Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

ગરમ પાણી સાથે કરો માત્ર એક ચપટી આ વસ્તુનું સેવન, સાંધા અને માંસપેશીઓના દુખાવા સહીત અનેક રોગોથી કરી દેશે મિનિટોમાં જ મુક્ત.

Ayurvedikupay by Ayurvedikupay
December 21, 2022
0
ગરમ પાણી સાથે કરો માત્ર એક ચપટી આ વસ્તુનું સેવન, સાંધા અને માંસપેશીઓના દુખાવા સહીત અનેક રોગોથી કરી દેશે મિનિટોમાં જ મુક્ત.
14.9k
VIEWS
Share on FacebookShare on Twitter
આજની જીવનશૈલી, ખાણીપીણી અને બદલાતું હવામાન આપણા સ્વાસ્થ્ય પર ઘણી અસર કરે છે. અને શરીરમાં કઈક ને કઈક સમસ્યાઓ ઊભી થાય છે. શરીરમાં કંઈ પણ સમસ્યા ઊભી થાય ત્યારે આપણે તેને દૂર કરવા પ્રયત્નો કરતા હોઈએ છીએ. આપણા ઘરમાં જ એવી કેટલીક વસ્તુઓ હોય છે જેના ફાયદા વિશે આપણે જાણતા હોતા નથી. એવું જ એક સિંધવ મીઠું છે. મીઠાનું સેવન તો આપણે બધા લોકો કરીએ છીએ.

મીઠું શરીરમાં મિનરલ્સના સંતુલન માટે અત્યંત જરૂરી છે તેના સિવાય મીઠા વગરનું ખાવાનું ફીકું લાગે છે. જોકે એ વાત પણ સાચી છે કે મીઠાનું વધુ પડતું સેવન કરવાથી આપણા સ્વાસ્થ્યને નુકસાન પહોંચે છે. પરંતુ શું તમે જાણો છો સિંધવ મીઠા ને ખાવાથી કેટલાય પ્રકારની સમસ્યાઓને દૂર કરી શકાય છે. આનો ઘરેલું ઉપચારના રૂપમાં ઉપયોગ કરવાથી અનેક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

આયુર્વેદિક ડોક્ટર દરેક મીઠામાં સિંધવ મીઠાને સૌથી શ્રેષ્ઠ માને છે. બીજા મીઠા ની સરખામણીએ આ મીઠું પિત્ત નથી વધારતું અને જો એને સાચી રીતે પ્રયોગ કરવામાં આવે તો ત્રીદોષોને સંતુલિત કરવામાં મદદ કરે છે. અને અનેક સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. આજે અમે આ લેખના માધ્યમથી તમને જણાવીશું કે સિંધવ મીઠાનો ઉપયોગ કેવી રીતે કરી શકાય.

સિંધવ મીઠાના ઉપયોગથી આ 5 પ્રકારની સમસ્યાઓથી રાહત મેળવી શકાય છે.

1. સાંધા જકડાઈ જવા:- સિંધવ મીઠું જકડાઇ ગયેલા સાંધા અને તેમાં રહેલા દુખાવાને દૂર કરવામાં મદદ કરે છે. અને તેના મુવમેન્ટ માં સુધારો કરે છે. તેના માટે તમારે માત્ર તલના તેલમાં એક ચપટી સિંધવ-મીઠું મેળવવાનું છે. ત્યારબાદ તેને ગરમ કરી લેવાનું અને તમારા સાંધામાં હળવા હાથથી માલિશ કરવાની છે.

 2. છાતીમાં કફ:- કફની સમસ્યાથી રાહત મેળવવા માટે સિંધવ મીઠું ખૂબ જ ફાયદાકારક છે. તમે સિંધવ મીઠું નો ઉપયોગ કરીને છાતીમાં જમા થયેલા કફથી રાહત મેળવી શકો છો. તેના માટે નીલગીરીના તેલમાં ગરમ તલનું તેલ મેળવો અને તેનાથી છાતી પર માલિશ કરો. ત્યારબાદ એક કડાઈમાં એક કપ સિંધવ મીઠું નાખો અને તેને પાંચ મિનિટ સુધી ગરમ કરો. હવે આ ગરમ મીઠાને કોઈ કપડામાં નાખીને તેની પોટલી વાળી દો. હવે તેના વડે ધીમે ધીમે છાતી પર શેક કરો.

