Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home ફિટનેસ

સાંધાના દુખાવાને દૂર કરવા કરો આ 7 વસ્તુઓ નો ઉપયોગ

Ayurvedikupay by Ayurvedikupay
December 21, 2022
0
સાંધાના દુખાવાને દૂર કરવા કરો આ 7 વસ્તુઓ નો ઉપયોગ
401
VIEWS
Share on FacebookShare on Twitter

હળદર:- સંધિવાથી આવેલા સોજા પર હળદર ઘણી અસરદાર સાબિત થાય છે. હળદરનું પ્રતિદિન સેવન કરવાથી સોજો ઓછો થાય છે. સૂવાથી પહેલા હંમેશા ગરમ દૂધમાં એક ચમચી હળદર મેળવીને પીવો. તેનાથી સંધિવામાં  આરામ મળશે. 500 એમજી કે 1000 એમજી ની જે હળદરની કેપ્સુલ આવે છે તે પણ લઈ શકો છો અથવા તમે હળદરનું જ્યુસ પણ પી શકો છો

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

સફરજન:- સફરજન ના સરકાના ઉપયોગથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. એવું માનવામાં આવે છે કે  સફરજનમાં પોટેશિયમ,કેલ્શિયમ, મેગ્નેશિયમ અને ફોસ્ફરસ હોય છે. આ સાંધામાં વધારે પડતા યુરીક એસિડને ઓછું કરવામાં મદદ કરે છે. તેના માટે એક કપ નવશેકું પાણી લઈ તેમાં એક ચમચી મધ અને એક ચમચી વિનેગર મેળવો. આને ખાલી પેટે દરરોજ પીવાથી દુખાવામાં આરામ મળશે.

આદુ:- ગઠિયા વા માં આદુથી પણ રાહત મેળવી  શકાય છે. દરરોજ આદુનો ટુકડો ચાવવાથી પણ ગઠિયા વા માં  રાહત મળે છે કારણ કે તેનાથી શરીરમાં લોહીનું સંચાર વધે છે. સુકુ આદુ એટલે કે સૂંઠનો પાવડર બનાવી લો. હવે છ ચમચી સૂંઠ પાવડર માં છ ચમચી જીરુ પાઉડર અને ત્રણ ચમચી મરી પાવડર આ બધી વસ્તુ મેળવીને સ્ટોર કરી લો.દરરોજ દિવસમાં ત્રણવાર આ પાવડર નુ પાણી સાથે સેવન કરો. તેનાથી ગઠીયા વા માં રાહત મળશે.

સિંધવ મી્ઠું:- શરીરમાં પીએચ લેવલ સંતુલિત રહેવું ખૂબ જરૂરી છે કારણકે હાય એસિડિટીથી સંધિવા જેવા રોગોને અગ્રતા મળે છે. સિંધવ મીઠામાં મેગ્નેશિયમ નું પ્રમાણ પુષ્કળ હોય છે જે શરીરમાં પીએચ લેવલને સંતુલિત બનાવી રાખે છે. સંધિવાના ઉપચાર માટે અડધા કપ નવશેકા પાણી માં ૧ નાની ચમચી સિંધવ મીઠું અને એટલો જ લીંબુનો રસ મેળવીને રાત્રે સુતા પહેલા પીવો અથવા તો એક ડોલ માં નવશેકું ગરમ પાણી લઈને તેમાં સિંધવ મીઠું નાખીને સંધિવા વાળી જગ્યા નો શેક કરો તેનાથી દુખાવામાં ઘણો આરામ મળશે.

સરસવ નુ તેલ:- સંધિવા મા સરસવના તેલની માલિશ ઘણી ફાયદાકારક છે.આ કુદરતી ઉપચાર છે. તેનાથી લોહીનો સંચાર પણ વધે છે. તેનાથી દુખાવામાં તો રાહત મળે જ છે પરંતુ શરીર જકડાઇ ગયું હોય તો પણ રાહત મળે છે. તેના માટે સરસવ ના તેલ ને  થોડું નવશેકું ગરમ કરીને જ્યાં દુખાવો થતો હોય ત્યાં માલિશ કરો. તમે ઇચ્છો તો તેમાં ડુંગળીનો રસ પણ મેળવી શકો છો. રાત્રે સૂતા પહેલાં નિયમિત રૂપે માલિશ કરવાથી દર્દ માં ઘણો આરામ મળે છે.

