Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

આ ઔષધી શરીર માટે છે અમૃત સમાન. કેન્સર, કબજિયાત, અને માઈગ્રેન જેવી અનેક ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો. મોટા ભાગના લોકો છે અજાણ.

Ayurvedikupay by Ayurvedikupay
November 11, 2022
0
આ ઔષધી શરીર માટે છે અમૃત સમાન. કેન્સર, કબજિયાત, અને માઈગ્રેન જેવી અનેક ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો. મોટા ભાગના લોકો છે અજાણ.
8.4k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા રસોડામાંથી મળતી પીળી હળદરમાં અનેક પ્રકારના ઔષધીય ગુણો છે. આપણા દાદી અને નાની ના જમાનાથી આ હળદરને આપણે અમુક પ્રકારની બિમારીઓમાં ઈલાજ ના રૂપે ઉપયોગ કરીએ છીએ. હળદરને શુભ કાર્યમાં, મસાલામાં અને દુખાવો કે ઘાવ ભરવામાં પણ ઉપયોગમાં લઈએ છીએ. પરંતુ શું તમે જાણો છો હળદર બે પ્રકારની હોય છે એક પીળી અને બીજી કાળી. પીળી હળદર વિશે તો આપણે સૌ જાણીએ છીએ. આજે અમે તમને કાળી હળદરના ઔષધીય ગુણો વિશે જણાવીશું.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

નુટ્રીશનીષ્ટ પ્રમાણે પીળી હળદર ઇમ્યુનિટી વધારે છે પરંતુ કાળી હળદરના ફાયદા કંઈક અલગ જ છે. ઇન્ફ્લેમેટરી ગુણોની વાત કરીએ તો કાળી હળદર માં પીળી હળદરથી અતિ વધું ઘાવ, વાગવું, દુખાવો બીમારીને ઠીક કરવાના ગુણ હોય છે. આમાં કરક્યુમિન નું પ્રમાણ પીળી હળદરની તુલનાએ વધાર હોય છે. કાળી હળદર માં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી હોય છે. પોતાના વધારે એન્ટીઓક્સીડેન્ટ ગુણોના કારણે આનો વધુ ઉપયોગ અનેક પ્રકારની ગંભીર બીમારીઓને ઠીક કરવામાં કરી શકાય છે.

ન્યુટ્રિશનિસ્ટે જણાવ્યા પ્રમાણે, હળદર આમ તો ઇમ્યુનિટી વધારવામાં સારા સોર્સીસ માંથી એક છે. પરંતુ કાળી હળદરના ફાયદા કંઈક અલગ જ છે. હળદરનો જેટલો ઘાટો રંગ હોય છે શરીરને તેના એટલા જ વધુ ફાયદા થાય છે. જો આપણે એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો ની વાત કરીએ તો તે આપણી પીળી હળદરમાં પણ હોય છે,પરંતુ કાળી હળદરમાં તેના કરતા વધારે મટાડવાની શક્તિ હોય છે, તેમાં કર્ક્યુમિનનું પ્રમાણ પીળી હળદર ની તુલનાએ વધારે હોય છે.કેન્સરના ઇલાજમાં થાય છે ઉપયોગ:- નુટ્રીશનીસ્ટ પ્રમાણે કાળી હળદર ઇમ્યૂનિટીને બૂસ્ટ કરે છે. જો આપણે આને કાળા મરી સાથે લઈએ છીએ તો તેનું શોષણ સારું થાય છે અને તે કેન્સરની સારવારમાં પણ ઉપયોગી છે. કેન્સરની સારવાર સમયે, એવું કહેવામાં આવે છે કે જો તમે દરરોજ તમારા આહારમાં કાળી હળદરનો સમાવેશ કરો છો, તો તે આપણી રોગપ્રતિકારક શક્તિને વધારે છે. પીળી હળદર ની તુલનાએ કાળી હળદરની શેલ્ફ લાઇફ ઓછી હોય છે અને તે 3-4 મહિનામાં એક્સપાયર્ડ થઈ જાય છે.આ જ કારણ છે કે પીળી હળદર કરતાં કાળી હળદર વધુ મોંઘી હોય છે.

