Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

આ જડીબુટ્ટી સેવન કબજિયાત, ડાયાબિટીસ જેવી પાંચ સમસ્યામાં છે રામબાણ.

Ayurvedikupay by Ayurvedikupay
February 24, 2022
0
આ જડીબુટ્ટી સેવન કબજિયાત, ડાયાબિટીસ જેવી પાંચ સમસ્યામાં છે રામબાણ.
667
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બીમારીઓનું કુદરતી રીતે નિવારણ કરી શકીએ છીએ. કુદરતી દર્દનિવારક જડીબુટ્ટી માં ગુગળ નો સમાવેશ થાય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

ગુગળ એક વૃક્ષ છે. તેમાંથી જે ગુંદર નીકળે છે તેનો ઉપયોગ આયુર્વેદમાં કરવામાં આવે છે. ગુગળ નો ધાર્મિક રૂપે પણ ઉપયોગ કરાય છે. ગુગળના ધૂપ થી ઘરનું વાતાવરણ શુદ્ધ બને છે. ગુગળના ઉપયોગ દ્વારા બીમારીઓ દૂર કરીને તમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. આનુ સેવન યોગ્ય માત્રામાં જ કરવું જોઈએ નહીંતર તે નુકસાનદાયક પણ બની શકે છે. ગુગળ ડાયાબિટીસની સમસ્યા, સોજો, સાંધાના દુખાવામાં ખૂબ જ લાભકારી છે. બીજા અન્ય ફાયદા વિશે પણ વિસ્તારપૂર્વક જાણીએ. 

ગુગળ ના ફાયદા:- ગુગળ વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને મિનરલ થી ભરપૂર હોય છે. તેનું વાનસ્પતિક નામ ‘કોમિફોરા વ્હાઇટ’ છે. આને અંગ્રેજીમાં ‘ભારતીય બડેલિયમ’ કહેવાય છે ગુગળના ગુંદરને ઔષધિના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. ગૂગળ ની તાસીર ગરમ હોય છે અને આ સ્વાદમાં કડવો હોય છે.

1. કબજિયાતમાં રાહત આપે:- પાચનતંત્રમાં ગડબડ હોવાના કારણે એસિડીટી, અપચો, ગેસ અને કબજિયાત જેવી સમસ્યાઓ થાય છે. ગુગળ પાચનને સુધારે છે. ગુગળ નું ચૂરણ કબજિયાત અને એસિડિટીની સમસ્યામાંથી છુટકારો અપાવે છે. પાચનને સારું રાખવા માટે તમે ગુગળ નું સેવન કરી શકો છો.

2. ઘાવ ભરવા માં ઉપયોગી:- સામાન્ય રીતે આપણને કંઈપણ વાગ્યું હોય તો તેનો ઘાવ ભરાતા સમય લાગી શકે છે, પરંતુ ગુગળ ના ઉપયોગથી ઘાવ જલ્દી ભરાઈ જાય છે. ગુગળ ના ઉપયોગ થી દુખાવો અને બળતરા થી પણ આરામ મળે છે. ઘાવ ઉપર ગુગળ નો ઉપયોગ કરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી.

3. સાંધાના દુખાવામાં ઉપયોગી:- ગુગળ માં ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે સાંધાનો દુખાવો દૂર કરીને સોજામાં રાહત આપવાનું કામ કરે છે. શરીરમાં વાયુ દોષ વધવાના કારણે સાંધાના દુખાવા અને સોજાની સમસ્યા થાય છે. આ વાયુને સંતુલિત રાખવામાં મદદ કરે છે તેથી દુખાવામાં રાહત થાય છે. ગુગળ ગઠિયા વા માં ફાયદાકારી છે. ગુગળના સેવનથી હાડકા પણ મજબુત બને છે.

4. ડાયાબિટીસમાં ફાયદાકારી:- ગુગળ ઇન્સ્યુલિનનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે, અને બ્લડ સુગરનું લેવલ કંટ્રોલમાં રાખે છે. આયુર્વેદ પ્રમાણે વાયુ અને કફ દોષ ના અસંતુલન ના કારણે ડાયાબિટીસ થાય છે. ગુગળ માં વાયુ અને કફને દૂર કરવાના ગુણ હોય છે તેથી ડાયાબિટીસના દર્દીઓ માટે ગુગળ અતિલાભકારી છે. ડાયાબિટીસના દર્દીઓ ગુગળનું સેવન ડોક્ટરની સલાહ પ્રમાણે કરી શકે છે.

