Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

રાત્રે સુતા પહેલા 1 ચમચી આ રસનું સેવન છે શરીર માટે છે અમૃત સમાન, ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો.

Ayurvedikupay by Ayurvedikupay
May 8, 2022
0
રાત્રે સુતા પહેલા 1 ચમચી આ રસનું સેવન છે શરીર માટે છે અમૃત સમાન, ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો.
2.7k
VIEWS
Share on FacebookShare on Twitter

આજની જીવનશૈલી, ખાણીપીણી અને બદલાતું હવામાન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. અને શરીરમાં કઈક ને કઈક સમસ્યાઓ ઊભી થાય છે. શરીરમાં કંઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણે તેને દૂર કરવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેમાં ઔષધીય ગુણો હોય છે,જેના ફાયદા વિશે આપણે જાણતા હોતા નથી.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

આ વસ્તુઓમાં આદુ અને ડુંગળી નો સમાવેશ થાય છે. ચાનો સ્વાદ વધારવા કે શાકનો સ્વાદ વધારવા માટે આદુનો ઉપયોગ થાય છે. તેમજ ડુંગળીનો ઉપયોગ પણ કેટલાય પ્રકારની વાનગીઓ બનાવવામાં કરવામાં આવે છે. આ બંને એક સાથે પણ અનેક વાનગીઓમાં સ્વાદ વધારે છે. આ બંને સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે.

આદુ અને ડુંગળીનો રસ કેટલાય પ્રકારની બીમારીઓને દૂર કરવામાં અસરકારક હોય છે. આ ઇમ્યુનિટી ને બુસ્ટ કરવાથી લઈને પાચનતંત્રને તંદુરસ્ત રાખવા સુધી અસરકારક હોય છે. આજે આપણે આ લેખ દ્વારા આદુ અને ડુંગળી ના રસ ના ફાયદા વિશે જાણીશું. આવો જાણીએ આ રસ પીવાના ફાયદા.

1. ગર્ભવતી મહિલાઓ માટે અસરકારક:- ડુંગળી માં સલ્ફર આયર્ન અને ઝીંક હોય છે, જે ગર્ભવતી મહિલાઓ માટે જરૂરી પોષક તત્વો ગણાય છે. એટલું જ નહીં ડુંગળીમાં વિટામિન સી હોય છે જે ગર્ભવતી મહિલાઓને રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે અસરકારક બને છે. એના સિવાય ડુંગળીમાં ફાઇબર હોય છે જે પેટ સાફ રાખવામાં અસરકારક છે. જો આદુ ની વાત કરીએ તો આદુનો રસ સંક્રમણથી બચાવે કરે છે. સાથે જ આ રોગ પ્રતિકારક ક્ષમતાને બૂસ્ટ કરે છે. આવી રીતે આ બંનેનું મિશ્રણ ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક બની રહે છે.

2. આંખો માટે લાભકારી:- ડુંગળીનો રસ તમારા શરીરમાં ગ્લુટાથીઓન નું નિર્માણ કરે છે. ગ્લુટાથીઓન એક પ્રકારનું પ્રોટીન છે જે આંખો માટે લાભકારી બની શકે છે. તેના સિવાય આદુ અને ડુંગળીના રસમાં એન્ટીઓક્સિડેન્ટ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. એટલું જ નહીં ડુંગળીના રસમાં વિટામીન ઈ પણ હોય છે, જે આંખો માટે ફાયદાકારક છે. આથી આંખો માટે ડુંગળી અને આદુ નો રસ લાભકારી છે. આના સેવનથી આંખોની રોશની સારી બને છે.

3. પુરુષો માટે લાભકારી:- જો તમને પ્રજનનક્ષમતા થી જોડાયેલી સમસ્યા હોય તો નિયમિત રૂપે આદુ અને ડુંગળીના રસનું સેવન કરો. તેના માટે તમે સૌથી પહેલા ડુંગળી અને આદુ નો રસ સરખી માત્રામાં મેળવી લો. હવે આ રાત્રે સુતા પહેલા પીવો. આનાથી તમને ઘણી સકારાત્મક અસર જોવા મળશે. ડુંગળી અને આંખોમાં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે. આ એન્ટીઓક્સીડેન્ટ પુરુષોમાં આ સ્પર્મ કાઉન્ટ વધારવામાં અસરકારક નીવડે છે.