3. માસપેશીઓમાં કળતર:- મોટાભાગના લોકો ડિહાઇડ્રેશન કે પોષણની ઉણપ ના કારણે માસપેશીઓમાં કળતર નો અનુભવ કરે છે. આનાથી રાહત મેળવવા માટે એક ગ્લાસ ગરમ પાણીમાં એક ચપટી સિંધવ-મીઠું મેળવો અને આને ધીમે ધીમે પીવો. સિંધવ મીઠું માં અનેક મિનરલ્સ હોય છે જે શરીરમાં ચેતાઓના કાર્યો માટે જરૂરી હોય છે. તેથી આને પીવાથી માંસપેશિઓમાં કળતર ની સમસ્યા દૂર થઈ શકે છે.

4. ગળામાં દુખાવો અને ખરાશ:- સિંધવ મીઠું ગળાનો દુખાવો અને ખરાશ થી રાહત પ્રદાન કરે છે. સાથે જ કાકડામાં સોજો આવ્યો હોય તો તેને દૂર કરવામાં પણ મદદ કરે છે. નવશેકા પાણીમાં ચપટી સિંધવ-મીઠું મેળવીને કોગળા કરવાથી ગળાનો દુખાવો અને ખરાશ થી જલ્દી રાહત મળે છે.

5. કમજોર પાચન અગ્નિ:- સારા પાચન માટે તમારી જઠરાગ્નિને મજબૂત હોવી જરૂરી છે કારણ કે તમે જો કઈ પણ ખાવ છો તો તેને પચવા માટે પર્યાપ્ત પાચન અગ્નિની જરૂરિયાત હોય છે. જ્યારે પાચન અગ્નિ ઓછી થઈ જાય છે તો તેનાથી ભોજન સારી રીતે પચી નથી શકતું અને પેટ સંબંધી સમસ્યાઓ થવા લાગે છે. જઠરાગ્નિની ને બુસ્ટ કરવા માટે સિંધવ-મીઠું અત્યંત ફાયદાકારક છે. અડધી ચમચી લીંબુના રસ સાથે એક ચપટી સિંધવ-મીઠું સેવન કરો.

આ પ્રમાણે આને ભોજન ના 30 મિનિટ પહેલા લેવાથી ભૂખ વધશે અને પાચનશક્તિ પણ મજબૂત થશે. આ સમસ્યાઓથી છુટકારો મેળવવા માટે સિંધવ મીઠું અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. પરંતુ જો તમે કોઇ અન્ય ગંભીર બિમારીથી ગ્રસ્ત હોવ તો આનુ સેવન કરતાં પહેલાં ડૉક્ટરનો સંપર્ક અવશ્ય કરવો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
આ ઔષધીને કહેવાય છે ધરતી ની સંજીવની, 10 થી વધુ રોગો માટે છે અમૃત સમાન. જાણો ઉપયોગની રીત અને અન્ય ફાયદા.

આ ઔષધીને કહેવાય છે ધરતી ની સંજીવની, 10 થી વધુ રોગો માટે છે અમૃત સમાન. જાણો ઉપયોગની રીત અને અન્ય ફાયદા.

મહિલાઓના વર્ષો જુના પીઠ અને કમરના દુખાવા ચપટીમાં જ થશે ગાયબ..બસ કરો આ એક ઉપાય.

મહિલાઓના વર્ષો જુના પીઠ અને કમરના દુખાવા ચપટીમાં જ થશે ગાયબ..બસ કરો આ એક ઉપાય.

કરો આ એક વસ્તુનું સેવન, બવાસીર અને માથાના દુખાવા સહીત પુરુષોને થતી અનેક સમસ્યાનો રામબાણ ઈલાજ.

કરો આ એક વસ્તુનું સેવન, બવાસીર અને માથાના દુખાવા સહીત પુરુષોને થતી અનેક સમસ્યાનો રામબાણ ઈલાજ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જેટલું પણ ખાઈ લે નથી વધતું કોરિયન મહિલાઓનું વજન, તમે પણ અજમાવો ખાલી આ 1 ઘરેલુ ટ્રીક.

જેટલું પણ ખાઈ લે નથી વધતું કોરિયન મહિલાઓનું વજન, તમે પણ અજમાવો ખાલી આ 1 ઘરેલુ ટ્રીક.

October 26, 2023
આયુર્વેદ પ્રમાણે શિયાળામાં કરો આ વસ્તુનું સેવન, આખું વર્ષ રહેશો એકદમ સ્વસ્થ અને ફીટ…નહિ ખાવી પડે મોઘી દવાઓ…

આયુર્વેદ પ્રમાણે શિયાળામાં કરો આ વસ્તુનું સેવન, આખું વર્ષ રહેશો એકદમ સ્વસ્થ અને ફીટ…નહિ ખાવી પડે મોઘી દવાઓ…

February 3, 2023
શિયાળામાં વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુનું સેવન, જામેલ મળને છૂટો કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

શિયાળામાં વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુનું સેવન, જામેલ મળને છૂટો કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

December 5, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In