Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

ફક્ત 1 મુઠ્ઠી સવારે ખાલી પેટ ખાઈ લ્યો, લોહીની કમી, વજન, કમજોરી દુર કરી હાડકા કરી દેશે મજબુત… શરીરની અડધી બીમારીઓ રહેશે આજીવન દુર…

Ayurvedikupay by Ayurvedikupay
November 22, 2022
0
ફક્ત 1 મુઠ્ઠી સવારે ખાલી પેટ ખાઈ લ્યો, લોહીની કમી, વજન, કમજોરી દુર કરી હાડકા કરી દેશે મજબુત… શરીરની અડધી બીમારીઓ રહેશે આજીવન દુર…
1.5k
VIEWS
Share on FacebookShare on Twitter

કઠોળ આપણા શરીર માટે અનેક રીતે ફાયદાકારક છે, તેમાંય અંકુરિત કઠોળ શરીરને બે ઘણો ફાયદો કરે છે. આવા જ ફણગાવેલા કઠોળમાં એક ચણા છે,જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા માનવામાં આવે છે. ચણા માં એટલા પોષક તત્વો હોય છે કે નિયમિત રૂપે જો તમારા ડાયટમાં સામેલ કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓ દૂર કરી શકાય છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

સ્વાસ્થ્યના હિસાબથી કાળા ચણા ફાયદાકારક છે. આમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન હોય છે. તેના સિવાય કાર્બોહાઈડ્રેડ, કેલ્શિયમ, આયર્ન, વિટામિન વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. ચણાને ફણગાવીને ખાવાથી તેના ગુણો અનેક ઘણા વધી જાય છે. લોહીની કમી દૂર કરવા સિવાય ચણા તમારો થાક દૂર કરે છે અને મગજને તેજ પણ બનાવે છે, એટલું જ નહીં નિયમિત રૂપે ચણા ખાવાથી તમારું પાચનતંત્ર તંદુરસ્ત રહે છે. તો ચાલો વિસ્તારપૂર્વક જાણીએ ફણગાવેલા ચણા ના સ્વાસ્થ્યને થતાં ફાયદા.

1)કમજોરી દૂર કરે:- જો તમારું શરીર કમજોર હોય કે તમને શરીરમાં દર વખતે થાકનો અહેસાસ થતો હોય તો તમારે નિયમિત રૂપે ફણગાવેલા ચણા જરૂરથી ખાવા જોઈએ. આ એનર્જીનો શ્રેષ્ઠ સોર્સ છે. ચણા ખાવાથી તમારી કમજોરી ઝડપથી દૂર થાય છે.

2) લોહીની કમી દૂર કરે:- નિયમિત રૂપે ચણા ખાઈને તમે શરીરમાં લોહીની કમી ઝડપથી દૂર કરી શકો છો.એનીમિયાના દર્દીઓ માટે પલાળેલા ચણા રામબાણ ઈલાજ છે. શરીરમાં લોહીની કમી દૂર થવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી દરેક સમસ્યાઓ પણ નિયંત્રિત કરી શકાય છે.

3) પાચનતંત્ર માટે સારા:- જે લોકોને પાચન થી જોડાયેલી તમામ સમસ્યાઓ છે તેમના માટે પણ આ કાળા ફણગાવેલા ચણા અત્યંત ફાયદાકારક છે. તેના સિવાય આ ચણા કબજીયાતની સમસ્યાને દૂર કરે છે.

4) હાડકાંની મજબૂતી માટે:- જે લોકોનાં હાડકા કમજોર છે કે હાડકા સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા છે તેઓ આ કાળા ચણાનું સેવન કરી શકે છે. કેલ્શિયમ આયર્ન કાર્બોહાઈડ્રેટ અને વિટામીનથી યુક્ત હોવાના કારણે ચણા હાડકા માટે ખૂબ જ સારા ગણાય છે.

5) વજન નિયંત્રિત કરે:- પ્રોટીન અને ફાઇબરનો શ્રેષ્ઠ સોર્સ હોવાના કારણે કાળા ચણા વજન ઘટાડવા વાળા લોકો માટે પણ ફાયદાકારક છે. વેઈટ લોસ કરવા વાળા લોકો આને પોતાના ડાયટમાં સામેલ કરે તો તેમને ઘણી મદદ મળી શકે છે.

કેવી રીતે કરવું ચણાનું સેવન:- ચણાને સવારથી રાત સુધી પાણીમાં પલાળીને રાખો. રાત્રે તેમાંથી પાણી કાઢી ને ચણાને એક કાપડમાં બાંધી દો. જો તમે ઈચ્છો તો ચણાને સ્પ્રાઉટ મેકર ની મદદ લઈને અંકુરિત કરી શકો છો. દરરોજ લગભગ એક મુઠ્ઠી ફણગાવેલા ચણા ને સવારે ખાલી પેટે ખાઓ. ચણા ખાધા બાદ લગભગ એક કલાક સુધી કોઈ જ વસ્તુ ખાવી નહીં.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
ચોમાસામાં બીમાર ન પડવું હોય તો રોજ કરો આનું સેવન, ઇમ્યુનિટી વધારી બચાવશે વાયરસ અને બેક્ટેરિયાની ગંભીર બીમારીઓથી. ખાવાના ફાયદા જાણી ચોંકી જશો.

ચોમાસામાં બીમાર ન પડવું હોય તો રોજ કરો આનું સેવન, ઇમ્યુનિટી વધારી બચાવશે વાયરસ અને બેક્ટેરિયાની ગંભીર બીમારીઓથી. ખાવાના ફાયદા જાણી ચોંકી જશો.

સાંધાના દુખાવામાં ઝડપથી રાહત મેળવવા માટે અપનાવો આ સરળ ઘરેલું ઉપચાર, ઘુંટણ અને કમરના દુખાવાથી મળશે કાયમી છુટકારો.

સાંધાના દુખાવામાં ઝડપથી રાહત મેળવવા માટે અપનાવો આ સરળ ઘરેલું ઉપચાર, ઘુંટણ અને કમરના દુખાવાથી મળશે કાયમી છુટકારો.

કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન હૃદયની તમામ સમસ્યા રહેશે દુર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી, હૃદયને રાખશે આજીવન સ્વસ્થ…

કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન હૃદયની તમામ સમસ્યા રહેશે દુર, બ્લડપ્રેશર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી, હૃદયને રાખશે આજીવન સ્વસ્થ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ શક્તિ શાળી દાળ ખાવાથી ઘાતાકમાં ઘાતક બીમારી થઇ જશે દૂર.

આ શક્તિ શાળી દાળ ખાવાથી ઘાતાકમાં ઘાતક બીમારી થઇ જશે દૂર.

March 3, 2023
શિયાળામાં વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુનું સેવન, જામેલ મળને છૂટો કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

શિયાળામાં વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુનું સેવન, જામેલ મળને છૂટો કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

December 5, 2023
અપનાવો આ ઘરેલું ઉપચાર…વગર દવાએ મળશે શરદી, ઉધરસ, બંધ નાક અને ગળાની ખરાશથી ઈન્સ્ટન છુટકારો…

અપનાવો આ ઘરેલું ઉપચાર…વગર દવાએ મળશે શરદી, ઉધરસ, બંધ નાક અને ગળાની ખરાશથી ઈન્સ્ટન છુટકારો…

January 26, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In