Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

સવારે ઊઠીને ખાવ આ છોડ ના 5 પાન તમને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

Ayurvedikupay by Ayurvedikupay
December 21, 2022
0
સવારે ઊઠીને ખાવ આ છોડ ના 5 પાન તમને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.
7.1k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણી પાસે કુદરતી સંપત્તિનો અખૂટ ખજાનો છે. જેમાં અવનવી વનસ્પતિઓ છે. અને આ વનસ્પતિઓના ચમત્કારિક ફાયદા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આપણા આયુર્વેદમાં ઘણી વનસ્પતિઓનો ઔષધિના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. આપણા આયુર્વેદમાં તુલસીના છોડને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે. આ પવિત્ર છોડનું ધાર્મિક મહત્વ પણ છે. દસકાથી આનો ઉપયોગ વિશેષરૂપે ઘરેલુ ઉપચારના રૂપમાં જ કરવામાં આવ્યો છે. તુલસીના છોડનું ચા, રસ અને સૂકા પાવડરના રૂપમાં વિવિધ રીતે સેવન કરી શકાય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

તુલસીના પોષક તત્વ:- તુલસી વિટામીન અને ખનીજ નો ભંડાર છે. આમાં વિશેષરૂપે વિટામીન સી, કેલ્શિયમ, ઝીંક, આયર્ન અને ક્લોરોફિલ ઉપલબ્ધ હોય છે. તેના સિવાય આમાં સીટ્રીક, ટારટરિક અને મૈલિક એસિડ ઉપલબ્ધ હોય છે. તુલસીમાં એન્ટિઇન્ફ્લેમેટરી અને એન્ટી બેક્ટેરિયલ ગુણ ઉપલબ્ધ હોય છે.

ખાલી પેટે તુલસીના પાન ખાવાના ફાયદા:- ખાલી પેટે તુલસીના પાન ખાવાથી તમને આંતરિક અને બાહ્ય સ્વાસ્થ્ય બંને તરફથી ફાયદો થઈ શકે છે. વર્ષોથી તુલસીના પાનને ઉપચાર માટે સૌથી મોટી જડીબુટ્ટીઓમાંની એક ગણવામાં આવે છે. સવાર-સવારમાં તુલસીના પાન ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત બને છે. તુલસીના પાન માં એન્ટીઓક્સીડેન્ટ ઉપલબ્ધ હોય છે જે સંક્રમણથી લડીને શરીરને મજબૂત બનાવે છે.

ઈમ્યુનિટી મસિસ્ટ:- સવારમાં ખાલી પેટે તુલસીના પાન ચાવવા જોઈએ. તુલસીના પાનમાં એન્ટીઓક્સીડેન્ટ હોય છે, જે શરીરને ફ્રી રેડિકલ્સથી થતા નુકસાનથી બચાવી રાખે છે. સાથે જ તુલસીના પાન સોજો ઓછો કરવા અને તણાવ દૂર કરવામાં પણ મદદ કરે છે.

કેન્સર:- તુલસીના પાનમાં એન્ટી કાર્સિનોજેનિક અને એન્ટી ઓક્સિડેન્ટ હોય છે. આ ઘટકો રક્ત પ્રવાહને સીમિત કરીને મૌખિક અને સ્તનની વૃદ્ધિ અટકાવવામાં મદદ કરે છે.

બ્લડ શુગર:- સવારે ખાલી પેટે તુલસીના પાન ચાવવાથી બ્લડ શુગરનું લેવલ નિયંત્રણમાં રાખી શકાય છે. આ ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. તુલસીના પાન ખાવાથી શરીરમાં કાર્બોહાઈડ્રેટ્સ અને ફેટનું મેટાબોલિઝ્મ સુવ્યવસ્થિત રહે છે, જેનાથી લોહી માં હાજર સુગર તમને એનર્જી આપવાનું કામ કરે છે.

ફેફસાના રોગો:- તુલસીના પાન કેફીન, વિટામીન સી, સિનોલ અને યુજેર્નોલથી ભરપૂર હોય છે, જે ફેફસામાં સંક્રમણને ઠીક કરવામાં મદદ કરે છે. તેના સિવાય તુલસીના પાન ને ફેફસાના નુકસાન માટે એક જરૂરી દવા માનવામાં આવે છે. જે મુખ્ય રૂપે ક્ષય રોગ અને ધૂમ્રપાનના કારણે થાય છે.

