Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home Uncategorized

શું તમારા બાળકને મોબાઈલની લત લાગી ગઈ છે.? તો અપનાવો આ બેસ્ટ ટિપ્સ, આ લતથી મળી જશે છૂટકારો. દરેક માતા-પીતાએ ખાસ વાંચવું

Ayurvedikupay by Ayurvedikupay
May 5, 2022
0
શું તમારા બાળકને મોબાઈલની લત લાગી ગઈ છે.? તો અપનાવો આ બેસ્ટ ટિપ્સ, આ લતથી મળી જશે છૂટકારો. દરેક માતા-પીતાએ ખાસ વાંચવું
28.6k
VIEWS
Share on FacebookShare on Twitter

આજના સમયમાં પાંચ મહિના ના બાળક થી લઈને 65 વર્ષના વયોવૃદ્ધ સુધી દરેકને મોબાઈલ નો ક્રેઝ વધી ગયો છે. તેમાંય ખાસ કરીને બાળકો મોબાઈલ માટે અત્યંત જીદ કરતા નજરે ચડે છે. તેનું મુખ્ય કારણ છે કોરોનાવાયરસ માં લાગેલું લોકડોઉન. કોરોના વાયરસ રોગચાળાએ ઘણા લોકોની જીવનશૈલીને મોટી અસર કરી છે, બાળકો પણ તેમાંથી એક છે. લોકડોઉન ની બાળકો ની દિનચર્યા પર અત્યંત ઘેરી અસર થઇ છે. જેનાથી બાળકોમાં સ્માર્ટ ફોન, કોમ્પ્યુટર અને ટીવીની લત સામાન્ય બની ગઈ છે.

RELATED POSTS

ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાણી છે વરદાન સમાન, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી પાચનતંત્ર કરી દેશે મજબુત. જાણો સેવનની રીત.

શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

દરેકની લાઈફ સ્ટાઈલ નોર્મલ થઇ ગયા બાદ પણ બાળકો પોતાનો વધુને વધુ સમયે મોબાઇલમાં જ વિતાવે છે. જેનાથી તેમની શારીરિક અને માનસિક ગ્રોથ પર પણ અસર પડે છે. બાળકોની આ આદત માતા-પિતા માટે મોટી સમસ્યા બની ગઈ છે. એવામાં જો તમે  ઈચ્છો તો કેટલીક સરળ ટિપ્સ ફોલો કરીને બાળકોની આ આદતને ચપટીમાં છોડાવી શકો છો. 

એક્સપર્ટના જણાવ્યા પ્રમાણે સ્ક્રીનની આગળ વધુ સમય વિતાવવાથી બાળકોની શારીરિક ગતિવિધિઓ જ સીમિત નથી થઈ  પરંતુ તેની માનસિક અસર પણ જોવાય છે. એવામાં કેટલાક બાળકો તણાવ, ચીડિયાપણું, ચીડીયા અને ગુસ્સાનો શિકાર બનવા લાગ્યા છે. જોકે જો માતા-પિતા ઇચ્છે તો કેટલીક ખાસ ટિપ્સ અપનાવીને બાળકોને સ્માર્ટફોન ની આદત સરળતાથી છોડાવી શકે છે.

1)બાહ્ય રમતને પ્રોત્સાહન:- બાળકોમાં શારીરિક ગતિવિધિઓમાં વધારો કરવા માટે તેમને બહારની રમતો રમવા માટે કહેવું. સાથે જ બાળકોને તેમના મિત્રો સાથે વધુ થી વધુ સમય આઉટડોર ગેમ્સ રમવાની સલાહ આપવી. તેનાથી બાળકો ફોન ને બિલકુલ યાદ નહીં કરે અને તેમની આ ફોન ની આદત ધીમે ધીમે છૂટી જશે. 

2)પ્રકૃતિ પ્રત્યે લગાવ કરાવો:- બાળકોનું ધ્યાન ફોન અને ટીવીની સ્ક્રીનથી ડાઇવર્ટ કરવા માટે તેમણે પ્રકૃતિ પ્રેમ કરવાનું શીખવવું. તેના માટે બાળકોને સમય-સમય પર વૃક્ષ અને છોડ, જાનવર અને પક્ષીઓથી જોડાયેલી કેટલીક રસપ્રદ હકીકત જણાવવી. સાથે જ બાળકોને આજુબાજુના બગીચા અને તળાવની પણ શેર કરાવવી.

3)પુસ્તકો પ્રત્યે પ્રેમ:- ઓનલાઈન ક્લાસ અને ઇન્ટરનેટ આ સમય દરમિયાન બાળકોને પુસ્તકો હાથમાં લેવાના લગભગ છોડી દીધા છે. એવામાં બાળકોને પુસ્તકો વાંચવાની માટે પ્રેરિત કરવા. તેના માટે તમે બાળકોને તેમની પસંદગી ની સ્ટોરી બુક અને કાર્ટૂન બુક પણ ગિફ્ટ કરી શકો છો.