કાળી હળદરના અન્ય ફાયદા:- જે લોકોને માઈગ્રેનનો દુખાવો રહેતો હોય કે ગેસ્ટ્રિકની ફરિયાદ રહેતી હોય તેમણે કાળી હળદરનો પાવડર પાણીમાં મેળવીને પીવાથી ઘણી રાહત થાય છે. જો કાળી હળદરની પેસ્ટ ને માથા પર લગાવવામાં આવે તો માઈગ્રેનના દુખાવામાં પણ અત્યંત રાહત મળે છે. કાળી હળદર માં એન્ટિ-ઓક્સીડેંટ અને એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણો હોય છે જેના કારણે શરીરમાં આવતાં સોજાને ઠીક કરવામાં અસરકારક છે. કાળી હળદર ઈન્ફેક્શનથી બચાવવા માં વધુ મદદરૂપ થાય છે.

કાળી હળદર સાંધાના દુખાવામાં પણ રાહત આપે છે તેની જડ ને ગઠીયો વા, અસ્થમા,વાઈ જેવા રોગોમાં ઉપયોગ કરવામાં આવે છે. કાળી હળદર તમારા ડાયજેશન સિસ્ટમને પણ તંદુરસ્ત રાખવામાં ઘણી ફાયદાકારક છે. કબજીયાત ઝાડા કે પેટમાં કળતરને દૂર કરવા માટે આનુ સેવન ઘણું અસરકારક  છે. લોહી ને રોકવા માટે પણ કાળી હળદરનો લેપ લગાવવો ઘણો અસરકારક છે. કોઈ ઘાવ કે મચકોડ માં લેપની જેમ લગાવવાથી ઘણો આરામ મળે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
90% લોકો પાણી પીતા સમયે કરે છે આ 5 મોટી ભૂલો..,જાણોલો આ ખાસ માહિતી નહિ તો થશે આવા ગંભીર નુકશાન.

90% લોકો પાણી પીતા સમયે કરે છે આ 5 મોટી ભૂલો..,જાણોલો આ ખાસ માહિતી નહિ તો થશે આવા ગંભીર નુકશાન.

ગેસ અને એસીડીટના કારણે વારંવાર માથું દુખે છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, માથાના દુખાવાને ફક્ત 2 મિનીટમાં જ કરી દેશે ગાયબ.

ગેસ અને એસીડીટના કારણે વારંવાર માથું દુખે છે તો અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર, માથાના દુખાવાને ફક્ત 2 મિનીટમાં જ કરી દેશે ગાયબ.

કરો મફતમાં મળતી આ ઔષધીનું સેવન, પેટ, ત્વચા સહીત બચાવશે અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓથી. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

કરો મફતમાં મળતી આ ઔષધીનું સેવન, પેટ, ત્વચા સહીત બચાવશે અનેક પ્રકારની ગંભીર સમસ્યાઓથી. જાણો ઉપયોગની રીત અને ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઘરે જ બનતી આ એક વસ્તુનો ઉપયોગ તમારા વાળને બનાવી દેશે એકદમ મજબુત લાંબા અને આકર્ષક.

ઘરે જ બનતી આ એક વસ્તુનો ઉપયોગ તમારા વાળને બનાવી દેશે એકદમ મજબુત લાંબા અને આકર્ષક.

February 5, 2022
આ 9 વસ્તુના સેવનથી હાડકાને બનાવો લોખંડ જેવા મજબુત, અને હાડકાની દરેક સમસ્યાથી મેળવો આજીવન છુટકારો..મોટી ઉંમર વાળ લોકો જરૂર વાંચે.

આ 9 વસ્તુના સેવનથી હાડકાને બનાવો લોખંડ જેવા મજબુત, અને હાડકાની દરેક સમસ્યાથી મેળવો આજીવન છુટકારો..મોટી ઉંમર વાળ લોકો જરૂર વાંચે.

March 23, 2022
આંખની નીચે થતા ડાર્ક સર્કલને દૂર કરવાનો 100% અસરકારક ઉપાય, જાણો મફતમાં જ ચહેરાની ચમક વધારવાના 5 ઘરેલું ઉપચારો.

આંખની નીચે થતા ડાર્ક સર્કલને દૂર કરવાનો 100% અસરકારક ઉપાય, જાણો મફતમાં જ ચહેરાની ચમક વધારવાના 5 ઘરેલું ઉપચારો.

January 19, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In