સાંધાના દુખાવા:- સાંધાના દુખાવામાં થતા સોજા અને બળતરાની સમસ્યાને દૂર કરવા તુલસી શ્રેષ્ઠ વિકલ્પ છે. આમાં સોજો ઓછો કરવાવાળા એન્ટીઓક્સીડેન્ટ હોય છે. તુલસી ગઠીયા વા ની સમસ્યાથી પીડિત દર્દીઓ માટે પણ ફાયદાકારક છે, કારણ કે આનાથી સાંધાના દુખાવા અને સોજાને દૂર કરવાની મદદ મળે છે.

તણાવ:- તુલસી શરીરમાં હાજર સ્ટ્રેસ હોર્મોન કાર્ટિસોલ ના સ્તરને જાળવી રાખવામાં સહાયક છે. શરીરમાં કાર્ટિસોલનું સ્તર ઓછું થવાથી તણાવ પણ ઓછો રહે છે. આના દ્વારા બેચેની દૂર થાય છે અને મૂડ ફ્રેશ રહે છે.

પાચન શક્તિ:- તુલસી પાચનતંત્રને મજબૂત કરવામાં સહાયક છે. તુલસી પાચન માટે જરૂરી ગેસ્ટ્રીક રસને છોડવા માટે શરીરને ઉત્તેજિત કરે છે જેનાથી પાચન સરળતાથી થાય છે. આના સિવાય આ લીવર અને મુત્રાશયને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે.

શરદી – ઉધરસ:- તુલસીમાં ઉપલબ્ધ યુજીનોલ અને એન્ટી ઓક્સીડંટ લાળ ને બહાર કાઢવામાં મદદ કરે છે. સાથો સાથ તુલસીની ચા માં એન્ટિસેપ્ટિક અને એન્ટી બેક્ટીરિયલ ગુણ પણ હોય છે, જેથી શરદી ઉધરસના લક્ષણોને દૂર કરવામાં મદદ મળે છે.    ઇમ્યુનિટી પાવર ને મજબૂત બનાવે છે તુલસી. ઔષધીય ગુણોનો ખજાનો છે તુલસી. કોરોના કાળ માં જરૂર કરો તુલસીનું સેવન.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
જેટલું પણ ખાઈ લે નથી વધતું કોરિયન મહિલાઓનું વજન, તમે પણ અજમાવો ખાલી આ 1 ઘરેલુ ટ્રીક.

જેટલું પણ ખાઈ લે નથી વધતું કોરિયન મહિલાઓનું વજન, તમે પણ અજમાવો ખાલી આ 1 ઘરેલુ ટ્રીક.

સામાન્ય લાગતું આ ફળ મફતમાં મટાડી દેશે શરીરની અનેક ગંભીર બીમારીઓ.

સામાન્ય લાગતું આ ફળ મફતમાં મટાડી દેશે શરીરની અનેક ગંભીર બીમારીઓ.

આ બે વસ્તુનું સેવન હાડકા અને ઇમ્યુનિટી મજબુત કરી, બચાવશે અનેક ગંભીર રોગોથી. વજન ઘટાડવામાં છે 100% અસરકારક.

આ બે વસ્તુનું સેવન હાડકા અને ઇમ્યુનિટી મજબુત કરી, બચાવશે અનેક ગંભીર રોગોથી. વજન ઘટાડવામાં છે 100% અસરકારક.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રાત્રે સુતા પહેલા કરો આ એક કામ, થાક અને સાંધાના દુખાવા દુર કરી, આવશે ઘસઘસાટ ઊંઘ. શરીરમાં ભરી દેશે ગજબની સ્ફૂર્તિ.

રાત્રે સુતા પહેલા કરો આ એક કામ, થાક અને સાંધાના દુખાવા દુર કરી, આવશે ઘસઘસાટ ઊંઘ. શરીરમાં ભરી દેશે ગજબની સ્ફૂર્તિ.

February 3, 2023
મોંઘા હેર પ્રોડક્ટ વગર જ સફેદ વાળ થશે હવે કુદરતી રીતે કાળા…અપનાવો આ 1 ઘરેલું ઉપચાર…વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને અંદરથી મજબુત…

મોંઘા હેર પ્રોડક્ટ વગર જ સફેદ વાળ થશે હવે કુદરતી રીતે કાળા…અપનાવો આ 1 ઘરેલું ઉપચાર…વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને અંદરથી મજબુત…

August 29, 2023
રસોડામાં રહેલી આ વસ્તુ પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કફ, વાયુ દોષ, દુખાવા સહીત અનેક રોગ થઇ જશે દૂર.

રસોડામાં રહેલી આ વસ્તુ પાણીમાં મિક્સ કરી પિય લ્યો, કફ, વાયુ દોષ, દુખાવા સહીત અનેક રોગ થઇ જશે દૂર.

March 6, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In