Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

દહીં સાથે કરો ફક્ત 1 ચમચી આ એક મસાલાનું સેવન, પેટ, પાચન, હૃદય અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓનો છે સચોટ ઉપચાર…

Ayurvedikupay by Ayurvedikupay
November 29, 2022
0
દહીં સાથે કરો ફક્ત 1 ચમચી આ એક મસાલાનું સેવન, પેટ, પાચન, હૃદય અને ડાયાબિટીસ જેવી અનેક બીમારીઓનો છે સચોટ ઉપચાર…
1.3k
VIEWS
Share on FacebookShare on Twitter

દહીં એક પ્રકારનું દૂધ ઉત્પાદક છે. દહીંનો ઉપયોગ કરીને આપણે અનેક પ્રકારની વિવિધ વાનગીઓ બનાવીએ છીએ. દહીંમાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જેનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા જ લાભ મળે છે. તેવી જ રીતે જીરાના પણ અનેક ફાયદા છે. જીરુ એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ ઘણી બધી વાનગીઓ બનાવવા માટે કરવામાં આવે છે. દહીં અને જીરામાં ઘણા બધા ઔષધીય ગુણ હાજર હોય છે અને તેનો ઉપયોગ આયુર્વેદમાં ઔષધી રૂપે કરવામાં આવે છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

દહીં અને જીરું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં ઉપલબ્ધ થતા પોષક તત્વો શરીરને અનેક રોગોથી સુરક્ષિત રાખે છે અને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે. દહીંની તસીર ઠંડી અને જીરુ ની તાસીર ગરમ હોય છે. આજે આપણે દહીં સાથે જીરુંનું સેવન કરવાથી થતા ફાયદા વિશે જાણીશું.

દહીં:- દહીમાં કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, મેગ્નેશિયમ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, પોટેશિયમ, સોડિયમ, ઝીંક અને સેલેનીયમની સાથે રાઈબોફ્લેવીન, વિટામીન b6 અને વિટામીન b12 જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.

જીરુ:- જીરામાં એનર્જી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, મેંગેનીઝ, સોડિયમ, ઝીંક, સેલેનિયમ, વિટામીન એ, વિટામીન સી, વિટામિન ઈ, વિટામીન કે,બીટા કેરોટીન, કોલિન, સિયાસીન, સેન્ચ્યુરેટેડ ફેંટી એસિડ, મોનો અનસેચ્યુરેટેડ ફેટી એસિડ, પોલી અનસેચ્યુરેટેડ એસિડ વગેરે જેવા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે.

દહીં અને જીરું ના ફાયદા:-

1) દહીં અને જીરાનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે. દહીં અને જીરામાં ઉપલબ્ધ પોષક તત્વો કબજિયાતની સમસ્યાને દૂર કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં ફાઇબરનું યોગ્ય પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે કબજિયાતમાં, પેટનો દુખાવો, મળ નીકળવામાં મુશ્કેલી, ગેસ વગેરે સમસ્યાને નાશ કરીને પાચન તંત્રને સ્વસ્થ રાખવાનું કામ કરે છે.

2) દહીં અને જીરાનું સેવન કરવું હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે હૃદય સંબંધી રોગોથી સુરક્ષા કરીને હૃદય ને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. નિયમિત રૂપે દહી અને જીરાનું સેવન કરવાથી હાર્ટ અટેક અને સ્ટ્રોક જેવી સમસ્યાથી બચી શકાય છે. તેના સિવાય દહી અને જીરું શરીરમાં કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરવામાં પણ મદદરૂપ થાય છે.     

3) દહીં અને જીરાનું સેવન કરવું ડાયાબિટીસના દર્દીઓ માટે અત્યંત ફાયદાકારક છે. દહીં અને જીરામાં એન્ટી ડાયાબિટીક ગુણ હાજર હોય છે. જે ડાયાબિટીસના લક્ષણોને ઘટાડવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. ડાયાબિટીસના દર્દીઓએ દહીં અને શેકેલા જીરાનું સેવન કરવું જોઈએ તેનાથી ડાયાબિટીસમાં થતી સમસ્યાઓ ઓછી થાય છે.    

4) દહીં અને જીરાનું સેવન હાઈ બ્લડપ્રેશરના રોગીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીં અને જીરામાં મેગ્નેશિયમનું યોગ્ય પ્રમાણ ઉપલબ્ધ હોય છે જે હાઈ બ્લડ પ્રેશરની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ થાય છે. જે લોકોને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તેઓએ દરરોજ દહીં અને જીરાનું સેવન કરવું લાભદાયક સાબિત થાય છે.   

