Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

રસ્તે મળી જતી આ ઔષધીનું જ્યુસ શરીર માટે છે અમૃત સમાન, જાણો તેના અમુલ્ય ગુણો અને ઉપચાર

Ayurvedikupay by Ayurvedikupay
April 14, 2022
0
રસ્તે મળી જતી આ ઔષધીનું જ્યુસ શરીર માટે છે અમૃત સમાન, જાણો તેના અમુલ્ય ગુણો અને ઉપચાર
5.8k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આપણી પાસે કુદરતી સંપત્તિનો અખૂટ ખજાનો છે. જેમાં અવનવી વનસ્પતિઓ છે.અને આ વનસ્પતિઓના ચમત્કારિક ફાયદા હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી હોય છે. આપણા આયુર્વેદમાં ઘણી વનસ્પતિઓનો ઔષધિના રૂપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અને આ ઔષધિ માં એક નામ ગિલોય નુ છે. ગિલોય ખૂબ જ ઉપયોગી અને પ્રસિદ્ધ ઔષધિઓ માંની એક છે. તમને બતાવી દઈએ કે ગિલોય ની સાથે તેનુ જ્યુસ પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. 

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

જો કોઈ વ્યક્તિ પોતાના ડાયટમાં ગિલોય ના જ્યૂસને સામેલ કરે છે તો તેનાથી સ્વાસ્થ્યને કેટલાય ફાયદા થાય છે. આજનો લેખ ગીલોય ના જ્યુસ પર જ છે. આજે આ લેખ દ્વારા અમે તમને ગિલોય ના જ્યૂસના સેવનથી થતા ફાયદા અને  તેનાથી થતા નુકશાન વિશે જણાવીશું.

ગિલોય ના જ્યુસ ના ફાયદા:- જો તમારા ડાયટમાં ગિલોય નુ જ્યુસ નું સેવન કરો તો સ્વાસ્થ્યને આ પાંચ પ્રકારના ફાયદા થાય છે.

1. તણાવમુક્ત રહેવાય છે:- તણાવમુક્ત રહેવા માટે ગિલોય નું જ્યુસ તમને ખુબ કામ આવી શકે છે. તમને જણાવીએ કે ગિલોય ના જ્યુસ ની અંદર એન્ટી સ્ટ્રેસ ગુણ હાજર હોય છે જે ના કેવળ તણાવને દૂર કરે છે પરંતુ વ્યક્તિના મૂડને પણ સુધારવામાં ખૂબ જ કામ આવી શકે છે. આવામાં વ્યક્તિ તણાવ દૂર કરવા માટે પોતાના ડાયટ માં ગિલોય ના જ્યૂસને સામેલ કરી શકે છે.

2. ઇમ્યુનિટી વધારે:- રોગ પ્રતિકારક ક્ષમતાને વધારવા માટે ગિલોય નું જ્યુસ ખૂબ જ કામ આવે છે. તમને જણાવીએ કે ગિલોય ના જ્યુસ માં ઈમ્યુનોમોડયુલેટરી પ્રભાવ હાજર હોય છે જે ના કેવળ રોગ પ્રતિકારક શક્તિ વધારવામાં ઉપયોગી છે પરંતુ શરીરને કેટલીય બીમારીઓથી દૂર રાખવામાં પણ તમારા કામમાં આવે છે.

3. પાચન ક્રિયામાં મદદરૂપ:- પાચન ક્રિયાને તંદુરસ્ત બનાવવા માટે ગિલોય નુ જ્યુસ ખૂબ જ ઉપયોગી થઇ શકે છે ગિલોય ના જ્યુસ ના માધ્યમથી ના કેવળ આંતરડામાં મજબૂતી આવે છે પરંતુ પાચનક્ષમતા માં પણ સુધારો આવે છે. એવામાં જો તમે પાચનક્રિયાથી સંબંધિત સમસ્યાઓથી પરેશાન છો તો ગિલોય ને તમારા ડાયટમાં અવશ્ય સામેલ કરો

4. એનિમિયાથી બચાવે:- શરીરમાં લોહીની ઉણપ એટલે એનિમિયા ની સમસ્યા એવામાં આનાથી બચવા માટે ગિલોય નું જ્યુસ ખુબ કામ આવી શકે છે. આ જ્યુસ આયર્ન ના અવશોષણને વધારો આપવાની સાથે સાથે એનિમિયાની સમસ્યામાં પણ રાહત આપે છે. તેના સિવાય ગિલોય લોહીમાં લાલ અને સફેદ રક્ત કોશિકાઓને વધારો આપે છે તેનાથી એનિમિયાની સમસ્યામાં ફાયદો થઈ શકે છે.

