Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

દરરોજ કરો આ ખાસ પાણીનું સેવન, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એકદમ કંટ્રોલમાં.

Ayurvedikupay by Ayurvedikupay
February 28, 2023
0
દરરોજ કરો આ ખાસ પાણીનું સેવન, ગમે એટલી બેકાબુ ડાયાબિટીસ આવી જશે એકદમ કંટ્રોલમાં.
27.4k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો શાકભાજી આપણા સ્વાસ્થ્ય માટે અતિ લાભકારક હોય છે. શાકભાજીના નજીવા ગુણો વિશે આપણને ખબર હોતી નથી. ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને આ ઋતુમાં લોકો એવી વસ્તુઓ ખાવાનું પસંદ કરે છે કે જેમાં પાણી ની ભરપૂર માત્રા હોય અને શરીર માટે જરૂરી પોષક તત્વો શામેલ હોય. ઉનાળાની ઋતુમાં મળતું શાક ભીંડામાં પણ એવા ગુણકારી તત્વો ઉપલબ્ધ હોય છે. પરંતુ શું તમે જાણો છો ભીંડાનું પાણી આપણા શરીર માટે અત્યંત ફાયદાકારક હોય છે. વિશેષજ્ઞોનું કહેવું છે કે ભીંડાનું પાણી શરીરમાં બ્લડ શુગરને મેનેજ કરે છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

શરીર માટે લાભદાયક ભીંડા:- શરીરને ફાયદો પહોંચાડતા પોષક તત્વો હોય છે. આમાં ફાઇબર, વિટામિન બી 6 અને ફોલેટ ની ભરપૂર માત્રા હોય છે. વિટામીન બી ડાયાબિટીક ન્યૂરોપેથી ને વધતા અટકાવે છે અને હોમોસિસ્ટાઈન ના લેવલને ઓછું કરે છે. જે શરીરમાં ડાયાબિટીસનું એક મુખ્ય કારણ માનવામાં આવે છે. સાથે જ ભીંડા ની અંદર પાણીમાં દ્રાવ્ય ફાઇબર ઉપલબ્ધ હોય છે જે શરીરમાં શુગરને સ્થિર રાખે છે.

બ્લડ શુગર કેવી રીતે રહે છે નિયંત્રિત?:- ભીંડામાં ન માત્ર ઓછી કેલેરી હોય છે પરંતુ આ પાણીમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર નો પણ ખૂબ સારો સ્ત્રોત છે. આ તત્વોના કારણે શરીરમાં ફાઇબર લાંબા સમય પછી તૂટે છે અને લોહીમાં શુગર અત્યંત ધીમી ગતિથી રિલીઝ થાય છે. આ જ કારણ છે કે ભીંડા શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે.

તેના સિવાય ભીંડામાં ગ્લાયસેમિક ઇન્ડેક્સ પણ ખૂબ ઓછું હોય છે અને એ વાત સાબિત થઈ ચૂકી છે કે ઓછા ગ્લાયસેમિક ઇન્ડેક્સ વાળી વસ્તુઓ આપણા બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખે છે. ડાયાબિટીસ એસોસીએશન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ભીંડાને ખુબ સારો વિકલ્પ માને છે.

કેવી રીતે તૈયાર કરવું ભીંડા નું પાણી?:- સ્વાસ્થ્ય વિશેષજ્ઞો કહે છે કે ભીંડા નું પાણી શરીરમાં બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખી શકે છે તેના માટે સૌથી પહેલા પાંચ છ ભીંડા લો અને તેને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ ચપ્પુની મદદ વડે ભીંડાને બે લાંબા ભાગમાં કાપી લો. એક જારમાં ભીંડાના કાપેલા ટૂકડાંને આખી રાત પાણીમાં પલાળીને રહેવા દો. અને બીજી સવારમાં તેને પાણીમાંથી નીચવીને બહાર કાઢી લો. બ્લડશુગરને નિયંત્રિત રાખવા માટે ભીંડાનું પાણી હવે તૈયાર છે. તેનું સવારમાં નરણા કોઠે સેવન કરો.

(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

કેરી ખાતા પહેલા ફરજીયાત કરો આ કામ, નહીંતર સ્વાસ્થ્યને થશે આ ગંભીર નુકશાન. મોટા ભાગના લોકો છે અજાણ. જાણો આ ખાસ માહિતી.

કેરી ખાતા પહેલા ફરજીયાત કરો આ કામ, નહીંતર સ્વાસ્થ્યને થશે આ ગંભીર નુકશાન. મોટા ભાગના લોકો છે અજાણ. જાણો આ ખાસ માહિતી.

શું તમે ચા પીવાના ફાયદા વિશે જાણો છો? નહીં, તો અત્યારે જ જાણી લો આ ખાસ માહિતી.. અનેક બિમારીઓને તમારાથી રાખશે આજીવન દૂર.

શું તમે ચા પીવાના ફાયદા વિશે જાણો છો? નહીં, તો અત્યારે જ જાણી લો આ ખાસ માહિતી.. અનેક બિમારીઓને તમારાથી રાખશે આજીવન દૂર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા 1 ચમચી આ રસનું સેવન છે શરીર માટે છે અમૃત સમાન, ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો.

રાત્રે સુતા પહેલા 1 ચમચી આ રસનું સેવન છે શરીર માટે છે અમૃત સમાન, ફાયદા જાણીને તમે પણ હેરાન રહી જશો.

May 8, 2022
નાભી ખસી જાય ત્યારે અપનાવો આ મફત ઘરેલું ઉપાય અને મેળવો માત્ર 5 મિનીટ માં જ રાહત.

નાભી ખસી જાય ત્યારે અપનાવો આ મફત ઘરેલું ઉપાય અને મેળવો માત્ર 5 મિનીટ માં જ રાહત.

March 11, 2022
કરો આ એક વસ્તુનું સેવન, પેટ અને પાચન સહીત આંતરડાની સમસ્યા દુર કરી, બચાવશે અનેક મોસમી બીમારીઓથી. શરીરને રાખશે સંપૂર્ણ સ્વસ્થ.

કરો આ એક વસ્તુનું સેવન, પેટ અને પાચન સહીત આંતરડાની સમસ્યા દુર કરી, બચાવશે અનેક મોસમી બીમારીઓથી. શરીરને રાખશે સંપૂર્ણ સ્વસ્થ.

June 28, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In