4. અંદરુની તાકાત :- ડુંગળીનો રસ પુરૂષોના શરીરમાં હોર્મોન્સ સંતુલિત રાખે છે. તેના સિવાય આ રસ પુરુષોમાં ટેસ્ટોસ્ટેરોન હોર્મોનના સ્તરને વધારે છે. તેનાથી પુરુષની પ્રજનનક્ષમતા સારી બને છે. આમ, ડુંગળી અને આદુનો રસઅંદરુની તાકાત વધારવા માટે લાભકારી છે. જો તમે તમારી અંદરુની તાકાત વધારવા ઇચ્છતા હોવ તો રાત્રે સુતા પહેલા 1ચમચી આદુ અને ડુંગળીનો રસ પીવો.

5. લોહીની ઉણપ દૂર કરે:- જો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો આદુ અને ડુંગળીનો રસ તમારા માટે ફાયદાકારક બની શકે છે. જોકે એ વાતનું ધ્યાન રાખવું કે ડોક્ટર અથવા ડાયટિશિયન ની સલાહ પ્રમાણે જ આદુ અને ડુંગળીના રસનું સેવન કરવું. ડુંગળી અને આદુ નો રસ પીવાથી શરીરમાં લોહીની ઉણપ દૂર થઈ શકે છે. તેના સિવાય આદુ શરીરમાં સારી રીતે બ્લડ સર્ક્યુલેશન કરવામાં અસરકારક છે. કાચી ડુંગળી નો રસ એનિમિયાની તકલીફ દૂર કરવામાં સહાયકારી છે.

આદુ અને ડુંગળીનો રસ સ્વાસ્થ્ય માટે ઘણો લાભદાયી છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે આદુ અને ડુંગળીના રસનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
ઘી સાથે કરો આ વસ્તુનું સેવન, અનેક રોગ સહીત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દૂર.

ઘી સાથે કરો આ વસ્તુનું સેવન, અનેક રોગ સહીત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દૂર.

દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, નહિ થાય શરીરમાં થકાવટ અને કમજોરી.

દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, નહિ થાય શરીરમાં થકાવટ અને કમજોરી.

સવારે વાસી મોં એ ચાવી જાવ આ પાંચ પાન ડાયાબિટીસ જેવા રોગોને કાયમ માટે કરી દેશે દૂર.

સવારે વાસી મોં એ ચાવી જાવ આ પાંચ પાન ડાયાબિટીસ જેવા રોગોને કાયમ માટે કરી દેશે દૂર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

નોનવેજ કરતા 100 ગણા શક્તિશાળી છે આ ચમત્કારિક દાણા, જાણો ઉપયોગ કરવાની રીત અને અઢળક ફાયદા વિશે.

નોનવેજ કરતા 100 ગણા શક્તિશાળી છે આ ચમત્કારિક દાણા, જાણો ઉપયોગ કરવાની રીત અને અઢળક ફાયદા વિશે.

January 9, 2023
કરો ફક્ત 1 ચપટી આ મસાલાનું સેવન, શરીરને ગરમ રાખી બચાવશે શરદી-ઉધરસ, ગેસ, કબજિયાત સહીત અનેક વાયરલ બીમારીઓથી…

કરો ફક્ત 1 ચપટી આ મસાલાનું સેવન, શરીરને ગરમ રાખી બચાવશે શરદી-ઉધરસ, ગેસ, કબજિયાત સહીત અનેક વાયરલ બીમારીઓથી…

January 13, 2023
આજીવન ગંભીર બીમારીઓથી દુર રહેવા માટે કરો આનું સેવન, લોહીની સાફ કરી બચાવશે, વજન, પાચન અને ડાયાબીટીસ સહીત અનેક ગંભીર બીમારીઓથી. જાણો ઉપયોગની રીત.

આજીવન ગંભીર બીમારીઓથી દુર રહેવા માટે કરો આનું સેવન, લોહીની સાફ કરી બચાવશે, વજન, પાચન અને ડાયાબીટીસ સહીત અનેક ગંભીર બીમારીઓથી. જાણો ઉપયોગની રીત.

August 15, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In