Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે આ રામબાણ ઈલાજ, જાણો રેસીપી અને ફાયદા.

Ayurvedikupay by Ayurvedikupay
February 13, 2022
0
હૃદય, કોલેસ્ટ્રોલ અને કબજિયાતનો છે આ રામબાણ ઈલાજ, જાણો રેસીપી અને ફાયદા.
1.2k
VIEWS
Share on FacebookShare on Twitter

અનહેલ્ધી ડાયટ, અનએક્ટિવ લાઈફસ્ટાઇલ અને વધતો તણાવ કેટલાય પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે. આવી સમસ્યાઓ દૂર કરવા માટે ફળ આપણને ખૂબ જ ઉપયોગી થઈ રહે છે. દરેક ફળ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. ઋતુ પ્રમાણે મળતા ફળ નો પોતાનો જ આગવો ગુણ હોય છે. અમુક એવા ફળ હોય છે જે બારેય માસ મળતા હોય છે. તેમાં એક સફરજન છે. સફરજનનું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આના દ્વારા રોગોથી લડવા માટે કેટલાય આવશ્યક તત્વો મળેછે. સફરજનમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, પ્રોટીન વિટામીન એ, વિટામીન સી વગેરે ઉપલબ્ધ હોય છે. સાથે જ તેમાં સોડિયમ અને ઝીંક પણ હોય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

આપણે સફરજન તો ખાતા જ હોઈએ છે પરંતુ શું તમે ક્યારેય સફરજનનો મુરબ્બો ખાધો છે? આ મુરબ્બો ખાવાથી પણ કેટલાય પ્રકારના ફાયદા થાય છે. આનુ સેવન કરવું સ્વાસ્થ્ય અને સ્વાદ માટે પણ ઘણું સારું છે. સફરજનનો મુરબ્બો ખાવાથી હાડકામાં સોજો, ગઠિયો વા, મગજ અને હૃદય ના રોગો ની સમસ્યામાં ઘણો આરામ મળે છે, સાથે તણાવ અને ચિંતામાંથી પણ રાહત થાય છે. આવો સફરજનના મુરબ્બા ના ફાયદા અને બનાવવાની રીત વિશે વિસ્તારપૂર્વક જાણીએ.

સફરજનના મુરબ્બા ના ફાયદા:- 

1. કબજિયાત:- જો તમને કબજિયાતની સમસ્યાથી અતિશય પરેશાન છો તો તમારે સફરજનના મુરબ્બાનું સેવન કરવું જોઈએ. આનાથી કબજીયાત અને હળવા ગેસની પરેશાનીમાં રાહત મળે છે. સફરજનનો મુરબ્બો ખાવાથી કબજિયાતની સમસ્યામાં ઘણો આરામ મળે છે. આમાં ફાયબર ભરપૂર માત્રામાં ઉપલબ્ધ હોય છે. આ જૂના કબજિયાતની સમસ્યાને પણ ઠીક કરવામાં અસરકારક છે.

2. ત્વચા:- સફરજનના મુરબ્બા થી ત્વચાની સમસ્યાઓમાં પણ ઘણો ફાયદો થાય છે. આમાં એન્ટીઓક્સિડેન્ટ અને પ્રોટીન ઉપલબ્ધ હોય છે, જે કોલેજ ના ઉત્પાદન માં ઘણું સારું માનવામાં આવે છે.આની મદદથી ત્વચાની રંગત માં પણ નિખાર આવે છે. તેના સિવાય આનાથી ડાગ-ધબ્બા અને કરચલીઓને દૂર કરવામાં ઘણી  મદદ મળે છે.

3. તણાવ:- સફરજનનો મુરબ્બો મનને શાંત કરીને સારી ઊંઘ લાવવામાં સહાય કરે છે. રોજિંદા કામ અને કોઈ માનસિક પરેશાની ના કારણે જો તમે ખૂબ જ પરેશાન અને તણાવમાં રહેતા હોવ તો તમારે સફરજનના મુરબ્બા નું સેવન અવશ્ય કરવું જોઈએ. આ ખૂબ જ સ્વસ્થ અને નરમ હોય છે. આનાથી તમને તણાવ દૂર કરવામાં મદદ મળે છે.

4. કોલેસ્ટ્રોલ:- સફરજનનો મુરબ્બો ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું કરવામાં મદદ મળે છે. આ મુરબ્બા થી  બેચેની, કમજોરી, ગભરાહટ મહેસૂસ થવા પર ખાવાથી ખૂબ જ ફાયદો થાય છે. જો તમને હાઈ કોલેસ્ટોરોલ ની સમસ્યા હોય તો તમને સફરજનના મુરબ્બા થી લાભ થઈ શકે છે.

5. હાઈ બ્લડપ્રેશર:- હાઈ બ્લડપ્રેશર જેવા રોગોમાં પણ સફરજનનો મુરબ્બો ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. સફરજનના મુરબ્બા માં પોટેશિયમ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે, જે હાઈ બ્લડ પ્રેશરને ઓછું કરવામાં સહાય કરે છે. સફરજનનો મુરબ્બો હૃદયની માસપેશીઓને મજબૂત બનાવે છે જેથી રક્તચાપ ના લક્ષણો ને દૂર કરવામાં મદદ મળે છે.

