા માટે જરૂર જાણીલો આ માહિતી…
3.7k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણે સૌ જાણીએ છીએ કે માત્ર સ્વસ્થ શરીર જ નહીં પણ સારી રોગપ્રતિકારક શક્તિ જ આપણને સુરક્ષિત રાખી શકે છે. શિયાળાની ઋતુ દરમિયાન શરદી ઉધરસ થી બચવા અને કોરોના વાયરસથી બચવા માટે જેના સેવનથી રોગપ્રતિકારક શક્તિ મળે છે તેનો ભરપૂર પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. શું તમે જાણ્યું છે કે શિયાળામાં વિશેષરૂપે ખાવામાં આવતી વસ્તુઓ માં પોતાનું અલગ જ મહત્વ અને સ્વાદ હોય છે. શિયાળામાં જ્યાં એક તરફ લીલી શાકભાજી ખાવાની મજા જ કંઈક અલગ હોય છે ત્યાં બીજી તરફ આપણે મુખ્ય રૂપથી ખાવામાં તલ અને ગોળ નો પણ સમાવેશ કરી શકીએ છીએ.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

જો તમે શિયાળામાં ડાયટમાં થોડું સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓનું સેવન કરવા ઈચ્છતા હોવ તો ગોળની સાથે તલનું સેવન તમારા માટે ફાયદાકારક બની શકે છે. કેટલાય પ્રકારની વાનગીઓ માં તલ અને ગોળનો ઉપયોગ કરવામાં આવે છે. શિયાળામાં જ્યાં એક તરફ આ બંને વસ્તુઓ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે ત્યાંજ આ બંને વસ્તુઓનું મિશ્રણ સ્વાસ્થ્ય માટે બીજા કેટલાય ફાયદા પ્રદાન કરે છે. આપણા હૃદયને સ્વસ્થ રાખવાથી માંડીને શરીરને ઊર્જા પ્રદાન કરવા સુધી તલ અને ગોળનો શિયાળામાં ઉપયોગ કરવો ફાયદાકારક ગણાય છે .

ભારતમાં તલ અને ગોળના લાડુ તથા તલ પાપડી સુધી કેટલીય વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત થાય છે. આ પ્રકારની ખાદ્ય-સામગ્રી ને હંમેશા આયુર્વેદના જ્ઞાન સાથે જોડવામાં આવે છે. આને ડાયટમાં કેવી રીતે સામેલ કરવું તે જોઈએ.

1) ડાયાબિટીસના દર્દી કરી શકે છે સેવન:- ડાયાબિટીસ વાળા લોકો માટે તલ અને ગોળનું સેવન ફાયદાકારક બની શકે છે. આમાં વધુ પ્રમાણમાં સુગર હોતી નથી. એટલે ડાયાબિટીસના દર્દી પણ થોડી માત્રામાં આનુ સેવન કરી શકે છે. જોકે આનું વધારે પડતું સેવન પણ ન કરવું જોઈએ નહિતર સુગર લેવલ વધારી શકે છે.

2) અસંતૃપ્ત ચરબી નો સારો સ્ત્રોત:- શિયાળામાં તલમાં ભરપૂર માત્રામાં અસંતૃપ્ત ચરબી ઉપલબ્ધ થાય છે. આ પ્રકારની  ચરબીનું સેવન સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બની શકે છે. આ પ્રકારની ખાદ્ય-સામગ્રીનો ઉપયોગ કરવાથી આપણા સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના ફાયદા થાય છે. આના ઉપયોગથી શરીરની સાથે હૃદયને પણ સ્વસ્થ રાખવામાં મદદ મળે છે. જ્યારે લોકો તલ અને ગોળનું સેવન એકસાથે કરે છે ત્યારે હૃદય થી જોડાયેલી બીમારીઓનું જોખમ ઓછું રહે છે.

3) કોલેસ્ટ્રોલ ઓછું કરે છે:- જે લોકોને કોલેસ્ટ્રોલનું લેવલ વધુ હોય છે તેઓ પોતાના ડાયટમાં તલ અને ગોળ નો સમાવેશ અવશ્ય કરે. આ પ્રકારની ડાયટ શરીરમાં કોલેસ્ટેરોલને નિયંત્રિત કરવામાં મદદ કરે છે. જોકે તેને એક ઔષધિ ના રૂપે ન જોઈ શકાય, પરંતુ આના ઉપયોગથી મહદંશે વજન નિયંત્રિત કરી શકાય છે.

