Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

કબજિયાતથી હંમેશા છુટકાળો મેળવવા માટે અપનાવો આ 1 દેશી ઉપાય, સવારે પેટનો બધો કચરો થઇ જશે સાફ…પેટ રહશે સાફ અને સ્વસ્થ…

Ayurvedikupay by Ayurvedikupay
August 13, 2023
0
કબજિયાતથી હંમેશા છુટકાળો મેળવવા માટે અપનાવો આ 1 દેશી ઉપાય, સવારે પેટનો બધો કચરો થઇ જશે સાફ…પેટ રહશે સાફ અને સ્વસ્થ…
548
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આજ ની ખરાબ ખાણીપીણી, ગતિવિહીન જીવનશૈલી અને એક્સરસાઇઝની કમીના કારણે કબજિયાતની સમસ્યા થવી સામાન્ય બાબત છે. કબજિયાત એટલે કે પેટ સંપૂર્ણ રીતે સાફ ન થવું. આવું સતત થવાથી તમને બવાસીર સાથે પેટથી જોડાયેલી અનેક સમસ્યાઓ થઈ શકે છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

એક્સપર્ટ ના જણાવ્યા પ્રમાણે પાચનતંત્રમાં ખરાબી થવાના કારણે આમ થઈ શકે છે. જો કોઈ વ્યક્તિ અઠવાડિયામાં ત્રણ દિવસથી વધારે સમય સુધી ફ્રેશ ન થઈ શકે તો સમજો કે તેને કબજિયાત ની બીમારી થઈ ગઈ છે. કબજિયાત થવાના કારણોમાં આખો દિવસ આળસુ બનીને રહેવું છે. તેનો તાત્કાલિક ઈલાજ જરૂરી છે. 

કબજિયાતના  કારણ:- મુખ્ય રૂપે કબજિયાતના કારણોમાં અનિયમિત ખાનપાન, રાત્રે જમ્યા બાદ તુરંત સુઈ જવું, ઓછું પાણી પીવું, તળેલા અને મસાલેદાર ભોજનનું વધુ સેવન કરવું, એક જ પ્રકારના ભોજનને સતત ખાવું, ભોજન કર્યા બાદ એક જ સ્થાન પર બેસી રહેવું અને પેન કિલર જેવી કોઈ દવાઓનું વધારે સેવન કરવું સામેલ છે.

કબજિયાતથી રાહત મેળવવાના આયુર્વેદિક ઉપાય:-

1) લીંબુ નો રસ:- સવારમાં ઉઠ્યા બાદ પાણીમાં લીંબુનો રસ અને સંચળ નાખીને પીવો. તેનાથી પેટ સારી રીતે સાફ થશે અને કબજિયાતની સમસ્યા નહીં થાય.

2) હરડે નું ચૂર્ણ:- દરરોજ રાત્રે હરડેનું ચૂર્ણ કે ત્રિફળાને હુંફાળા પાણી સાથે પીવો. તેનાથી કબજિયાત દૂર થશે સાથે જ પેટમાં ગેસ થવાની સમસ્યાથી પણ છુટકારો મળશે.

3) મધ:- કબજિયાત માટે મધ ખૂબ જ ફાયદાકારક છે. રાત્રે સુતા પહેલા એક ચમચી મધને એક ગ્લાસ પાણી સાથે મેળવીને પીવો આનુ નિયમિત રૂપે સેવન કરવાથી કબજિયાત ની સમસ્યા દૂર થશે.

4) કાળી કિસમિસ:- લગભગ 8 થી 10 ગ્રામ કાળી કિસમિસને પાણી માં રાત્રે પલાળી દો. સવારમાં તેના બીજ કાઢીને દૂધમાં ઉકાળીને ખાઓ અને દૂધ પી લો. કાળી કિસમિસ ને રાત્રે પલાળી દો અને સવારમાં તેના બીજ કાઢીને સારી રીતે ચાવી ચાવીને ખાઈ લો.

5) આખા ધાણા:- જો કોઈને કબજિયાતની સાથે બળતરા થતી હોય તો એક ચમચી આખા ધાણા અને વરિયાળીને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી દો તેને સવારમાં વાસી મોઢે પીવો. આ ઉપચાર નિયમિત રૂપે સતત કરવાથી તમને કબજિયાતથી રાહત મળે છે.

6) બીલી નું ફળ:- બીલી નું ફળ કબજિયાતની સમસ્યામાં ખૂબ જ ફાયદાકારક હોય છે. અડધો કપ બીલીનો પલ્પ અને એક ચમચી ગોળનું સેવન સાંજે ભોજન કરતા પહેલા કરો. બીલીના ફળનું શરબત પણ કબજિયાતમાં ફાયદાકારક છે.  

