Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

આ ઔષધિયી બીજનું સેવન શરીર માટે છે વરદાન સમાન, શરીરની અનેક ગંભીર સમસ્યાઓને જડમુળથી કરી દેશે સફાયો.

Ayurvedikupay by Ayurvedikupay
September 5, 2023
0
આ ઔષધિયી બીજનું સેવન શરીર માટે છે વરદાન સમાન, શરીરની અનેક ગંભીર સમસ્યાઓને જડમુળથી કરી દેશે સફાયો.
7.5k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણી આસપાસ અનેક પ્રકારની વનસ્પતિનો ખજાનો છે. આ વનસ્પતિઓ આપણા સ્વાસ્થ્ય માટે ગુણકારી હોય છે. આ વનસ્પતિઓ માં એક સરગવાની સિંગ છે જેને આયુર્વેદમાં પણ ઔષધી ના રૂપે ઉપયોગમાં લેવાય છે. સરગવો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારો છે.તેના કઠોળ થી લઈને પાન સુંધી નો ઉપયોગ અનેક શારીરિક સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. પરંતુ શું તમે જાણો છો સરગવા ના બીજ નો ઉપયોગ શરીરની સમસ્યાઓ દૂર કરવા માટે કરી શકાય છે? આ બીજ સરગવાના કઠોળમાંથી મળે છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

જ્યારે તે કાચા હોય છે ત્યારે અત્યંત કોમળ હોય છે. પરંતુ સુકાયા એકદમ કઠણ થઇ જાય છે. આયુર્વેદ પણ તેનો ઉપયોગ કરવા માટે સલાહ આપે છે. આયુર્વેદ એક્સપર્ટ જણાવે છે કે સરગવા ના બીજ નો ઉપયોગ શેકીને કે બાફીને કરી શકાય છે. તેના સિવાય તેના બીજમાંથી તેલ અને પાવડરનું પણ નિર્માણ કરી શકાય છે. આ બીજ અનેક પ્રકારના પોષક તત્વો જેવા કે વિટામીન, કેલ્શિયમ, આયર્ન અને એમીનો એસિડ થી ભરપૂર હોય છે. આના ઉપયોગથી શરીરને અનેક પ્રકારના લાભ થાય છે. તેના ફાયદા વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

સરગવા ના બીજ ના ફાયદા:-

1) કબજિયાતથી રાહત:- સરગવાના બીજમાંથી ફાઇબર્સ વધુ પ્રમાણમાં હોય છે એવામાં આ બીજ તમારા પાચનતંત્ર માટે અત્યંત સારા ગણાય છે. આ બીજનો દવાના રૂપમાં ઉપયોગ કરવાથી પાચન તંત્રમાં સુધારો કરી શકાય છે. એવામાં આ કબજિયાત જેવી સમસ્યાથી છૂટકારો આપવામાં અત્યંત લાભદાયક છે.

2) ઊંઘમાં લાવે સુધારો:- સારી ઊંઘ માટે સરગવા ના બીજ નો ઉપયોગ કરી શકાય છે. આનું સેવન કરવા માટે સરગવા ના બીજ ને આખી રાત પાણીમાં પલાળીને રાખી દો. સવારમાં આ પાણીને પીવો. આ રીતે તમે રાત્રે પણ આ પાણી પી શકો છો. તેનાથી અનિંદ્રાથી રાહત મળે છે સાથે જ આ તમારા શરીરને એનર્જીએટિક રાખે છે.

3) આયર્નથી ભરપૂર:- સરગવાના બીજા આયર્નથી ભરપૂર હોય છે. જો તમારા શરીરમાં આયર્નની ઊણપ હોય તો આનુ સેવન કરી શકો છો. આ તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશનને પણ સારું બનાવવામાં અસરકારક છે, તથા શરીરના દરેક અંગોને નિરોગી રાખે છે.

