Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

90 ટકા લોકો નથી જાણતા આ હલવો ખાવાના ફાયદા, શરીરમાં ક્યારેય નહિ આવે આવી ગંભીર બીમારીઓ અને સમસ્યાઓ.

Ayurvedikupay by Ayurvedikupay
February 17, 2022
0
90 ટકા લોકો નથી જાણતા આ હલવો ખાવાના ફાયદા, શરીરમાં ક્યારેય નહિ આવે આવી ગંભીર બીમારીઓ અને સમસ્યાઓ.
3k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા દેશમાં અનેક પ્રકારના હલવા બને છે. હલવા અત્યંત સ્વાદિષ્ટ હોય છે. સ્વાસ્થ્ય માટે પણ અતિ ગુણકારી હોય છે. શરીરને ફિટ અને તંદુરસ્ત રાખવા માટે સંતુલિત અને પૌષ્ટિક ખાનપાન પણ જરૂરી હોય છે. નિયમિત રૂપે સંતુલિત અને પૌષ્ટિક ભોજન કરવાથી શરીરને પર્યાપ્ત પોષણ તો મળે જ છે સાથે બીમારીઓ પણ દૂર રહે છે. આજે આપણે બદામ ના હલવા વિશે જાણીશું. બદામને દરેક ડ્રાયફ્રુટ્સનો રાજા કહેવામાં આવે છે. બદામ સુપરફૂડ ની શ્રેણીમાં આવે છે. સુપર ફૂડ એટલે બધાં જ પોષકતત્વો સારી એવી માત્રામાં હોય. બદામનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી છે. બદામ ના સેવનથી શરીરની કેટલાય પ્રકારની ગંભીર સમસ્યાઓ ના ખતરા ને દૂર કરી શકાય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

બદામનો હલવો ખાવાના અનેક ફાયદા છે. આ હલવો ખૂબ જ સ્વાદિષ્ટ અને પચવામાં હલકો હોય છે. બદામનો હલવો કોઈ પણ પ્રકારની સર્જરી પછી, બીમારીમાં કે કમજોર લોકોને ખવડાવવાથી તેમની રિકવરી જલ્દી આવે છે. બદામમાં હાજર પોષક તત્વો આ હલવાને વધુ પૌષ્ટિક બનાવવાનું કામ કરે છે. આવો જાણીએ બદામ નો હલવો બનાવવાની રીત અને ફાયદા.

બદામનો હલવો ખાવાના ફાયદા:- બદામનો હલવો શરીર માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામનો હલવો ખાવાથી રોગપ્રતિકારક ક્ષમતા વધે છે તથા શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર પણ નિયંત્રણમાં રહે છે. બદામમાં ફાઇબર મિનરલ પ્રોટીન વિટામિન ઈ, ઝીંક, કેલ્શિયમ વગેરે પોષક તત્વો પ્રચુર માત્રામાં ઉપલબ્ધ હોય છે. જે શરીર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. સારા સ્વાસ્થ્ય માટે બદામનું સેવન ખૂબ જ ઉપયોગી માનવામાં આવે  છે. નિયમિત રૂપે આ હલવાનું સેવન કરવાથી હૃદયનો હુમલો અને સ્ટ્રોકનું જોખમ ઓછું રહે છે. આના સેવનથી શરીરમાં બ્લડ શુગરનું સ્તર અને ફેટ બંને સંતુલનમાં રહે છે. બદામને પલાળીને ખાવાથી આમાં મેગ્નેશિયમ ની માત્રા વધી જાય છે જે ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. બદામનો હલવો ખાવાના ફાયદા નીચે પ્રમાણે છે.

1. વજન ઓછું કરવામાં ફાયદાકારી:- બદામનો હલવો વજન ઓછું કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે. બદામનો હલવો ખાવાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી અને આમાં હાજર ફાઇબર તમારા પેટને ભરેલું રાખે છે. વજન ઓછું કરવા માટે બદામનો હલવો બનાવતા સમયે એ વાતનું ધ્યાન રાખવું કે આમાં ખાંડની માત્રા વધુ ન હોય. બદામમાં કેલરીની માત્રા ઓછી હોય છે અને આમાં શરીર માટે જરૂરી સારી ફેટ, ફાઇબર અને પ્રોટીન વગેરે ઉપલબ્ધ હોય છે.

2. પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક:- બદામનો હલવો પાચનતંત્ર માટે ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. આ હલવા મા ઘી પણ મેળવવામાં આવે છે અને ઘી પણ પાચનતંત્ર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. તેના સિવાય આમાં ફાઇબર અને પ્રોબાયોટીક્સ પાચન તંત્રને સુધારવાનું કામ કરે છે.