7) સાકરની ચા:- સવારમાં ચા ની જગ્યાએ તેમાં સાકર મેળવીને પીવો. જેને કબજિયાત સાથે બળતરા ન થતી હોય કે ડાયાબિટીસના દર્દી હોય તેઓએ સાકર મેળવ્યા વગર જ પીવો. કબજિયાતમાં ગાયના હૂંફાળા ગરમ દૂધને રાત્રે સુતા પહેલા પીવું ફાયદાકારક છે.

8) પપૈયુ:- કબજિયાતના ઈલાજ માટે પપૈયું ખૂબ જ ફાયદાકારક છે. તેમાં ભરપૂર પ્રમાણમાં વિટામીન ડી હોય છે. દિવસમાં એક વાર પપૈયાનું સેવન કબજિયાત દૂર કરે છે. પાકેલું જામફળ પણ તેટલું જ ફાયદાકારક છે.

9) અંજીર:- અંજીર પણ કબજિયાતથી છુટકારો અપાવે છે. અંજીરને રાત્રે પલાળી દો અને સવારમાં ખાલી પેટે ખાઈ લો. માત્ર અઠવાડિયું જ આમ કરવાથી કબજિયાતથી રાહત મળે છે. કબજિયાતની સમસ્યા હોય તો મોસમી ફળ અને શાકભાજી ભરપૂર પ્રમાણમાં ખાવા જોઈએ.

10) ખૂબ પાણી પીવો:- કબજિયાતથી રાહત મેળવવા માટે તમારે દિવસ દરમિયાન ખૂબ જ પાણી પીવું જોઈએ. આમ તો દરેક વ્યક્તિએ 8 ગ્લાસ પાણી પીવું જોઈએ, પરંતુ કબજિયાતના દર્દીઓએ વધારે પાણી પીવું જોઈએ. તળેલું-શેકેલું અને મસાલેદાર ખાવાથી પરેજી કરવી જોઈએ. આમ કરવાથી સવારે પેટ પણ સાફ આવશે અને પેટ થઇ જશે એકદમ સાફ અને સ્વસ્થ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
દ્રાક્ષમાં છૂપાયેલાં હોય છે સ્વાસ્થ્યનાં લગતા અઢળક ફાયદાઓ…જાણો શિયાળામાં દ્રાક્ષ ખાવાના ફાયદા વિશે….શરીરમાંથી ખતરનાક રોગોનો કરી દેશે ખાતમો…

દ્રાક્ષમાં છૂપાયેલાં હોય છે સ્વાસ્થ્યનાં લગતા અઢળક ફાયદાઓ...જાણો શિયાળામાં દ્રાક્ષ ખાવાના ફાયદા વિશે....શરીરમાંથી ખતરનાક રોગોનો કરી દેશે ખાતમો...

શરીરમાં આ લક્ષણો જણાય તો ભૂલથી પણ નઈ કરતા નજર અંદાજ…હોય શકે છે ઉચ્ચ કોલેસ્ટ્રોલ, જાણીલો તેનાથી બચવા માટેના આ 10 ઉપાય વિશે…

શરીરમાં આ લક્ષણો જણાય તો ભૂલથી પણ નઈ કરતા નજર અંદાજ...હોય શકે છે ઉચ્ચ કોલેસ્ટ્રોલ, જાણીલો તેનાથી બચવા માટેના આ 10 ઉપાય વિશે...

સામાન્ય લાગતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, કેન્સર, ડાયાબિટીસ, ગઠિયા વા, હ્રદય રોગ જેવી બીમારીઓનો છે શ્રેષ્ઠ કુદરતી ઉપચાર…

સામાન્ય લાગતો આ રસ શરીર માટે છે અમૃત સમાન, કેન્સર, ડાયાબિટીસ, ગઠિયા વા, હ્રદય રોગ જેવી બીમારીઓનો છે શ્રેષ્ઠ કુદરતી ઉપચાર...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં કરો આ એક વસ્તુનું સેવન, વજન, સોજા દુર કરી ત્વચાને બનાવી દેશે સુંદર અને આકર્ષક

શિયાળામાં કરો આ એક વસ્તુનું સેવન, વજન, સોજા દુર કરી ત્વચાને બનાવી દેશે સુંદર અને આકર્ષક

November 2, 2023
પ્રેગ્નેન્સી દરમિયાન આ ફળ ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો કેટલી માત્રામાં કરવું સેવન.

પ્રેગ્નેન્સી દરમિયાન આ ફળ ખાવાથી થાય છે ગજબના ફાયદા, જાણો કેટલી માત્રામાં કરવું સેવન.

February 18, 2022
શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું  સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

December 30, 2021

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In