માછલી નુ તેલ:- માછલીના તેલથી સંધિવાના દુખાવામાં રાહત મળે છે કારણકે માછલીના તેલ માં ઓમેગા 3 ફેટી એસિડ હોય છે જે દુખાવાને ઝડપથી ઓછો કરી દે છે. રાત્રે એક જ સ્થિતિમાં સુઈ  રહેવાથી શરીર જકડાઈ જાય છે અને તેમાંય ગઠિયાના રોગીને સવારે ઉઠવામાં ઘણી પરેશાની થાય છે, તેથી સવારે ઊઠીને કઈ સારું લાગતું નથી. આ પરેશાની ને દૂર કરવા માટે તમે એકથી બે ચમચી માછલીના તેલ નુ દરરોજ સેવન કરો. અને આ સમસ્યાથી છુટકારો મેળવો.

તજ:- તજ પણ ગઠિયા વા ના દુખાવાને  ને દૂર કરવામાં ઉપયોગી છે. તજમાં એન્ટીઓક્સીડેન્ટ નો ગુણ હાજર હોય છે. તેના માટે ૧ કપ નવશેકા ગરમ પાણીમાં અડધી ચમચી તજ પાવડર અને મધ મેળવીને દરરોજ ખાલી પેટે પીવો. આ દરરોજ પીવાથી સંધિવાના દુખાવામાં રાહત મળશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
કરો આ 1 વસ્તુનો આવી રીતે ઉપયોગ તમારા વાળની તમામ સમસ્યા અટકાવી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક…

કરો આ 1 વસ્તુનો આવી રીતે ઉપયોગ તમારા વાળની તમામ સમસ્યા અટકાવી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક...

કપૂર અને ઘીનો આ ઘરગથ્થું ઉપચાર આ 11 સમસ્યાઓ ચપટીમાં કરી દેશે ગાયબ. 100% મળશે પરિણામ.

કપૂર અને ઘીનો આ ઘરગથ્થું ઉપચાર આ 11 સમસ્યાઓ ચપટીમાં કરી દેશે ગાયબ. 100% મળશે પરિણામ.

રસોડામાં રહેલું આ એક વસ્તુથી ચપટીમાં જ ખુલ્લી જશે બંધ નાક અજમાવો આ મફત ઉપચાર

રસોડામાં રહેલું આ એક વસ્તુથી ચપટીમાં જ ખુલ્લી જશે બંધ નાક અજમાવો આ મફત ઉપચાર

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કરો આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન… લો બ્લડ શુગર રહશે એકદમ કન્ટ્રોલમાં….બચી જશો આ ગંભીર બીમારીઓથી….

કરો આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન… લો બ્લડ શુગર રહશે એકદમ કન્ટ્રોલમાં….બચી જશો આ ગંભીર બીમારીઓથી….

August 13, 2023
કરો ઔષધીય ગુણોથી ભરપુર આ વસ્તુનું સેવન…કોલેસ્ટ્રોલથી લઈને કેન્સર સહીત અનેક ગંભીર બીમારીઓથી આપશે કાયમી છુટકારો…

કરો ઔષધીય ગુણોથી ભરપુર આ વસ્તુનું સેવન…કોલેસ્ટ્રોલથી લઈને કેન્સર સહીત અનેક ગંભીર બીમારીઓથી આપશે કાયમી છુટકારો…

December 16, 2022
મધ અને આ જ્યુસનું મિશ્રણ શરીરને આજીવન રાખશે અનેક ગંભીર બીમારીઓથી દુર…જાણીલો આ જ્યુસ બનાવવાની સરળ રીત વિશે…

મધ અને આ જ્યુસનું મિશ્રણ શરીરને આજીવન રાખશે અનેક ગંભીર બીમારીઓથી દુર…જાણીલો આ જ્યુસ બનાવવાની સરળ રીત વિશે…

January 22, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In