Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

અજમાવો લીંબુનો આ ઘરગથ્થુ ઉપચાર….પેટ, દાંત અને સાંધાના દુખાવા સહીત અનેક સમસ્યાને દુર કરવામાં છે 100% અકસીર…જાણીલો ઉપયોગની રીત…

Ayurvedikupay by Ayurvedikupay
March 10, 2023
0
અજમાવો લીંબુનો આ ઘરગથ્થુ ઉપચાર….પેટ, દાંત અને સાંધાના દુખાવા સહીત અનેક સમસ્યાને દુર કરવામાં છે 100% અકસીર…જાણીલો ઉપયોગની રીત…
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણા ભારતીય રસોડામાં એવી અનેક ખાદ્ય સામગ્રીઓ છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી અનેક પ્રકારની શારીરિક સમસ્યાઓથી છુટકારો મેળવી શકાય છે અને અનેક બીમારીઓના જોખમને પણ દૂર કરી શકાય છે. આ ખાદ્ય સામગ્રીઓ માંથી એક છે લીંબુ. લીંબુ અનેક ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

ચહેરાના ડાઘ, ધબ્બા અને ખીલથી લઈને સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓમાં તમે લીંબુનો ઉપયોગ કરી શકો છો. લીંબુમાં વિટામિન સી હોય છે. આયુર્વેદમાં લીંબુને મહત્વપૂર્ણ ફળ માનવામાં આવે છે. જેને શ્રેષ્ઠ રોગ નાશક અને રોગપ્રતિકારક શક્તિ વધારવા વાળા ફળના રૂપમાં નિષ્ણાતો દ્વારા પુષ્ટિ કરવામાં આવી છે. લીંબુ ને ઘરેલું ઉપચાર અને દવાના રૂપે ઉપયોગ કરાય છે. પોષક તત્વોથી ભરપૂર લીંબુના અનેક ફાયદા છે. તો ચાલો જાણીએ લીંબુનું નિયમિત સેવન કરવાથી સ્વાસ્થ્યને થતા લાભ વિશે.

લીંબુનું સેવન કરવાથી સ્વાસ્થ્ય લાભો:-

1) કબજિયાત:- જો તમને પાચન કે પેટ સંબંધિત સમસ્યા હોય તો તમે લીંબુના રસનું સેવન કરી શકો છો. સવારમાં ઊઠીને ખાલી પેટે બે ગ્લાસ પાણીમાં એક લીંબુ અને થોડું મીઠું નાખીને પીઓ. સાંજે પણ લીંબુ મીઠું નું પાણી પીઓ. આમ કરવાથી કબજિયાતથી રાહત મળશે.

2) ઉલટી:- તેના સિવાય જો તમને ઉલટી થઈ રહી હોય તો અડધા કપ પાણીમાં લીંબુનો રસ, જીરું અને એક ઈલાયચીના દાણાને પીસીને મેળવી લો. બે કલાકના અંતરે આ પીવાથી ઉલટી બંધ થઈ જશે.

3) ખાટા ઓડકાર:- ખાવા પીવાની ખોટી આદતોના કારણે ખાવાનું પચતું નથી જેના કારણે એસીડીટી વધી જાય છે અને ખાટા ઓડકાર આવવા લાગે છે. તેને દૂર કરવા માટે પાણીમાં લીંબુનો રસ, ખાંડ અને થોડું મીઠું મેળવીને પીવાથી રાહત મળે છે.

4) ચહેરાના ડાઘ ધબ્બા ખીલ દૂર કરે:- ત્વચા પર થતા ડાઘ,ડબ્બા અને ખીલની સમસ્યાથી ઘણીવાર લોકો પરેશાન હોય છે. તેનો સસ્તો અને ફાયદાકારક ઈલાજ છે લીંબુ. એક ચમચી મલાઈમાં એક ચતુર્થાંશ લીંબુ નીચવીને દરરોજ ચહેરા પર લગાવો. તેનાથી ચહેરાની રંગત પણ સાફ થશે અને ખીલથી પણ છુટકારો મળશે. લગભગ એક મહિનામાં આમ કરવાથી તમને તેની અસર જોવા મળશે.