3. મગજના સ્વાસ્થ્ય માટે ફાયદાકારી:- બદામનો હલવો મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારી માનવામાં આવે છે આ હલવો કેટલાય પ્રકારની સમસ્યાઓના જોખમને દૂર કરવાનું કામ કરે છે.આમાં હાજર રિબોફ્લેવિન અને એલ – કાર્ટિન મગજના ચેતતંતુઓને ઝડપી આદેશ આપવા  માટે તેનો સુધારો કરે છે.

4. ત્વચા માટે ફાયદાકારી:- બદામનું સેવન ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે બદામમાં વિટામિન ઈ ઉપલબ્ધ હોય છે જે વાળ અને ત્વચા માટે ખૂબ જ ઉપયોગી હોય છે. આના નિયમિત સેવનથી તમારી ત્વચા માં ચમકદાર અને નિખાર આવી જાય છે.

5. કોલેસ્ટ્રોલ અને મેટાબોલિઝ્મને સંતુલિત રાખવામાં ઉપયોગી:- બદામના સેવનથી ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઓછું થાય છે અને સારા કોલેસ્ટ્રોલનું સ્તર જળવાઈ રહે છે. આનું સેવન કરવાથી મેટાબોલિઝમ ઝડપી બને છે અને શરીરમાં હાજર અને અનહેલ્ધી ફેટ ઓછી કરે છે. બદામમાં પ્રોટીન અને ફાયબરની માત્રા પર્યાપ્ત હોય છે જે પાચનને પણ તંદુરસ્ત રાખવાનું કામ કરે છે.

હલવો બનાવવાની જરૂરી સામગ્રી:- 250 ગ્રામ બદામ, 200 ગ્રામ દેશી ઘી, ખાંડ જરૂર પ્રમાણે.

હલવો બનાવવાની રીત:- સૌ પ્રથમ બદામને પાણીમાં હળવી ઉકાળી લો. ત્યારબાદ બધી બદામને સરસ રીતે છીણી લો, હવે આની કકરી પેસ્ટ તૈયાર કરી લો. હવે એક કડાઈમાં દેશી ઘી નાખો અને થોડું ગરમ કરો. ત્યારબાદ આમાં બદામની પેસ્ટ નાખો. ધીમી આંચ પર તેને હલાવતા રહો. તમારી જરૂરત પ્રમાણે તેમાં ખાંડ નાખો. ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી હલાવો ત્યારબાદ તેને ઉતારી લો. તેને ગાર્નિશ કરવા માટે બદામ ના ટુકડા અને અન્ય ડ્રાયફ્રૂટ્સ પણ નાખી શકો છો.

આ પ્રમાણે તમે તમારા શરીર માટે ફાયદાકારક અને પૌષ્ટિક બદામનો હલવો તૈયાર કરી શકો છો. બદામ ના હલવા માં વધુ પડતી ખાંડ નો ઉપયોગ ન કરવો. ડાયાબિટીસના દર્દીઓએ અનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી જોઈએ.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
પ્રેગ્નેન્સી દરમિયાન આ ફળ ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો કેટલી માત્રામાં કરવું સેવન.

પ્રેગ્નેન્સી દરમિયાન આ ફળ ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો કેટલી માત્રામાં કરવું સેવન.

મોંઘી દવા કે ઓપરેશન વગર જ ઘર બેઠા કરો બવાસીરનો ઈલાજ. માત્ર 1 મિનીટ દબાવો શરીરના આ પોઈન્ટ.

મોંઘી દવા કે ઓપરેશન વગર જ ઘર બેઠા કરો બવાસીરનો ઈલાજ. માત્ર 1 મિનીટ દબાવો શરીરના આ પોઈન્ટ.

માસિકધર્મમાં થતી પીડાથી રાહત મેળવવા અજમાવો આ મફત ઘરેલું ઉપાય. જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત.

માસિકધર્મમાં થતી પીડાથી રાહત મેળવવા અજમાવો આ મફત ઘરેલું ઉપાય. જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દવા કરતા પણ ખૂબ ફાયદાકારક છે આ તેલ, વાળ અને ત્વચાના સહીત અનેક સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ..જાણો ઉપયોગની રીત અને ફાયદા

દવા કરતા પણ ખૂબ ફાયદાકારક છે આ તેલ, વાળ અને ત્વચાના સહીત અનેક સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ..જાણો ઉપયોગની રીત અને ફાયદા

March 31, 2022
ફક્ત એક ચમચી આનું સેવન પુરુષોને શારીરિક નબળાયથી અપાવી દેશે કાયમી છુટકારો.

ફક્ત એક ચમચી આનું સેવન પુરુષોને શારીરિક નબળાયથી અપાવી દેશે કાયમી છુટકારો.

February 20, 2022
રોજ રાત્રે ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદા.. ફાયદા જાણીને તમે પણ ફટાફટ ચાલવાનું શરુ કરી દેશો.

રોજ રાત્રે ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદા.. ફાયદા જાણીને તમે પણ ફટાફટ ચાલવાનું શરુ કરી દેશો.

October 11, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In