Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

અપનાવો આ મફત ઘરેલું ઉપચાર ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, શરદી, કફ, ઉધરસ સહીત બંધ નાકથી મળશે કાયમી છુટકારો..

Ayurvedikupay by Ayurvedikupay
August 19, 2023
0
અપનાવો આ મફત ઘરેલું ઉપચાર ગમે તેવો જીદ્દી કફ વગર દવાએ જ નીકળી જશે બહાર, શરદી, કફ, ઉધરસ સહીત બંધ નાકથી મળશે કાયમી છુટકારો..
22.2k
VIEWS
Share on FacebookShare on Twitter

ઋતુમાં બદલાવ આવવાની સા જ શરદી અને કફની સમસ્યા થથેવા લાગે છે. શરદી અને કફ દવાઓ લેવાથી મટી તો જાય છે પરંતુ થોડા જ સમયમાં પાછો પણ થઈ જાય છે અને કેટલીક વાર કફ છાતીમાં સરળતાથી બહાર નથી નીકળતો. તો પછી કફ જ્યાં સુધી છાતીમાં રહે છે ત્યાં સુધી છાતીમાં ભારેપણું, ઉધરસ અને ભૂખ ન લાગવાની સમસ્યા પણ થાય છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

જો કફ શરીરમાં વધારે દિવસ સુધી રહે તો શરીરમાં અનેક પ્રકારની બીજી સ્વાસ્થ્ય સમસ્યાઓ પણ થવા લાગે છે. છાતીમાં જામેલા કફને બહાર કાઢવા માટે કફ સીરપની સાથે કેટલાક ઘરેલુ ઉપચારની મદદ લઈ શકાય છે. તો કફને બહાર કાઢવાના ઘરેલુ ઉપચાર વિશે જાણવા માટે આ લેખને અંત સુધી વાંચો.

1) નાસ લો:- નાસ લેવાથી શરીરમાં અનેક ફાયદા મળે છે. નાસ નો ગરમાવો જ્યારે નાક ગળા અને છાતીને લાગે છે, તો આ કફને બહાર કાઢવામાં મદદ કરે છે. નાસ લેવાથી શરદી કફમાં પણ રાહત મળે છે. આ શરીરમાં ગરમી ઉત્પન્ન કરે છે. નાસ લેવાથી બંધ ગળું પણ ખુલી જાય છે.

2) ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરો:- કફ ને બહાર કાઢવાની આ એક શ્રેષ્ઠ રીત છે. ગરમ પાણીમાં મીઠું નાખીને કોગળા કરવાથી કફ સરળતાથી બહાર નીકળી જાય છે. કફની સમસ્યા થવા પર દિવસમાં એક થી બે વાર કોગળા કરી શકો છો. કોગળા કરતા સમયે જો તમે સિંધવ મીઠાનો ઉપયોગ કરો તો તે કફને જલ્દી બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. સિંધવ મીઠામાં એન્ટી બેકટેરિયલ ગુણ હોવાના કારણે આ ગળાનો સોજો, ખરાશ અને ઉધરસને દૂર કરવામાં પણ મદદ કરે છે.

3) આદુ:- આદુમાં એન્ટિબેક્ટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે આ છાતી અને ગળામાં જમા કફને બહાર કાઢવામાં મદદ કરે છે. આદુમાં હાજર તત્વો ગળામાં હાજર બેક્ટેરિયાથી લડવામાં મદદ કરે છે. કફમાં આદુનું સેવન કરવા માટે તેની ચા બનાવીને પી શકાય છે અને આદુના ટુકડાને લીંબુના રસમાં મેળવીને ખાઈ શકાય છે. આમ કરવાથી છાતીમાં જમા થયેલો કફ બહાર કાઢવામાં મદદ મળે છે.