5. ત્વચા માટે લાભકારી:- આયુર્વેદમાં ગુગળ નો ઉપયોગ ત્વચા સંબંધિત સમસ્યાઓને દૂર કરવા માટે કરવામાં આવે છે. ગુગળ ત્વચામાં રહેલા ખીલથી છુટકારો અપાવે છે. ગુગળ માં એસ્ટ્રિજન ગુણ હોય છે, જે ત્વચા સંબંધિત સમસ્યાઓ દૂર કરે છે. પરંતુ વધુ પડતા ગુગળ ના ઉપયોગથી ત્વચા શુષ્ક  થઈ શકે છે, અને ગુગળની તાસીર ગરમ હોય છે. પિત્ત ની સમસ્યા વાળા લોકોએ ડોક્ટરની સલાહ પ્રમાણે આનું સેવન કરવું જોઈએ.

6. ગુગળ ના નુકસાન:- જો ગૂગળનું યોગ્ય માત્રામાં સેવન કરવામાં આવે તો તે સ્વાસ્થ્ય માટે અતિ ફાયદાકારક સાબિત થાય છે પરંતુ તેનું વધુ માત્રામાં સેવન કરવાથી તેના નુકસાન પણ થઈ શકે છે. આના વધુ પડતા સેવનથી મોતિયા ની સમસ્યા થઈ શકે છે  તથા ત્વચામાં શુષ્કતા આવી શકે છે. તેથી ગુગળ નું સેવન કરતા પહેલા ડૉક્ટર ની સલાહ અવશ્ય લેવી.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
દ્રાક્ષનું સેવન કરતા પહેલા જાણી લેજો આ અગત્યની માહિતી, નહિ તો શરીર બની જશે બીમારીઓનું ઘર.

દ્રાક્ષનું સેવન કરતા પહેલા જાણી લેજો આ અગત્યની માહિતી, નહિ તો શરીર બની જશે બીમારીઓનું ઘર.

શરીરના ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જડ્ડીબુટી, કરો આ એક ઘરેલું ઉપચાર.

શરીરના ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જડ્ડીબુટી, કરો આ એક ઘરેલું ઉપચાર.

ફક્ત 5 બીજ ખાવાથી પરણેલા પુરુષો ની દરેક સમસ્યાનો છે સચોટ ઉપાય, ફાયદા જાણીને થઈ જશો હેરાન.

ફક્ત 5 બીજ ખાવાથી પરણેલા પુરુષો ની દરેક સમસ્યાનો છે સચોટ ઉપાય, ફાયદા જાણીને થઈ જશો હેરાન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

સવારમાં ખાલી પેટે ચાવીલો ઔષધીય ગુણોથી ભરપુર આ પાંદ, અગણિત બીમારીઓનો રામબાણ ઈલાજ છે સામાન્ય લગતા આ પાન…

સવારમાં ખાલી પેટે ચાવીલો ઔષધીય ગુણોથી ભરપુર આ પાંદ, અગણિત બીમારીઓનો રામબાણ ઈલાજ છે સામાન્ય લગતા આ પાન…

August 26, 2023
મધમાખી કરડવા પર અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, સોજા અને દુખાવાને મીનીટોમાં જ કરી દેશે દૂર.

મધમાખી કરડવા પર અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, સોજા અને દુખાવાને મીનીટોમાં જ કરી દેશે દૂર.

May 7, 2022
જાણીલો સવારે ઉઠ્યા પછી તરત જ પાણી પીવાથી શરીરને થતા ફાયદા વિશે…ફાયદા જાણીને તમે પણ સવારે પાણી પીવા લાગશો…

જાણીલો સવારે ઉઠ્યા પછી તરત જ પાણી પીવાથી શરીરને થતા ફાયદા વિશે…ફાયદા જાણીને તમે પણ સવારે પાણી પીવા લાગશો…

April 11, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In