Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

આ 8 જડીબુટ્ટીથી કરો ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર

Ayurvedikupay by Ayurvedikupay
December 16, 2021
0
આ 8 જડીબુટ્ટીથી કરો ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર
671
VIEWS
Share on FacebookShare on Twitter

કબજીયાત અને ગેસની તકલીફમાં રાહત મેળવવા માટે તમે આયુર્વેદમાં ઉપસ્થિત જડીબુટ્ટીઓનો ઉપયોગ કરી શકો છો આવો જાણીએ તેના વિશે. આજકાલ ખાણીપીણીની અસર આપણા સ્વાસ્થ્ય ઉપર પણ પડે છે. આપણી ખરાબ ખાણીપીણીના કારણે આપણું પેટ ખરાબ થઈ જાય છે અને તેના કારણે કબજીયાત અને ગેસની સમસ્યા ઊભી થાય છે. પેટ  યોગ્ય રીતે સાફ ન થાય તેના કારણે આપણો સંપૂર્ણ દિવસ ખરાબ જાય છે. મળ ત્યાગતી વખતે વધુ જોર લગાવવાથી આપણને હરસ જેવી તકલીફ થઈ શકે છે. કબજીયાત અને ગેસની તકલીફ એક સાથે થવાથી લોકોને બીજા વ્યક્તિ સાથે શરમિંદગી ઉઠાવવી પડે છે તેવી પરિસ્થિતિમાં આ સમસ્યાથી દૂર રહેવા માટે આપણે આયુર્વેદિક ઉપાયો નો સહારો લેવો જોઈએ. આજે અમે આ લેખમાં ગેસ અને કબજિયાત ની આયુર્વેદિક દવાઓ વિશે જણાવીશું.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

ગેસ અને કબજીયાત ની આયુર્વેદિક દવા

1 દ્રાક્ષનું સેવન કરો:- આયુર્વેદમાં દ્રાક્ષનુ ખાસ મહત્વ હોય છે. દ્રાક્ષનું સેવન આપણા શરીરની આયર્નની ઉણપને દૂર કરી શકે છે. તેનાથી આપણું બ્લડ સર્ક્યુલેશન ખૂબ જ સારું થાય છે. જો તમને ગેસ અને કબજિયાતની તકલીફ છે તો દ્રાક્ષનું સેવન કરો.તેનું સેવન કરવા માટે લગભગ 8 થી 10 ગ્રામ દ્રાક્ષ તો તેને રાત્રે પાણીમાં પલાળી મૂકી રાખો . સવારે તેના બીજ બહાર કાઢીને તેને સામાન્ય ગરમ પાણી સાથે તેનું સેવન કરો તેનાથી ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર થઈ શકે છે.

2 એરંડીનું તેલ:- ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત મેળવવા માટે તમે સૂતી વખતે એરંડીયા તેલનુ સેવન કરો. તેનાથી તમને ખૂબ જ ફાયદો મળશે. તેની માટે એક ગ્લાસ ગરમ દૂધ લો અને તેમાં લગભગ એકથી બે ચમચી એરંડિયું તેલ નાંખો તેનાથી તમારી તકલીફ દૂર થઈ જશે.

3 બીલી ફાયદાકારક સાબિત થશે:- બીલીપત્રના પાન અને તેનું ફળ બંને, ગેસ અને કબજિયાતની સમસ્યામાંથી રાહત આપી શકે છે. તેનું સેવન કરવા માટે 1 કપ બીલીપત્રના ફળની અંદરનો ગર્ભ લો, ત્યાર બાદ તેમાં 1 ચમચી ગોળ નાખીને બરોબર મિક્સ કરો. પછી સાંજે ભોજન કરતા પહેલા આ મિશ્રણનું સેવન કરો. તેનાથી કબજિયાત અને ગેસ જેવી સમસ્યાઓ દુર થઈ જશે.

4 જીરૂ અને અજમો:- ગેસ અને કબજિયાતની તકલીફ થાય ત્યારે જીરું અને અજમાનું સેવન કરવું જોઇએ. તેની માટે જીરું અને અજમો અને ધીમી આંચ પર અમુક મિનિટ માટે મુકો ત્યારબાદ બરાબર માત્રામાં તેમાં સંચળ ઉમેરો. હવે તેને એક જારમાં બંધ કરીને મુકો દરરોજ એક ગ્લાસ સામાન્ય ગરમ પાણી સાથે તેનું સેવન કરવાથી કબજીયાત અને ગેસની તકલીફમાંથી છુટકારો મળી શકે છે.