4) મધમા કાળા મરી મેળવીને ખાવ:- મધ અને કાળા મરી બંનેને શરીર માટે ફાયદાકારક માનવામાં આવે છે. મધમા એન્ટી બેકટેરિયલ અને એન્ટી ઈમ્ફ્લેમેટરી ગુણ હોવાના કારણે આ ઉધરસ, છાતીમાં જમા કફ અને ગળામાં ખોરાકની સમસ્યાને સરળતાથી દૂર કરે છે. કાળા મરી પણ કફની સમસ્યામાં રાહત પ્રદાન કરે છે. આ બંનેનું સેવન કરવા માટે એક ચમચી મધમા એક ચપટી કાળા મરીનો પાવડર નાખીને મિક્સ કરો અને તેનું સેવન દિવસમાં એકથી બે વાર કરી શકો છો.

5) ફુદીનાનું તેલ:- જો તમે કફની સાથે બંધ નાક અને ગળાની ખરાશ થી ખૂબ જ પરેશાન હોવ તો ફુદીનાનું તેલ તમારી મદદ કરી શકે છે. આનો ઉપયોગ કરવા માટે ગરમ પાણીમાં ફુદીનાના તેલના બે થી ત્રણ ટીપા નાખીને તેનો નાસ લો. તેનાથી છાતીમાં જામેલો કફ કાઢવામાં ખૂબ જ મદદ મળશે. કફને કાઢવા માટે દિવસમાં એક થી બે વાર તેલની સાથે નાસ લઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
રાત્રે આવતી ખંજવાળને દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર…શરીરમાં આવતી ખંજવાળ ફક્ત 2 મીનીટમાં દુર કરી, ત્વચાને કરી દેશે સાફ અને સુંદર…

રાત્રે આવતી ખંજવાળને દુર કરવા માટે અપનાવો આ ઘરેલું ઉપચાર...શરીરમાં આવતી ખંજવાળ ફક્ત 2 મીનીટમાં દુર કરી, ત્વચાને કરી દેશે સાફ અને સુંદર...

મોંઘા હેર પ્રોડક્ટ વગર જ સફેદ વાળ થશે હવે કુદરતી રીતે કાળા…અપનાવો આ 1 ઘરેલું ઉપચાર…વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને અંદરથી મજબુત…

મોંઘા હેર પ્રોડક્ટ વગર જ સફેદ વાળ થશે હવે કુદરતી રીતે કાળા...અપનાવો આ 1 ઘરેલું ઉપચાર...વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને અંદરથી મજબુત...

રાત્રે કરો ફક્ત 1 ચમચી આ વસ્તુનું સેવન, વગર દવાએ ઘર બેઠા જ મળશે ઉધરસ, ગળાની ખરાશ સહીત વાળ અને ત્વચાની સમસ્યાથી ઈન્સ્ટન્ટ રાહત…

રાત્રે કરો ફક્ત 1 ચમચી આ વસ્તુનું સેવન, વગર દવાએ ઘર બેઠા જ મળશે ઉધરસ, ગળાની ખરાશ સહીત વાળ અને ત્વચાની સમસ્યાથી ઈન્સ્ટન્ટ રાહત...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુનું સેવન, જામેલ મળને છૂટો કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

શિયાળામાં વગર દવાએ કબજિયાતથી છુટકારો મેળવવા માટે કરો આ વસ્તુનું સેવન, જામેલ મળને છૂટો કરી પેટને કરી દેશે એકદમ સાફ અને સ્વસ્થ…

December 15, 2022
મોંઘી દવા કે ઓપરેશન વગર જ ઘર બેઠા કરો બવાસીરનો આ દેશી ઈલાજ.

મોંઘી દવા કે ઓપરેશન વગર જ ઘર બેઠા કરો બવાસીરનો આ દેશી ઈલાજ.

February 1, 2022
આ પાન ના પાણીથી નાહિ લ્યો… વાળ અને ત્વચાની તમામ સમસ્યા થઇ જશે દુર… ત્વચામાં આવી જાશે કુદરતી નિખાર….

આ પાન ના પાણીથી નાહિ લ્યો… વાળ અને ત્વચાની તમામ સમસ્યા થઇ જશે દુર… ત્વચામાં આવી જાશે કુદરતી નિખાર….

February 10, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In