5) વજન ઘટાડે:- વજન ઘટાડવા કે સ્થૂળતાને દૂર કરવા માટે લીંબુનો રસ લાભદાયક છે. દરરોજ સવારમાં એક ગ્લાસ પાણીમાં એક લીંબુનો રસ અને બે ચમચી મધ મેળવીને સેવન કરવાથી વજન ઓછું થાય છે.

6) વાળ ખરતા અટકાવે:- જો ટાલની ફરિયાદ થઈ રહી હોય તો લીંબુ ખૂબ જ ફાયદાકારક છે.  તેનાથી વાળ ખરતા અટકી જાય છે. પાકેલા કેળામાં લીંબુનો રસ મેળવીને પેસ્ટ બનાવી લો અને નિયમિત રૂપે વાળની જડોમાં લગાવો. તેનાથી ટાલની ફરિયાદ દૂર થાય છે. લીંબુના રસને આમળા પાવડરની સાથે મેળવીને પણ વાળમાં લગાવી શકો છો. તેનાથી ખોળો દૂર થાય છે અને વાળ કાળા અને લાંબા બને છે.

7) દુખાવામાં રાહત આપે:- લીંબુ અનેક પ્રકારના દુખાવામાં પણ ફાયદાકારક હોય છે પેટનો દુખાવો હોય કે દાંતનો દુખાવો, સાંધાનો કે કાનના દુખાવામાં લીંબુના રસ નો ઉપયોગ કરી શકાય છે.

  • પેટનો દુખાવો :- પેટના દુખાવાથી રાહત મેળવવા માટે અજમો, જીરું અને ખાંડને સરખી માત્રામાં બારીક પીસી લેવું. મીઠું અને થોડું લીંબુનો રસ મેળવીને ગરમ પાણી સાથે સેવન કરવું.
  • દાંતનો દુખાવો :- જો દાંતમાં દુખાવો થઈ રહ્યો હોય તો બે થી ત્રણ લવિંગ પીસીને તેમાં લીંબુનો રસ મેળવી લો. અને અસરગ્રસ્ત દાંતમાં લગાવીને આંગળીથી હળવેથી ઘસો.
  • સાંધાનો દુખાવો :- સાંધામાં દુખાવાની સમસ્યાથી પરેશાન હોવ તો લીંબુના રસ ની માલિશ કરવાથી કે લીંબુનું પાણી પીવાથી ફાયદો થાય છે.

(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન...માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ...

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો...આ બે વસ્તુનું સેવન...અને પછી રહો સ્વસ્થ અને ફીટ...

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે...? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કરો ઔષધીય ગુણોથી ભરપુર આ વસ્તુનું સેવન…કોલેસ્ટ્રોલથી લઈને કેન્સર સહીત અનેક ગંભીર બીમારીઓથી આપશે કાયમી છુટકારો…

કરો ઔષધીય ગુણોથી ભરપુર આ વસ્તુનું સેવન…કોલેસ્ટ્રોલથી લઈને કેન્સર સહીત અનેક ગંભીર બીમારીઓથી આપશે કાયમી છુટકારો…

December 16, 2022
રસોડાના આ 3 મસાલાનું મિશ્રણ શરીર માટે છે મોંઘી દવા કરતા પણ કિમંતી, જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

શિયાળાની ઠંડીમાં સાંધાના દુખાવા અને જકડનથી બચવા કરો આ મફત ઈલાજ.

January 5, 2023
દૂધમાં ફક્ત આ એક વસ્તુ મેળવીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા. ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

દૂધમાં ફક્ત આ એક વસ્તુ મેળવીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા. ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

December 21, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In