Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

સામાન્ય લાગતું આ ફળ પાણીની જેમ ઓગાળી દેશે પેટની ચરબી અને વજન.

Ayurvedikupay by Ayurvedikupay
February 27, 2022
0
સામાન્ય લાગતું આ ફળ પાણીની જેમ ઓગાળી દેશે પેટની ચરબી અને વજન.
608
VIEWS
Share on FacebookShare on Twitter

વજન ઓછું કરવા તમે તમારા ડાયટમાં નાશપતી સામેલ કરી શકો છો. ચાલો જોઈએ નાશપતી નો ઉપયોગ વજન ને કંટ્રોલ કરવામાં કેવી રીતે કરવો. કોઈ કારણસર જો તમારું વજન વધી જાય તો તેની અસર તમારા શરીર પરજ નહિ પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. સ્થૂળતા કેટલીય બીમારીઓનું ઘર કરે છે, એટલે વજનને હંમેશા કંટ્રોલમાં રાખવું જોઈએ. વજનને ઓછું કરવા માટે વિશેષ રૂપથી  કસરતની સાથે ડાયટ નુ પણ ધ્યાન રાખવું જરૂરી છે. ફળ અને શાકભાજી ની મદદથી વજનને ઝડપથી ઘટાડી શકો છો. આ ફળો અને શાકભાજીમાં એક ફળ નાશપતી છે જે તમારું વજન ઘટાડવામાં ઘણું મદદરૂપ બને છે. નાશપતી માં કેટલાક એવા પોષક તત્વો છે જે વજન તો ઘટાડે જ છે પણ સાથે સાથે તમારા શરીરમાં ભરપૂર પ્રમાણમાં ન્યુટ્રીએન્ટ પ્રદાન કરે છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

કમર ની સાઈઝ ઓછી કરવા માટે નિયમિત બાર અઠવાડિયા સુધી બે નાસ્પતિ નું સેવન કરવું જોઈએ. પેટની ચરબી ઓછી કરવા માટે પણ તમે નિયમિત રૂપે નાશપતી લઈ શકો છો. ડાયટિશિયન નું કહેવું છે કે ફાઇબર થી વજન ઓછું થઈ શકે છે. નાશપતી મા ફાઈબરનુ પ્રમાણ વધારે હોય છે. આમાં પાણી પણ ભરપૂર પ્રમાણમાં હોય છે જે તમારા વજનને નિયંત્રણમાં રાખવાનું કામ કરે છે. તમારા પેટ અને કમરની ચરબી ને ઓછી કરવા માટે બે નાશપતિનું સેવન ઘણું મદદરૂપ બની શકે છે. નાશપતી નું સેવન કેવી રીતે વજન ઓછું કરે છે તે આપણે વિસ્તારપૂર્વક જાણીએ.

વિટામિન સીથી ભરપૂર :- વિટામીન સી એન્ટી ઓક્સિડેન્ટ ગુણો થી ભરપૂર હોય છે જે શરીરના કચરાનો નિકાલ કરવામાં તમારી મદદ કરે છે નાશપતી માં પણ વિટામીન સી વિપુલ પ્રમાણમાં હોય છે. વજન ઓછું કરવા માટે પણ વિટામિન સી ઘણું ફાયદાકારક રહે છે. નાસ્પતિ ના સેવન  શરીરમાં વિટામિન સી ની કમી પુરી કરવામાં મદદરૂપ થાય છે.

વધુ પ્રમાણ માં ફાઈબર:- તમારા વજનને કંટ્રોલ કરવામાં ફાઇબર ની મુખ્ય ભૂમિકા હોય છે એક અભ્યાસ મુજબ સો ગ્રામ નાસપતિમાં લગભગ ૩ ગ્રામ ફાઇબર હોય છે જે મહિલાઓના દિવસભરના ખોરાક ના બાર ટકા હોય છે નાસ્પતિ ખાધા પછી વારંવાર ભૂખ લાગતી નથી કારણ કે તે લાંબા સમય સુધી તમારા પેટને ભરેલું રાખે છે.