5 ત્રિફળા ચૂર્ણ:- ગેસ કબજિયાતમાં રાહત મેળવવા માટે ત્રિફળા ચૂર્ણ આપણા માટે ફાયદાકારક છે. તેની માટે રાત્રે સૂતા પહેલા ગરમ પાણીની સાથે એક ચમચી ત્રિફળા ચૂર્ણનું સેવન કરો. તેનાથી જૂનામાં જૂની કબજીયાતની તકલીફમાંથી છુટકારો મળી શકે છે.

6 મુલેઠી:- ગૅસ અને કબજિયાતમાંથી છુટકારો મેળવવા માટે મુલેઠીનું સેવન કરી શકાય છે. તેનું સેવન કરવા માટે એક ચમચી મુલેઠીનુ ચૂર્ણ લો હવે તેમાં એક ચમચી ગોળ ઉમેરીને તેનું સેવન કરો. તેનાથી કબજીયાતમાં ખૂબ જ આરામ મળે છે.

 

7 વરીયાળી:- ગેસ અને કબજિયાત થી ઝઝૂમી રહેલા લોકો માટે વરિયાળી ખુબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેની માટે તેને રાત્રે સૂતાં પહેલાં એક ચમચી શેકેલી વરિયાળી લો અને વરિયાળીની સાથે એક ગ્લાસ ગરમ પાણીનું સેવન કરો. તેનાથી તમને ખૂબ જ આરામનો અનુભવ થશે.

8 અળસી:- કબજિયાત અને ગેસમાંથી રાહત મેળવવા માટે અળસીનાં બીજ તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. રાત્રે સુતા પહેલા તેનું એક ચમચી સેવન કરો તેનાથી તમને ખૂબ જ આરામ મળશે. ગેસ અને કબજીયાતની તકલીફ દૂર કરવા માટે તમે આ ઉપાયોનો સહારો લઇ શકો છો. પરંતુ ધ્યાન રાખો કે તમારી તકલીફ વધી રહી છે તો ડોક્ટરની સલાહ જરૂર લો.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
દરરોજ માત્ર બે પલાળેલા અંજીર ખાઓ અને દૂર કરો આ બીમારીઓ

દરરોજ માત્ર બે પલાળેલા અંજીર ખાઓ અને દૂર કરો આ બીમારીઓ

ગુજરાતની એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા, ઓપરેશન, જમવાનું અને સંભાળ છે તદ્દન મફત

ગુજરાતની એક એવી હોસ્પિટલ કે જ્યાં દવા, ઓપરેશન, જમવાનું અને સંભાળ છે તદ્દન મફત

દૂધમાં ફક્ત આ એક વસ્તુ મેળવીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા. ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

દૂધમાં ફક્ત આ એક વસ્તુ મેળવીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા. ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સામાન્ય લાગતા આ દાણા સાથે કરો આ 1 વસ્તુનું સેવન, અનેક રોગો દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની તાકાત…જાણીલો સંપૂર્ણ માહિતી…

સામાન્ય લાગતા આ દાણા સાથે કરો આ 1 વસ્તુનું સેવન, અનેક રોગો દુર કરી શરીરમાં ભરી દેશે ગજબની તાકાત…જાણીલો સંપૂર્ણ માહિતી…

November 9, 2022
ચોમાસામાં માખી, મકોડા જેવા જીવજંતુને ઘરમાંથી દૂર કરવા અપનાવો આ મફત ઘરેલું ઉપાય, ગણતરીની મિનીટોમાં જ ઘરના ખૂણે-ખાંચેથી માંખીઓ થઇ જશે ગાયબ.

ચોમાસામાં માખી, મકોડા જેવા જીવજંતુને ઘરમાંથી દૂર કરવા અપનાવો આ મફત ઘરેલું ઉપાય, ગણતરીની મિનીટોમાં જ ઘરના ખૂણે-ખાંચેથી માંખીઓ થઇ જશે ગાયબ.

July 25, 2023
ઘી સાથે કરો આ વસ્તુનું સેવન, અનેક રોગ સહીત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દૂર.

ઘી સાથે કરો આ વસ્તુનું સેવન, અનેક રોગ સહીત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દૂર.

February 5, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In