Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

કરો આ એક પ્રયોગ જૂનામાં જૂની કબજિયાતથી મળી જશે કાયમી છુટકારો.

Ayurvedikupay by Ayurvedikupay
January 27, 2022
0
કરો આ એક પ્રયોગ જૂનામાં જૂની કબજિયાતથી મળી જશે કાયમી છુટકારો.
2.9k
VIEWS
Share on FacebookShare on Twitter

અનહેલ્ધી ડાયટ, અનએક્ટિવ લાઈફસ્ટાઇલ અને વધતો તણાવ કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આમાંથી એક કબજિયાત છે. કબજિયાત થવા થી મળ ત્યાગ કરવામાં પરેશાની થાય છે. કબજિયાતના કારણે વ્યક્તિને વિવિધ પ્રકારની બીમારીઓ થવા લાગે છે, એટલા માટે આનું સમય પર ઈલાજ કરવુ જરૂરી છે. કેટલાક લોકો કબજિયાત દૂર કરવા માટે દવાઓનો સહારો લે છે, તો કેટલાક લોકો કુદરતી રૂપે આ સમસ્યાને ઠીક કરવા ઈચ્છે છે. કબજિયાતની સમસ્યાને દૂર કરવા માટે સૂચિ મુદ્રા શ્રેષ્ઠ ઉપાય છે. આને તમે સરળતાથી ઘરે જ કરી શકો છો. સુચી મુદ્રા શું છે તે જાણવા માટે આ લેખ વાંચતા રહો.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

સૂચિ મુદ્રા ના ફાયદા:-સૂચિ મુદ્રા કબજિયાત, ગેસ અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરવાની સૌથી સરળ રીત છે. આ પેટને સારી રીતે સાફ કરવામાં મદદ કરે છે. સૂચિ મુદ્રા કરવાથી તમને શારીરિક અને માનસિક શાંતિ મળશે.

સૂચિ મુદ્રા શું છે?:- સૂચિ મુદ્રા એક હસ્ત મુદ્રા છે. આ સંસ્કૃત શબ્દ શુચિ થી લેવામાં આવ્યો છે. શુચિ નો મતલબ પવિત્રતા કે શુદ્ધતા થાય છે. આ મુદ્રા હાથની આંગળીઓની એક વિશેષ સ્થિતિ હોય છે, જેમાં પાંચ તત્વોનું સંતુલન હોય છે. સૂચિ મુદ્રા કરવાથી શારીરિક અને માનસિક બંને તરફથી લાભ મળે છે.

સૂચિ મુદ્રા કેવી રીતે કરવી?:- કબજિયાતની સમસ્યાથી રાહત મેળવવા માટે તમે નિયમિત રૂપે સૂચિ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. થોડા સમયમાં જ તમને કબજીયાતથી રાહત મળશે.

સૂચિ મુદ્રા કરવા માટે તમે સૌથી પહેલા કોઈ શાંત હવાદાર અને ખુલ્લી જગ્યામાં પદ્માસનમાં બેસી જાઓ. પોતાની બન્ને આંખો બંધ કરી લો, તમારી બંને મુઠ્ઠીઓ વાળી લો. બન્ને મુઠ્ઠી ઓ ને પોતાની છાતી પર મૂકો. ડાબા હાથ ને છાતી પર જ ટેકવીને રાખો. -ત્યારબાદ લાંબો અને ઊંડો શ્વાસ લેતા  હાથને સામેની તરફ લાવો. હવે તમારી તર્જની એટલે કે પહેલી આંગળીને ઉપરની તરફ ઉઠાવી લો. આ દરમિયાન તમારા અંગૂઠાથી અનામિકા આંગળી પર દબાવ પડવો જોઇએ. તમે આ મુદ્રા ની અવસ્થામાં પાંચથી દસ મિનિટ સુધી રહી શકો છો. ત્યારબાદ જમણા હાથ ને છાતી પર રાખીને ડાબા હાથથી આ જ પ્રક્રિયા દોહરાઓ. તમે આ મુદ્રાને બંને હાથથી દસથી બાર વખત દોહરાવી શકો છો. જો તમને લાંબા સમયથી કબજિયાત હોય તો તમે આનો સમય  વધારી શકો છો. દરરોજ સૂચિ મુદ્રાનો અભ્યાસ કરવાથી કબજીયાત મા ઘણો આરામ મળશે.

