Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

આ સુકી વસ્તુનું સેવન ક્યારેય નહી થવા દે શરીરમાં આયર્નની કમી.

Ayurvedikupay by Ayurvedikupay
January 14, 2022
0
આ સુકી વસ્તુનું સેવન ક્યારેય નહી થવા દે શરીરમાં આયર્નની કમી.
23.6k
VIEWS
Share on FacebookShare on Twitter

ડ્રાયફ્રુટ એટલે કે સૂકોમેવો  આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. એવું જ એક ડ્રાયફ્રુટ સૂકું જરદાળુ છે. જણાવીએ કે જરદાળુ ની અંદર એનર્જી,પ્રોટીન,સોડિયમ,આયર્ન,કેલ્શિયમ,ફાઇબર,વિટામીન એ, વિટામીન સી વગેરે પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. જે સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓને દૂર રાખવામાં મદદ કરે છે. સાથે જ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આજના અમારા આ લેખ દ્વારા બતાવીશું કે સુકા જરદાળુ ના સેવનથી સ્વાસ્થ્યને કયા કયા લાભ થાય છે. સાથે જ કેટલાક નુકસાન વિશે પણ જાણીશું.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

1. આંખોની સમસ્યા દૂર થાય:- આંખોને સ્વસ્થ રાખવા માટે સુકુ જરદાળુ તમારા ખૂબ જ કામમાં આવી શકે છે.સૂકા જરદાળુ ની અંદર વિટામીન સી ઉપલબ્ધ હોય છે. આના સેવનથી આંખોની સમસ્યાઓ જેવી કે આંખોમાંથી પાણી સુકાઈ જવું, રતાંધળાપણું વગેરે જોખમોને દૂર કરી શકાય છે. તેના સિવાય વિટામિન એ ના સેવનથી આંખોની કેટલીય સમસ્યાઓ દૂર કરી શકાય છે.

2. હાડકાને મજબૂત બનાવે છે:- સુકુ જરદાળુ હાડકા મજબુત બનાવવામાં ખૂબ જ કામ આવી શકે છે. સૂકા જરદાળુ માં બોરોન હાજર હોય છે. એવામાં આના સેવનથી હાડકાને મજબૂત કરી શકાય છે. વળી આની અંદર ઉપલબ્ધ કેલ્શિયમ હાડકાંને મજબુતી આપવામાં ખૂબ જ ઉપયોગી છે. નબળા હાડકા વાળા લોકો પોતાના ડાયટમાં સૂકા જરદાળુનો સમાવેશ કરી શકે છે.

3. એનિમિયાથી બચાવ કરે:- એનિમિયાથી બચવા માટે સૂકુ જરદાળુ ખૂબ જ ઉપયોગી છે સૂકા જરદાળુ ની અંદર આયર્ન ઉપલબ્ધ હોય છે. શરીરમાં આયર્નની ઉણપના કારણે એનિમિયાની સમસ્યા થઈ શકે છે. એવામાં સૂકા જરદાળુના સેવનથી લોહીની ઉણપ થતી નથી.

4. વજન ઓછું કરવામાં ઉપયોગી:- આજના સમયમાં લોકો પોતાના વધતા વજનથી ખૂબ જ પરેશાન છે. એવામાં આ લોકોને જણાવીએ કે સૂકા જરદાળુ ની અંદર ફાયબર ઉપલબ્ધ હોય છે, જે ના કેવળ ભૂખને નિયંત્રિત કરે છે પરંતુ વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે. એવામાં તમે સૂકા જરદાળુ ને પોતાના ડાયટમાં સમાવીને વધતા વજનને અટકાવી શકશો.

5. કબજીયાતની સમસ્યા દૂર કરે:- કબજીયાતની સમસ્યા દૂર કરવામાં સુકુ જરદાળું તમારા ખૂબ કામમાં આવી શકે છે. સૂકા જરદાળુ માં ફાઇબર ઉપલબ્ધ હોય છે. એવામાં આના સેવનથી કબજિયાતની સમસ્યાને પણ દૂર કરી શકાય છે. જણાવીએ કે કબજિયાતની સમસ્યા અવ્યવસ્થિત ખાણીપીણી કે શારીરિક ગતિવિધિઓની ઉણપના કારણે થઈ શકે છે. એવામાં લોકો પોતાના ડાયટમાં સૂકા જરદાળુ નો સમાવેશ કરીને કબજિયાતની સમસ્યાથી રાહત મેળવી શકે છે. જોકે સમસ્યા વધુ ગંભીર હોય તો ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે.