4) સાંધાના દુખાવામાં રાહત:- સરગવાના બીજ કેલ્શિયમનો સારો સ્ત્રોત છે. હાડકામાં થતી સમસ્યાઓને દૂર કરવામાં અસરકારક છે. જો તમારા શરીરમાં હાડકા ને લગતી કોઇ સમસ્યા હોય તો આ બીજ તમારા માટે એક સારી દવાના વિકલ્પ રૂપ છે. આના બીજમાંથી તૈયાર તેલ નો ઉપયોગ તમે તમારા સાંધા પર પણ લગાવી શકો છો, તેનાથી તમને ઘણી રાહત મળશે.

5) કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડે:- શરીરમાં વધતા કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડવા માટે સરગવા ના બીજ નો ઉપયોગ કરી શકાય છે સરગવાના બીજમાં ખરાબ કોલેસ્ટરોલને દૂર કરવાનો ગુણ હોય છે. સાથે જ આ સારા કોલેસ્ટ્રોલના સ્તરને વધારવામાં તમારી મદદ કરે છે. 

6) કેન્સરના સેલને વધતા અટકાવે:- સરગવા ના બીજ નો ઉપયોગ કેન્સરના સેલને વધતા રોકે છે. આ બીજ કેન્સરની સંભાવનાઓને દૂર કરે છે  સાથે જ કેન્સર જેવી ભયંકર બીમારીઓથી તમારી સુરક્ષા કરે છે.

7) હૃદયના સ્વાસ્થ્ય માટે શ્રેષ્ઠ:- સરગવાના બીજ હૃદય ના સ્વાસ્થ્ય માટે પણ સારા ગણાય છે. આ બીજ તમારી ધમનીઓમાં બ્લડ સરકયુલેશન સારુ કરે છે. એવામાં તેના ઉપયોગથી તમે હૃદયના હુમલાના જોખમને દૂર કરી શકો છો. સરગવાના બીજ નો ઉપયોગ શરીરની અનેક સમસ્યાઓને દૂર કરવા માટે કરી શકાય છે, જોકે આ બીજ નો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
આ બે વસ્તુનું મિશ્રણ કરી લગાવી દો તમારા વાળમાં, વાળની તમામ સમસ્યા દૂર કરી, વાળને કરી દેશે એકદમ કાળા, ઘાટા અને મજબુત.

આ બે વસ્તુનું મિશ્રણ કરી લગાવી દો તમારા વાળમાં, વાળની તમામ સમસ્યા દૂર કરી, વાળને કરી દેશે એકદમ કાળા, ઘાટા અને મજબુત.

શું તમે પણ મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ 1 મફત દેશી ઉપચાર, ગણતરીની મિનિટોમાં જ મળી જશે, મોં ની દુર્ગંધ છુટકારો.

શું તમે પણ મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ 1 મફત દેશી ઉપચાર, ગણતરીની મિનિટોમાં જ મળી જશે, મોં ની દુર્ગંધ છુટકારો.

ગરમ લીબું પાણી સાથે કરો આ એક વસ્તુનું સેવન, વજન, કબજિયાત જેવી અનેક જૂની ગંભીર બીમારીઓનો જડમૂળથી કરી દેશે સફાયો.

ગરમ લીબું પાણી સાથે કરો આ એક વસ્તુનું સેવન, વજન, કબજિયાત જેવી અનેક જૂની ગંભીર બીમારીઓનો જડમૂળથી કરી દેશે સફાયો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ ઔષધી શરીર માટે છે અમૃત સમાન. કેન્સર, કબજિયાત, અને માઈગ્રેન જેવી અનેક ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો. મોટા ભાગના લોકો છે અજાણ.

આ ઔષધી શરીર માટે છે અમૃત સમાન. કેન્સર, કબજિયાત, અને માઈગ્રેન જેવી અનેક ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો. મોટા ભાગના લોકો છે અજાણ.

November 11, 2022
શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું  સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

December 30, 2021
મફતમાં મળતી આ ઔષધી વર્ષો જુના સાંધાના દુખાવા ચપટીમાં કરી દેશે ગાયબ, લગાવી દો આવી રીત.. સોજા અને બળતરામાં મળશે તરત રાહત

મફતમાં મળતી આ ઔષધી વર્ષો જુના સાંધાના દુખાવા ચપટીમાં કરી દેશે ગાયબ, લગાવી દો આવી રીત.. સોજા અને બળતરામાં મળશે તરત રાહત

April 14, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In