Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

ઘરે બનાવો આવી રીતે આ દેશી પોટલી, ચોમાસામાં થતા શરદી, કફ, ઉધરસ સહીત બંધ નાકથી મળશે જશે તરત જ છુટકારો. જાણો ઉપયોગની રીત અને અઢળક ફાયદા.

Ayurvedikupay by Ayurvedikupay
July 22, 2023
0
ઘરે બનાવો આવી રીતે આ દેશી પોટલી, ચોમાસામાં થતા શરદી, કફ, ઉધરસ સહીત બંધ નાકથી મળશે જશે તરત જ છુટકારો. જાણો ઉપયોગની રીત અને અઢળક ફાયદા.
16.1k
VIEWS
Share on FacebookShare on Twitter

શરદી, ઉધરસ અને કફ દરેક લોકોમાં જોવાતી એક સર્વસામાન્ય સમસ્યા છે. બોલવામાં ભલે આ સામાન્ય લાગતી હોય પરંતુ જ્યારે આ સમસ્યા થાય છે ત્યારે અનેક પ્રકારની મુશ્કેલીઓ ઊભી થાય છે. આમાં શ્વાસ લેવામાં ઘણી તકલીફ પડે છે, નાક બંધ થઈ જાય છે, તથા આખો દિવસ બેચેની ભર્યો લાગે છે ઊંઘ પણ પૂરી થતી નથી. તેવામાં તમે અજમાની પોટલીનો ઉપયોગ કરો તો આ સમસ્યામાં  તુરંત જ આરામ મળી શકે છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

ચોમાસુ પોતાની સાથે અનેક બીમારીઓને લઈને આવે છે આ બીમારીઓથી બચવા માટે આપણે સારો ડાયટ લઈએ છીએ, સાથે જ બીમારીઓના લક્ષણો દેખાય એટલે તૈયારીમાં જ દવાઓનું સેવન કરવા લાગીએ છીએ. પરંતુ સતત દવાઓનું સેવન કરવાથી અનેક પ્રકારના નુકસાન થાય છે. આપણી ઇમ્યુનિટી કમજોર બને છે. જો ચોમાસામાં તમને પણ શરદી ઉધરસ અને માથાનો દુખાવો થતો હોય તો તમે તમારી સાથે અજમાની પોટલી ને રાખી શકો છો. આ ઋતુમાં અજમો તમને ઘણો ફાયદો પહોંચાડી શકે છે. આનો વારંવાર ઉપયોગ કરવાથી ગળા અને કફની સમસ્યાથી તમને ઘણો આરામ મળશે.

ચોમાસામાં અજમાની પોટલીના ફાયદા:- અજમો પોષક તત્વોથી ભરપૂર હોય છે અજમામાં એન્ટિસેપ્ટિક અને એન્ટી ઇમ્પ્લેમેટરી ગુણ ઉપલબ્ધ હોય છે, જે તમને રોગોથી બચાવવામાં મદદ કરે છે. અજમામાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર, મિનરલ્સ અને વિટામિન હાજર હોય છે જે શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. ચોમાસાની ઋતુમાં મોટાભાગના લોકોને શરદી, ઉધરસ અને કફનો સામનો કરવો પડે છે. એવામાં તમે ઘરમાં જ અજમાની પોટલી બનાવીને આ રોગોથી મુક્તિ મેળવી શકો છો.

તમે અજમાની પોટલીથી ગળામાં શેક કરી શકો છો તેનાથી ગળાના દુખાવામાં રાહત મળશે. જો તમને તાવ છે તો પણ તમે અજમાની પોટલીનો ઉપયોગ કરી શકો છો. તાવ કે માથાનો દુખાવો થવા પર તમે આ પોટલીથી કપાળ પર કે પછી બંને આઇબ્રોની વચ્ચે શેક કરી શકો છો. નાક બંધ થાય ત્યારે અજમાની પોટલીનો ઉપયોગ કરી શકાય છે તેના માટે તમારે આ પોટલીને નાક પર લગાવી રાખવાની છે.

અજમાની પોટલી કેવી રીતે બનાવવી?:- અજમાની પોટલી બનાવવા માટે એક તવાને સરસ રીતે ગરમ કરી લો. ગરમ થયા બાદ તવામાં એક ચમચી અજમો નાખો. અજમાને ચારેય બાજુથી શેકો, જેવો અજમો શેકાવા લાગશે તેની સુગંધ ચારેય તરફ ફેલાઈ જશે. હવે એક કોટનના કપડામાં આ અજમાને રાખો અને કપડાની ગાંઠ બાંધી લો. તમારી અજમાની પોટલી તૈયાર છે. ધ્યાન રાખવું કે પોટલી કોટન ના કપડામાં જ તૈયાર કરવી.