કેલેરીનું પ્રમાણ ઓછું:- જો તમે વજન ઘટાડવા ઈચ્છતા હોય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે કે તમે દિવસમાં કેટલી કેલરી લો છો અને કેટલી કેલરી બાળી રહ્યા છો. નાશપતી માં કેલરીનું પ્રમાણ ઘણું ઓછું હોય છે અને વજન ઘટાડવાની પ્રક્રિયા માં તે ખૂબ જરૂરી છે એટલે વજન ઘટાડવા નાશપતી નું સેવન ફાયદાકારક છે.

ભરપૂર પ્રમાણમાં પાણી:- નાશપતી માં પાણીનું પ્રમાણ ભરપૂર માત્રામાં હોય છે વજન ઓછું કરવા માટે આપણા શરીરમાં પાણીની જરૂરિયાત વધારે હોય છે. 100 ગ્રામ નાસપતિમાં 85 ગ્રામ જેટલું પાણી હાજર હોય છે. એટલે તમારું વજન ઝડપથી ઘટાડવામાં મદદ કરે છે. સાથે જ તમારા શરીરને હાઈડ્રેટ પણ રાખે છે.

નાશપતી ના બીજા કેટલાક લાભ:- નાશપતી માં ફાઇબરનું પ્રમાણ વધારે હોવાથી કબજિયાત દૂર કરેરોગ પ્રતિકારક શક્તિ ના રૂપ માં પણ નાશપતી ને ડાયટ માં સમાવેશ કરી શકો છો. નાશપતી પ્રોટીન, ઝીંક,કાર્બોહાઇડ્રેડ, કેલ્શિયમ, મેગ્ને્શિયમ, પોટેશિયમ જેવા તત્વો થી ભરપૂર હોય છે. જે આપણા સ્વાસ્થ્ય માટે ઘણા જરૂરી છે. યાદ રાખો કે વજન કંટ્રોલ કરવા માટે ડાયટ ની સાથે કસરત કરવી પણ જરૂરી છે. તેથી હેલ્દી ડાયટ ની સાથે એક્સરસારસાઈઝ રૂટિન ને પણ ફોલો કરવું જોઈએ જેથી, તમે સરળતા થી તમારું વજન કંટ્રોલ કરી શકો.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
આ છે લીવર ની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ, ઝેરી પદાર્થોને બહાર કાઢી લીવરને કરી દેશે એકદમ સાફ.

આ છે લીવર ની દરેક સમસ્યાનો રામબાણ ઈલાજ, ઝેરી પદાર્થોને બહાર કાઢી લીવરને કરી દેશે એકદમ સાફ.

પથારીમાં સુતા વેત કરો માત્ર આ એક કામ… વગર દવાએ ઘસઘસાટ આવી જશે ઊંઘ.

પથારીમાં સુતા વેત કરો માત્ર આ એક કામ... વગર દવાએ ઘસઘસાટ આવી જશે ઊંઘ.

પાણી સાથે કરો આ બે વસ્તુનું સેવન શરીરની તમામ ચરબી અને વજન ઓગાળી દેશે પાણીની જેમ.

પાણી સાથે કરો આ બે વસ્તુનું સેવન શરીરની તમામ ચરબી અને વજન ઓગાળી દેશે પાણીની જેમ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ફક્ત 1 ગ્લાસ આ રસનું સેવન પેશાબની તમામ બીમારીઓ કરી દેશે ગાયબ, જાણો રીત અને અનેક ફાયદા.

ફક્ત 1 ગ્લાસ આ રસનું સેવન પેશાબની તમામ બીમારીઓ કરી દેશે ગાયબ, જાણો રીત અને અનેક ફાયદા.

March 6, 2022
ફક્ત 5 બીજ ખાવાથી પરણેલા પુરુષો ની દરેક સમસ્યાનો છે સચોટ ઉપાય, ફાયદા જાણીને થઈ જશો હેરાન.

ફક્ત 5 બીજ ખાવાથી પરણેલા પુરુષો ની દરેક સમસ્યાનો છે સચોટ ઉપાય, ફાયદા જાણીને થઈ જશો હેરાન.

April 19, 2023
બટાકાની છાલને કચરો સમજીને ફેકવાની ભૂલ નહિ કરતા…બટાકાની છાલ છે અનેક ગંભીર બીમારીઓનો સચોટ ઉપચાર…

બટાકાની છાલને કચરો સમજીને ફેકવાની ભૂલ નહિ કરતા…બટાકાની છાલ છે અનેક ગંભીર બીમારીઓનો સચોટ ઉપચાર…

February 15, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In