5) દહીં અને જીરાનું સેવન કરવાથી પેટ સંબંધિત રોગોથી બચી શકાય છે. દહીં અને જીરામાં ઘણા બધા પોષક તત્વો પ્રાપ્ત થાય છે જે પાચનતંત્ર સંબંધિત અનેક રોગોથી સુરક્ષા કરવામાં મદદરૂપ થાય છે અને પાચનતંત્રને સ્વસ્થ રાખવામાં અસરકારક છે. દહીમાં સારા બેક્ટેરિયા ઉપલબ્ધ હોય છે જે પેટને સ્વસ્થ રાખવામાં ખૂબ જ અસરકારક છે.   

6) દહીં અને જીરાનું સેવન કરવું હાડકા માટે ખૂબ જ ફાયદાકારક છે. દહીમાં યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ ઉપલબ્ધ હોય છે જે હાડકાને મજબૂત અને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હાડકા સ્વસ્થ રાખવા અને હાડકા સંબંધિત રોગોથી સુરક્ષિત રહેવા માટે દરરોજ દહીં અને જીરાનું સેવન કરવું જોઈએ. આ હાડકા માટે અત્યંત લાભદાયક છે.    

7) દહીં અને જીરું રોગપ્રતિકારક ક્ષમતાને વધારવામાં મદદ કરે છે. દહીમાં પ્રોબાયોટિક ઉપલબ્ધ હોય છે જે શરીરમાં અનેક રોગોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે. દરરોજ દહીં અને જીરાનું નિયમિત રૂપે સેવન કરવાથી આ રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બનાવીને શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
પાણીમાં પલાળીને કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન, શરીરમાં એવા ફેરફાર થશે કે જોઈને રહી જશો એકદમ દંગ…. જાણીલો સંપૂર્ણ માહિતી…

પાણીમાં પલાળીને કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન, શરીરમાં એવા ફેરફાર થશે કે જોઈને રહી જશો એકદમ દંગ.... જાણીલો સંપૂર્ણ માહિતી...

શિયાળામાં જરૂર કરો આ અંકુરિત દાણાનું સેવન, શરીરમાં થશે અનેક આશ્ચર્યજનક ફાયદાઓ…

શિયાળામાં જરૂર કરો આ અંકુરિત દાણાનું સેવન, શરીરમાં થશે અનેક આશ્ચર્યજનક ફાયદાઓ...

આયુર્વેદ પ્રમાણે શિયાળામાં કરો આ વસ્તુનું સેવન, આખું વર્ષ રહેશો એકદમ સ્વસ્થ અને ફીટ…નહિ ખાવી પડે મોઘી દવાઓ…

આયુર્વેદ પ્રમાણે શિયાળામાં કરો આ વસ્તુનું સેવન, આખું વર્ષ રહેશો એકદમ સ્વસ્થ અને ફીટ...નહિ ખાવી પડે મોઘી દવાઓ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા દૂધ સાથે કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન, બચાવશે હાર્ટ એટેક, લોહીની ઉણપ અને પેટ સહીત અનિંદ્રા સમસ્યાથી.

રાત્રે સુતા પહેલા દૂધ સાથે કરો આ શક્તિશાળી વસ્તુનું સેવન, બચાવશે હાર્ટ એટેક, લોહીની ઉણપ અને પેટ સહીત અનિંદ્રા સમસ્યાથી.

November 4, 2023
ફૂલેલી અને નરમ રોટલી બનાવવા માટે લોટ બાંધતા સમયે કરો આ 1 કામ, દરેક રોટલી થશે મુલાયમ, પોચી અને ફૂલીને દડા જેવી.

ફૂલેલી અને નરમ રોટલી બનાવવા માટે લોટ બાંધતા સમયે કરો આ 1 કામ, દરેક રોટલી થશે મુલાયમ, પોચી અને ફૂલીને દડા જેવી.

August 7, 2023
ડુંગળીના ફોતરમાંથી બનાવેલા આ શેમ્પુ.. તમારા વાળને કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત. જાણો ઉપયોગની સરળ રીત.

ડુંગળીના ફોતરમાંથી બનાવેલા આ શેમ્પુ.. તમારા વાળને કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત. જાણો ઉપયોગની સરળ રીત.

March 22, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In