સફરજનનો મુરબ્બો બનાવવાની રીત:- સફરજનનો મુરબ્બો બનાવવા માટે તમે એક કિલો સફરજન ને પાણીથી ધોઈને સુતરાઉ કાપડથી સરસ રીતે લૂંછી લો અને સાફ કરી લો. હવે સફરજનની છાલ ઉતારીને તેમાંથી બીજ પણ કાઢી લો. હવે પ્રેશર કૂકરમાં બે લીટર પાણીમાં સફરજન નાખી દો. ધ્યાન રાખવું કે સફરજન પાણીમાં ડૂબેલા હોવા જોઈએ. જો પાણીની વધુ જરૂરિયાત હોય તો તેમાં વધુ પાણી નાખી દેવું. આ સફરજન ને પાણીમાં ત્યાં સુધી ઉકાળો કે જ્યાં સુધી સફરજન નરમ અને કોમળ ન થઈ જાય. સાથે જ તમે ચાસણી બનાવવા માટે એક લિટર પાણીમાં એક કિલો ખાંડ નાંખી દો.

હવે પાણીમાં ખાંડ નાખીને તેને ઉકળવા દો. જ્યાં સુધી ચાસણી ના તાર ન થાય ત્યાં સુધી તેને ઉકળવા દેવી. ત્યાર બાદ ઉકળેલા સફરજનમાં ચાસણી નાંખી દો પછી આ બન્નેને ઉકાળો. ચાસણી જ્યાં સુધી બે તાર જેટલી ઘટ્ટ ન થાય ત્યાં સુધી આને ઉકાળવા દેવી. હવે આ મિશ્રણને ઠંડુ થવા દો અને તેમાં કેસર નાખો, સફરજનના મુરબ્બા નો સ્વાદ વધારવા માટે તમે તેમાં ઈલાયચી, બદામ અને કાજૂ પણ નાખી શકો છો. આ મુરબ્બા ને તમે કાચની બોટલમાં સ્ટોર કરી શકો છો.

સફરજનનો મુરબ્બો ક્યારે ખાવો જોઈએ:- સફરજનનો મુરબ્બો તમે સવારના સમયમાં ખાઈ શકો છો.જોકે, સાંજે પણ તેનું સેવન કરી શકાય છે. પરંતુ સવારમાં આનું સેવન કરવાથી તમને અનેક લાભ મળે છે. તેના સિવાય એક દિવસમાં એક જ સફરજનના મુરબ્બા નુ  સેવન કરવાની કોશિશ કરવી. સંતુલિત માત્રામાં સેવન કરવાથી તમને અનેક લાભ મળે છે. જો તમને ગળ્યુ વધુ પસંદ હોય તો તમે આને અડધી માત્રા પણ લઈ શકો છો.

સફરજનના મુરબ્બા ના નુકસાન:- સફરજનનો મુરબ્બો ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તેના કેટલાક નુકસાન પણ છે. જો તમને પ્રેગ્નેન્સી દરમિયાન ડાયાબિટીસની સમસ્યની ફરિયાદ હોય તો આનું સેવન કરવાથી બચવું, કારણ કે ખાંડની અધિક માત્રા તમારા સ્વાસ્થ્ય પર અસર કરી શકે છે. ડાયાબિટીસના દર્દીઓએ આનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ જરૂર લેવી જોઈએ. સફરજનના મુરબ્બા ના બીજ તમારે ન ખાવા જોઈએ, કારણ કે આ સ્વાસ્થ્ય માટે નુકસાનદાયક થઈ શકે છે. જો આના સેવનથી તમને એલર્જી કે રેસિશ ની સમસ્યા હોય તો આનું સેવન ન કરવું. ગર્ભાવસ્થા અને સ્તનપાન દરમ્યાન સફરજનના મુરબ્બા નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
રાત્રે સુતા પેહલા કરો એક ચમચી આનું સેવન…શરીરમાં ચરબીને જમા થતી રોકીને..ફટાફટ ઉતારી દેશે તમારું વજન.

રાત્રે સુતા પેહલા કરો એક ચમચી આનું સેવન...શરીરમાં ચરબીને જમા થતી રોકીને..ફટાફટ ઉતારી દેશે તમારું વજન.

કરો આ એક વસ્તુનું સેવન વજન ઘટાડીને વધારી દેશે સ્ટેમિના પાવર.

કરો આ એક વસ્તુનું સેવન વજન ઘટાડીને વધારી દેશે સ્ટેમિના પાવર.

તમારા બાળકને કરાવો આ એક વસ્તુનું સેવન  ઇમ્યુનિટી, હાડકા અને પાચન બનાવી દેશે મજબુત. શરીરમાં થશે આવા રહસ્મય ફાયદા.

તમારા બાળકને કરાવો આ એક વસ્તુનું સેવન ઇમ્યુનિટી, હાડકા અને પાચન બનાવી દેશે મજબુત. શરીરમાં થશે આવા રહસ્મય ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં કરો સામાન્ય લાગતા આ દાણા સેવન…શરીરના આટલા ગંભીર રોગો કરી દેશે ગાયબ…નહિ ખાવી પડે મોંઘી દવાઓ…

શિયાળામાં કરો સામાન્ય લાગતા આ દાણા સેવન…શરીરના આટલા ગંભીર રોગો કરી દેશે ગાયબ…નહિ ખાવી પડે મોંઘી દવાઓ…

February 8, 2023
આ જડીબુટ્ટી સેવન કબજિયાત, ડાયાબિટીસ જેવી પાંચ સમસ્યામાં છે રામબાણ.

આ જડીબુટ્ટી સેવન કબજિયાત, ડાયાબિટીસ જેવી પાંચ સમસ્યામાં છે રામબાણ.

February 24, 2022
આ બે વસ્તુનું મિશ્રણ શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી કરી દેશે દૂર, આજ થી જ શરુ કરો પ્રયોગ થશે અદ્ભુત ફાયદા.

આ બે વસ્તુનું મિશ્રણ શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી કરી દેશે દૂર, આજ થી જ શરુ કરો પ્રયોગ થશે અદ્ભુત ફાયદા.

April 18, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In