5. તાવને દૂર કરે છે:- ગિલોય નુ જ્યુસ શારીરિક સમસ્યાઓને દૂર કરવાની સાથે સાથે તાવ ની સમસ્યાને પણ દૂર કરે છે. તમને જણાવીએ કે ગિલોય ના મૂળિયા અને તેનો અર્ક તાવમાં રાહત આપવાની સાથે સાથે બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.

ગિલોય જ્યુસ ના નુકસાન:- ગિલોઇ જ્યુસ ના કેટલાક નુકસાન પણ છે તેથી તેને પીતી વખતે થોડી સાવધાની રાખવી જરૂરી છે.જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય અને તેની દવા ચાલતી હોય તો તેઓએ આનુ સેવન ન કરવું જોઈએ. કારણ કે બ્લડ શુગરનું લેવલ ઘટી શકે છે.

આની તાસીર ગરમ હોય છે. જો તેનું વધુ પડતું સેવન  થાય તો પેટ સંબંધિત કેટલીક સમસ્યાઓ જેવી કે બળતરા અને ગેસ ની સમસ્યાઓનો સામનો કરવો પડે. ગર્ભાવસ્થા દરમિયાન ડોક્ટરની સલાહ મુજબ જ ગિલોય જ્યૂસનું સેવન કરવું.

નોંધ – અહીં જણાવ્યા પ્રમાણે માલુમ પડે છે કે ગિલોય નુ જ્યુસ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ઉપયોગી છે. પરંતુ વધુ પડતું સેવન સ્વાસ્થ્ય માટે હાનિકર્તા બની શકે છે. એટલે વ્યક્તિ એ સીમિત માત્રામાં આનું સેવન કરવું જોઈએ. એનાથી વિશેષ માં જો તમે કોઈ સ્પેશિયલ ડાયટ ફોલો કરી રહ્યા હોય અથવા તો કોઈ ગંભીર બિમારીથી ગ્રસ્ત હોવ તો ગિલોઇ જ્યુસ ને પોતાના ડાયટમાં સામેલ કરતા પહેલા ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું  સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

શિયાળામાં રોજ કરો આ એક વસ્તુનું સેવન,ઓપરેશન વગર જ પથરીથી મળી જશે છુટકારો.

જાણો આ મૂળિયાં અને પાંદડા માંથી બનતા આ લેપના ફાયદાઓ.

જાણો આ મૂળિયાં અને પાંદડા માંથી બનતા આ લેપના ફાયદાઓ.

આ બે વસ્તુનું મિશ્રણ શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી કરી દેશે દૂર, આજ થી જ શરુ કરો પ્રયોગ થશે અદ્ભુત ફાયદા.

આ બે વસ્તુનું મિશ્રણ શરીરની અનેક સમસ્યાઓને જડમુળથી કરી દેશે દૂર, આજ થી જ શરુ કરો પ્રયોગ થશે અદ્ભુત ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ બે વસ્તુનું સેવન હાડકા અને ઇમ્યુનિટી મજબુત કરી, બચાવશે અનેક ગંભીર રોગોથી. વજન ઘટાડવામાં છે 100% અસરકારક.

આ બે વસ્તુનું સેવન હાડકા અને ઇમ્યુનિટી મજબુત કરી, બચાવશે અનેક ગંભીર રોગોથી. વજન ઘટાડવામાં છે 100% અસરકારક.

March 4, 2023
40 વર્ષ પછી વધતો વજન કન્ટ્રોલ કરવા અપનાવો આ 5 દેશી ટીપ્સ, શરીર રહેશે સ્લિમ, ફિટ અને એકદમ હેલ્ધી.

40 વર્ષ પછી વધતો વજન કન્ટ્રોલ કરવા અપનાવો આ 5 દેશી ટીપ્સ, શરીર રહેશે સ્લિમ, ફિટ અને એકદમ હેલ્ધી.

October 26, 2023
કરો આ એક પ્રયોગ જૂનામાં જૂની કબજિયાતથી મળી જશે કાયમી છુટકારો.

કરો આ એક પ્રયોગ જૂનામાં જૂની કબજિયાતથી મળી જશે કાયમી છુટકારો.

January 27, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In