સૂચિ મુદ્રા ના ફાયદા:-

  • સૂચિ મુદ્રા જૂનામાં જૂના કબજિયાતને દૂર કરવામાં ફાયદાકારક માનવામાં આવે છે.
  • આંતરડાને ડિટોક્સ કે સાફ કરવા માટે સૂચિ મુદ્રા કરવામાં આવે છે.
  • શરીરમાંથી કચરો કાઢવા માટે સૂચિ મુદ્રાનો દરરોજ અભ્યાસ કરો.
  • માઈગ્રેન, છાતીમાં દુખાવો કે બળતરા દૂર કરવા માટે પણ સૂચિ મુદ્રા લાભકારી છે.
  • સૂચિ મુદ્રા પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવામાં પણ ઉપયોગી છે.
  • ગેસ અપચો અને કબજિયાત માટે સૂચિ મુદ્રા  ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે.
  • સૂચિ મુદ્રા તણાવ,ચિંતા દૂર કરવા મગજ ને તરોતાજા રાખે છે.

સૂચિ મુદ્રા કરતી વખતે રાખવા જેવી સાવધાનીઓ:- સૂચિ મુદ્રા શરીરના અસંતુલિત તત્વોને સંતુલિત કરવામાં મદદ કરે છે. પરંતુ સૂચિ મુદ્રા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવું. આ મુદ્રા કરતી વખતે કોઈ પ્રકારની પરેશાની હોય તો અભ્યાસ બંધ કરી દેવો. શરૂઆતમાં યોગ શિક્ષક કે કોઈ ગુરુની દેખરેખ હેઠળ જ આ મુદ્રાનો અભ્યાસ કરવો. હાથમાં વાગ્યું હોય કે દુખાવો થતો હોય તો સૂચિ મુદ્રા ન કરવી.

જો તમને કબજિયાત રહેતી હોય તો સૂચિ મુદ્રાનો અભ્યાસ કરી શકો છો. તેનાથી જૂનામાં જૂનો કબજિયાત તો ઠીક થઈ શકે છે. સૂચિ મુદ્રા કરવાથી પેટ અને પાચન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે. સારું સ્વાસ્થ્ય અને બીમારીઓથી મુક્ત રહેવા માટે દિવસમાં દસ મિનિટ સુધી સૂચિ મુદ્રાનો અભ્યાસ જરૂર કરવો.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
જાણો આ શક્તિશાળી વસ્તુનું સેવન કરવાના ફાયદાઓ.

જાણો આ શક્તિશાળી વસ્તુનું સેવન કરવાના ફાયદાઓ.

તમારા બાળકને ફરજીયાત દૂધમાં કરાવો આ વસ્તુનું સેવન, ઈમ્યુનીટી મજબુત કરી બચાવશે તાવ, શરદી અને કબજિયાત જેવી અનેક બીમારીઓથી…

તમારા બાળકને ફરજીયાત દૂધમાં કરાવો આ વસ્તુનું સેવન, ઈમ્યુનીટી મજબુત કરી બચાવશે તાવ, શરદી અને કબજિયાત જેવી અનેક બીમારીઓથી...

મોટાભાગના લોકો નથી જાણતા આ સોપારીના ઔષધીય ગુણો.જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

મોટાભાગના લોકો નથી જાણતા આ સોપારીના ઔષધીય ગુણો.જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળા માં રાખો આ ખાન પાન પર સંતુલન અને મેળવો ઘણી બધી બીમારીઓનું કારણ એવા, વાત, પિત્ત અને કફ જેવા દોષોથી કાયમી છુટકારો.

ઉનાળા માં રાખો આ ખાન પાન પર સંતુલન અને મેળવો ઘણી બધી બીમારીઓનું કારણ એવા, વાત, પિત્ત અને કફ જેવા દોષોથી કાયમી છુટકારો.

May 1, 2022
વજન ઘટાડવાથી લઈ ને કબજિયાત જેવી અનેક સમસ્યા નો સફાયો કરે છે આ શાક..જાણો ખાવાની રીત અને અદ્ભુત ફાયદા.

વજન ઘટાડવાથી લઈ ને કબજિયાત જેવી અનેક સમસ્યા નો સફાયો કરે છે આ શાક..જાણો ખાવાની રીત અને અદ્ભુત ફાયદા.

March 23, 2022
આ છે આંતરડાની ગંદકીને સાફ કરવાનો અકસીર ઈલાજ…જિંદગીમાં નહિ થાય, ગેસ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ…

આ છે આંતરડાની ગંદકીને સાફ કરવાનો અકસીર ઈલાજ…જિંદગીમાં નહિ થાય, ગેસ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ…

April 11, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In