4)ઘરકામમાં સહાયતા લેવી:- ઘરનું કામ કરતા સમયે બાળકોને પણ વધુ થી વધુ સમયે તમારી સાથે વ્યસ્ત રાખવાની કોશિશ કરવી. ઘરમાં કપડાં સૂકવવા, રૂમની સાફ-સફાઈ, કિચન ના નાના મોટા કામમાં બાળકોની મદદ લેવી. સાથે જ કામ કરતા સમયે બાળકો સાથે મસ્તી કરવાનું પણ ન ભૂલવું. જેનાથી બાળકો તમારા કામમાં મદદ તો કરશે જ સાથે ફોનથી પણ દૂર રહેશે 

5)ફોનમાં લગાવો લોક:- બાળકોને ફોન થી દુર રાખવા માટે તમે ફોન માં લોક પણ લગાવી શકો છો તેના માટે બાળકને ફોન રાખવાનો સમય અને કલાક નિર્ધારિત કરી લેવા અને તે સમય દરમિયાન જ ફોન નો લોક ખોલી ને આપવું.

(પ્રસ્તુત લેખમાં આપવામાં આવેલી જાણકારી સામાન્ય માન્યતા ઉપર આધારિત છે. આની પર અમલ કરતાં પહેલાં એક્સપર્ટ થી સંપર્ક અવશ્ય કરો.)

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાણી છે વરદાન સમાન, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી પાચનતંત્ર કરી દેશે મજબુત. જાણો સેવનની રીત.
આરોગ્ય

ડાયાબિટીસના દર્દીઓ માટે આ પાણી છે વરદાન સમાન, બ્લડ શુગર અને કોલેસ્ટ્રોલ કંટ્રોલ કરી પાચનતંત્ર કરી દેશે મજબુત. જાણો સેવનની રીત.

October 10, 2023
શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું  સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.
Uncategorized

શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

December 30, 2021
Next Post
આ છે વજન અને પેટની ચરબીને ઘટાડવા નો મફત અને 100% અકસીર ઈલાજ. આ રીતે તમે પણ ઘટાડી શકો છો તમારું વજન.

આ છે વજન અને પેટની ચરબીને ઘટાડવા નો મફત અને 100% અકસીર ઈલાજ. આ રીતે તમે પણ ઘટાડી શકો છો તમારું વજન.

મધમાખી કરડવા પર અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, સોજા અને દુખાવાને મીનીટોમાં જ કરી દેશે દૂર.

મધમાખી કરડવા પર અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, સોજા અને દુખાવાને મીનીટોમાં જ કરી દેશે દૂર.

આ સરળ ટીપ્સ ઓગાળી દેશે માખણની જેમ વજન અને ચરબી, 36 ની કમર થઈ જશે 30 ની, અજમાવો વજન ઘટાડવાનો કારગર કીમિયો.

આ સરળ ટીપ્સ ઓગાળી દેશે માખણની જેમ વજન અને ચરબી, 36 ની કમર થઈ જશે 30 ની, અજમાવો વજન ઘટાડવાનો કારગર કીમિયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

જમીન પર સુવાના ફાયદા જાણીને થઈ જશો હેરાન, જમીન પર સુવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણીલો અત્યારે જ આ માહિતી.

જમીન પર સુવાના ફાયદા જાણીને થઈ જશો હેરાન, જમીન પર સુવાથી થાય છે આટલા બધા ફાયદા, જાણીલો અત્યારે જ આ માહિતી.

March 1, 2023
કરો આ પીળી વસ્તુનું સેવન શરીર બની જશે એકદમ તાકાતવાન, લોહીની કમી, હાર્ટ ડીસીસ અને કેન્સર જેવી અનેક સમસ્યાઓ જડમૂળથી કરી દેશે દુર.

કરો આ પીળી વસ્તુનું સેવન શરીર બની જશે એકદમ તાકાતવાન, લોહીની કમી, હાર્ટ ડીસીસ અને કેન્સર જેવી અનેક સમસ્યાઓ જડમૂળથી કરી દેશે દુર.

April 17, 2023
આ પાંચ પ્રકારના તેલ સ્વાસ્થ્ય માટે છે વરદાનસમાન, ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરી 99% ઘટાડી દેશે હૃદય રોગનું જોખમ..

આ પાંચ પ્રકારના તેલ સ્વાસ્થ્ય માટે છે વરદાનસમાન, ખરાબ કોલેસ્ટ્રોલને દુર કરી 99% ઘટાડી દેશે હૃદય રોગનું જોખમ..

April 12, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In