ચોમાસામાં અજમાના ફાયદા:- અજમો અનિન્દ્રાની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે તેના માટે તમે રાત્રે સુતા પહેલા અજમાને ગરમ પાણીમાં લઈ શકો છો. કબજિયાતની સમસ્યામાં એક ગ્લાસ ગરમ પાણી સાથે અજમો ખાવો. થોડા દિવસ સુધી આ પ્રમાણે લેવાથી કબજિયાતની સમસ્યા દૂર થશે. કેટલીક વાર શરદી ની શરૂઆત થતા સાંધામાં દુખાવો શરૂ થઈ જાય છે આ સમસ્યાથી છુટકારો મેળવવા એક ચમચી અજમો લો અને તેની પર ગરમ પાણી પી લો.

અજમામા ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ ઉપલબ્ધ હોય છે, જે છાતીમાં જામેલા કફ થી છુટકારો અપાવવામાં મદદ કરે છે. માથાનો દુખાવો થાય ત્યારે અજમાને ચાવીને ખાઈ શકો છો તેનાથી તમારા માથાના દુખાવામાં ઘણો આરામ મળશે. આમ તો અજમાના અસંખ્ય ફાયદા છે પરંતુ તેનું વધુ સેવન ન કરવું જોઈએ કોઈપણ સમસ્યા કે બીમારીને નજર અંદાજ ન કરવી. કોઈપણ સમસ્યા વધારે વધે તેના પહેલા ડોક્ટરની સલાહ લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
આજીવન ગંભીર બીમારીઓથી દુર રહેવા માટે કરો આનું સેવન, લોહીની સાફ કરી બચાવશે, વજન, પાચન અને ડાયાબીટીસ સહીત અનેક ગંભીર બીમારીઓથી. જાણો ઉપયોગની રીત.

આજીવન ગંભીર બીમારીઓથી દુર રહેવા માટે કરો આનું સેવન, લોહીની સાફ કરી બચાવશે, વજન, પાચન અને ડાયાબીટીસ સહીત અનેક ગંભીર બીમારીઓથી. જાણો ઉપયોગની રીત.

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે કરો આ શક્તિશાળી ફ્રૂટનું સેવન, ઇમ્યુનિટી વધારી બચાવશે કફ, શરદી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક મોસમી બીમારીઓથી…

ચોમાસાની ઋતુમાં સ્વસ્થ રહેવા માટે કરો આ શક્તિશાળી ફ્રૂટનું સેવન, ઇમ્યુનિટી વધારી બચાવશે કફ, શરદી, ડેન્ગ્યુ, મેલેરિયા જેવી અનેક મોસમી બીમારીઓથી...

ખાલી પેટ પિય લ્યો ઘરમાં રહેલ આ અમૃત સમાન રસ, વજન, હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી પેટ સહીત શરીરની અનેક બીમારીઓ કરી દેશે દુર.

ખાલી પેટ પિય લ્યો ઘરમાં રહેલ આ અમૃત સમાન રસ, વજન, હાઈ બ્લડ પ્રેશર કંટ્રોલ કરી પેટ સહીત શરીરની અનેક બીમારીઓ કરી દેશે દુર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારે ખાલી પેટ કરો આ પાવરફુલ વસ્તુનું સેવન, શરીરમાં થાક અને કમજોરી દુર કરી ભરી દેશે ગજબની તાકાત, બચાવશે અનેક બીમારીઓથી.

સવારે ખાલી પેટ કરો આ પાવરફુલ વસ્તુનું સેવન, શરીરમાં થાક અને કમજોરી દુર કરી ભરી દેશે ગજબની તાકાત, બચાવશે અનેક બીમારીઓથી.

June 6, 2023
રોજ કરો આ અમૃત સમાન આ જડ્ડીબુટીનુ સેવન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવી 10 બીમારીઓનો છે 100% સચોટ ઉપચાર.

રોજ કરો આ અમૃત સમાન આ જડ્ડીબુટીનુ સેવન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, થાઇરોઇડ જેવી 10 બીમારીઓનો છે 100% સચોટ ઉપચાર.

October 2, 2022
રોજ કરો આ વસ્તુનું સેવન કબજિયાત અને પાચનને લગતી તમામ સમસ્યા કરી દેશે ગાયબ. વજન અને બ્લડ પ્રેશર ફટાફટ આવી જશે કંટ્રોલમાં.

રોજ કરો આ વસ્તુનું સેવન કબજિયાત અને પાચનને લગતી તમામ સમસ્યા કરી દેશે ગાયબ. વજન અને બ્લડ પ્રેશર ફટાફટ આવી જશે કંટ્રોલમાં.

February 3, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In