6. સૂકા જરદાળુ ના નુકસાન:- ‘અતિ સર્વત્ર વર્જ્યતે’ આ સૂત્ર અનુસાર કોઈપણ વસ્તુનો અતિરેક થાય તો તે નુકસાનકર્તા બની શકે છે. એવું જ કંઈક સૂકા જરદાળુ નું પણ છે. વધુ પડતા પ્રમાણમાં સેવન કરવામાં આવે તો અથવા ખોટી રીતે આનુ સેવન કરવામાં આવે તો સ્વાસ્થ્યને કેટલાક નુકસાન થઈ શકે છે, જે નીચે પ્રમાણે છે.

  • સૂકા જરદાળુ ની અંદર ઓક્રટોક્સિન, જે ઝેરી પદાર્થ ના રૂપમાં જાણવામાં આવે છે. આનો થોડો અંશ જરદાળુ માં હોય છે જેના સેવનથી શરીરમાં કેટલીક સમસ્યાઓ થઈ શકે છે.
  • જરદાળુ નો ગર્ભવતી મહિલાઓએ અને સ્તનપાન કરાવવા વાળી મહિલાઓએ પોતાના ડાયટમાં સમાવેશ કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી આવશ્યક છે.
  • સૂકા જરદાળુ ના સેવન થી ફંગલ ની સમસ્યા થઈ શકે છે
  • સૂકા જરદાળુ ને જો વ્યવસ્થિત રીતે ચાવવામાં ન આવે તો આતરડા થી જોડાયેલી સમસ્યાઓ થઈ શકે છે.

નોંધ – ઉપર જણાવેલ માહિતી દ્વારા જાણવા મળે છે કે સૂકા જરદાળુ ના સેવનથી શરીરને કેટલાય ફાયદા થઈ શકે છે પરંતુ તેનો અતિરેક સ્વાસ્થ્ય માટે નુકસાનકારક પણ બની શકે છે. સૌથી પહેલાં થોડીક માત્રામાં લઈને તેને ચકાસી જોવું, ત્યારબાદ જ પોતાના ડાયેટમાં સમાવેશ કરવો. ગર્ભવતી અને સ્તનપાન કરાવતી મહિલાઓએ જરદાળુ નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. જો તમે કોઈ સ્પેશિયલ ડાયટ ફોલો કરતા હોય અથવા કોઇ બીમારીગ્રસ્ત હોવ તો સૂકા જરદાળુ નું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
શિયાળામાં ગોળ સાથે આ દાણાનું સેવન દવાખાનાથી રાખશે તમને આજીવન દૂર. સ્વસ્થ રહેવા માટે જરૂર જાણીલો આ માહિતી…

શિયાળામાં ગોળ સાથે આ દાણાનું સેવન દવાખાનાથી રાખશે તમને આજીવન દૂર. સ્વસ્થ રહેવા માટે જરૂર જાણીલો આ માહિતી...

આ બીજનો લેપ માથાનો દુખાવો ગઠીયા વા જેવી પાંચ સમસ્યાઓમાંથી આપશે આજીવન છુટકારો.

આ બીજનો લેપ માથાનો દુખાવો ગઠીયા વા જેવી પાંચ સમસ્યાઓમાંથી આપશે આજીવન છુટકારો.

સવારે ઊઠીને ખાવ આ છોડ ના 5 પાન તમને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

સવારે ઊઠીને ખાવ આ છોડ ના 5 પાન તમને ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મફતના ભાવે મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પિય લ્યો, શરદી, કફ, ઉધરસ સહીત શરીરની અનેક સમસ્યાનો જડમુળથી થઇ જશે સફાયો…

મફતના ભાવે મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પિય લ્યો, શરદી, કફ, ઉધરસ સહીત શરીરની અનેક સમસ્યાનો જડમુળથી થઇ જશે સફાયો…

September 10, 2023
ખાવા લાગો આ એક વસ્તુ મગજ બની જશે કોમ્પ્યુટર જેવું ફાસ્ટ, યાદશક્તિમાં વધારો કરી મગજને બનાવી દેશે એકદમ પાવરફુલ.

ખાવા લાગો આ એક વસ્તુ મગજ બની જશે કોમ્પ્યુટર જેવું ફાસ્ટ, યાદશક્તિમાં વધારો કરી મગજને બનાવી દેશે એકદમ પાવરફુલ.

July 25, 2023
કોઈ પણ જાતના ડાયટિંગ કે જિમમાં ગયા વિના જ ઝડપથી વજન ઘટાડવાનો જોરદાર દેશી ઈલાજ.

કોઈ પણ જાતના ડાયટિંગ કે જિમમાં ગયા વિના જ ઝડપથી વજન ઘટાડવાનો જોરદાર દેશી ઈલાજ.

October 6, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In