4) આયર્ન નો સારો સ્ત્રોત:- ગોળ અને તલનું મિશ્રણ એ લોકો માટે પણ ઉપયોગી છે જેમના શરીરમાં લોહીની ઉણપ કે એનિમિયાની સમસ્યા છે. આ આયર્ન નો સારો એવો સ્ત્રોત છે એટલે તેને પોતાના ડાયટમાં જરૂર સામેલ કરો. જેનાથી શરીરમાં હિમોગ્લોબિન વધારી શકાય છે. અને એનીમિયા થી છુટકારો મેળવી શકાય છે. આ શરીરમાં ઓક્સિજનની માત્રા ને પણ જાળવી રાખવામાં મદદ કરે છે.

5) વજન નિયંત્રિત કરવામાં સહાયકારી:- ગોળ અને તલનું એકસાથે સેવન કરવું સ્વાસ્થ્ય માટે અને વજન નિયંત્રણ કરવામાં ઉપયોગી થાય છે. આનાથી બનેલા નાસ્તાનું સેવન કરવાથી લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી જેના કારણે તમે વધુ ખાવાથી બચી શકો છો અને વજન નિયંત્રિત કરવામાં સહાયતા મળે છે. જો તમે વધતા વજનથી પરેશાન છો તો આને તમારા ડાયટ નો ભાગ જરૂરથી બનાવો.

6) બાળકો માટે ફાયદાકારક:- આ બંને વસ્તુઓનું સેવન બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે અને શિયાળાની ઋતુમાં બાળકો પણ આનુ સેવન મર્યાદિત માત્રામાં કરી શકે છે. જો કે આનુ વધારે પડતું સેવન કરતાં પહેલાં વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી. કેટલાય વિટામિન અને પોષક તત્વોથી ભરપૂર ગોળ અને તલનું સંયોજન તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક સાબિત બની શકે છે પરંતુ અનું વધુ પડતું સેવન કરતાં પહેલાં વિશેષજ્ઞ ની સલાહ જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
આ બીજનો લેપ માથાનો દુખાવો ગઠીયા વા જેવી પાંચ સમસ્યાઓમાંથી આપશે આજીવન છુટકારો.

આ બીજનો લેપ માથાનો દુખાવો ગઠીયા વા જેવી પાંચ સમસ્યાઓમાંથી આપશે આજીવન છુટકારો.

સવારે ઊઠીને ખાવ આ છોડ ના 5 પાન તમને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

સવારે ઊઠીને ખાવ આ છોડ ના 5 પાન તમને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

જેટલું પણ ખાઈ લે નથી વધતું કોરિયન મહિલાઓનું વજન, તમે પણ અજમાવો ખાલી આ 1 ઘરેલુ ટ્રીક.

જેટલું પણ ખાઈ લે નથી વધતું કોરિયન મહિલાઓનું વજન, તમે પણ અજમાવો ખાલી આ 1 ઘરેલુ ટ્રીક.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે આ દોરા વાળી સાકાર, જાણો આ સાકર અને ખાંડ વચ્ચેનું અંતર અને ફાયદા.

સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક છે આ દોરા વાળી સાકાર, જાણો આ સાકર અને ખાંડ વચ્ચેનું અંતર અને ફાયદા.

February 15, 2022
રસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવા કરતા પણ કિમંતી, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

રસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવા કરતા પણ કિમંતી, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

January 25, 2023
તમારા બાળકને કરાવો આ એક વસ્તુનું સેવન  ઇમ્યુનિટી, હાડકા અને પાચન બનાવી દેશે મજબુત. શરીરમાં થશે આવા રહસ્મય ફાયદા.

તમારા બાળકને કરાવો આ એક વસ્તુનું સેવન ઇમ્યુનિટી, હાડકા અને પાચન બનાવી દેશે મજબુત. શરીરમાં થશે આવા રહસ્મય ફાયદા.

February 14, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In