Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

કરો આ શક્તિશાળી અથાણાનું સેવન, વજન, પાચન, ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓ જડમુળથી કરી દેશે સફાયો… શરીરને આજીવન રાખશે નીરોગી…

Ayurvedikupay by Ayurvedikupay
August 29, 2023
0
કરો આ શક્તિશાળી અથાણાનું સેવન, વજન, પાચન, ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓ જડમુળથી કરી દેશે સફાયો… શરીરને આજીવન રાખશે નીરોગી…
6.8k
VIEWS
Share on FacebookShare on Twitter

ભારતમાં અનેક પ્રકારના અથાણા બનાવવામાં આવે છે. આ અથાણા ખૂબ જ ટેસ્ટી અને ચટપટા હોય છે. આવા અથાણામાં એક લીંબુનું અથાણું છે જે ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે. લીંબુનું અથાણું બનાવવા માટે અનેક પ્રકારના મસાલા અને તેલને મિક્સ કરીને બનાવવામાં આવે છે. ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ તો લાગે જ છે સાથે તેના અનેક  સ્વાસ્થ્ય ફાયદા પણ છે. લીંબુના અથાણામાં એન્ટિઓક્સિડન્ટ ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદરૂપ થાય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

લીંબુનું અથાણું ખાવાના ફાયદા :

1) ગર્ભાવસ્થાના સમયમાં લીંબુનું અથાણુંનું સેવન ગર્ભવતી મહિલાઓ માટે ફાયદાકારક હોય છે. ગર્ભાવસ્થામાં સવારમાં લીંબુનું અથાણાનું સેવન કરવાથી ગર્ભવતી મહિલામાં કમજોરી અને થાકને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

2) વજન ઘટાડવા માટે લીંબુનું અથાણું નું સેવન કરવું લાભદાયક છે. લીંબુના અથાણામાં કેલેરીની માત્રા ઓછી હોય છે અને આમાં હાજર મસાલા આપણા શરીરમાં ફેટ ઓછી કરવામાં સહાયક થાય છે. જેનાથી વજન ઘટાડી શકાય છે.

3) હૃદય ને સ્વસ્થ રાખવા માટે લીંબુના અથાણાનું સેવન ફાયદાકારક છે. લીંબુમાં ઉપલબ્ધ વિટામીન સી આપણને હૃદય રોગના જોખમથી બચાવે છે. લીંબુના અથાણામાં વિટામીન સી ની ભરપૂર માત્રા ઉપલબ્ધ હોવાના કારણે આ બ્લડ પ્રેશરને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. તેથી આ હૃદય માટે લાભદાયક છે.

4) રોગપ્રતિકારક ક્ષમતા વધારવા માટે લીંબુનું અથાણું નું સેવન કરવું જોઈએ. લીંબુમાં વિટામિન સી ઉપલબ્ધ હોય છે જે આપણા શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ કરે છે. દરરોજ આહારમાં વિટામિન સી યુક્ત ખાદ્ય પદાર્થોનું સેવન કરવું ફાયદાકારક હોય છે કારણ કે આ આપણને અનેક શારીરિક રોગોથી લડવા માટે સક્ષમ બનાવે છે.

5) પાચનતંત્રની મજબૂત રાખવા માટે લીંબુનું અથાણું ફાયદાકારક છે. વિષયલા પદાર્થોના કારણે પાચનમાં અનેક પ્રકાર ની સમસ્યાઓ થઈ શકે છે. એવા મા લીંબુનું અથાણુંનું સેવન કરવું ફાયદાકારક છે, કારણ કે લીંબુના અથાણુંમાં એન્ઝાઇમ ઉપલબ્ધ હોય છે જે શરીરમાં વિષયલા પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. અને પાચનતંત્રને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. 

6) લીંબુના અથાણામાં ભરપૂર પ્રમાણમાં એન્ટિઓક્સિડન્ટ તત્વ ઉપલબ્ધ હોય છે જે શરીરને ફ્રી રેડીકલ્સથી સુરક્ષિત રાખવામાં મદદરૂપ થાય છે. એવામાં લીંબુના અથાણાનું નિયમિત રૂપે સેવન કરવામાં આવે તો આ  શરીરને સ્વાસ્થ્યવર્ધક બનાવી રાખવામાં મદદ કરે છે.

7) કેટલાક સંશોધન પ્રમાણે ડાયાબિટીસમાં અથાણાનું સેવન કરવાથી ફાયદાકારક માનવામાં આવે છે. અઠવાડિયામાં એક દિવસ અથાણાનું સેવન કરવાથી ડાયાબિટીસના દર્દીઓ માટે લાભદાયક બની શકે છે. એવામાં કહેવાય છે કે લીંબુના અથાણાનું સેવન પણ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બની શકે છે.

8) જો કોઈ વ્યક્તિને મુસાફરી દરમિયાન ઉલટી થવાની સમસ્યા થતી હોય તો એવામાં લીંબુનું અથાણાનું સેવન કરવાથી આ સમસ્યાથી છુટકારો મળે છે. તેથી લીંબુનું અથાણાનું સેવન મુસાફરી દરમિયાન કરવાની સલાહ આપવામાં આવે છે.

9) દાંતને મજબૂત બનાવી રાખવા માટે લીંબુ કે લીંબુનું અથાણાનું સેવન ફાયદાકારક છે લીંબુમાં એસિડ હોય છે જે આપણા દાંતને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે એવામાં લીંબુના અથાણાનું સેવન દાતો ને મજબૂત બનાવી રાખવામાં મદદરૂપ થાય છે. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
લાબું અને તંદુરસ્ત જીવવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, 99% લોકો અજાણ છે આ જરૂરી અને જીવન ઉપયોગી માહિતીથી…

લાબું અને તંદુરસ્ત જીવવું હોય તો ખાવા લાગો આ વસ્તુ, 99% લોકો અજાણ છે આ જરૂરી અને જીવન ઉપયોગી માહિતીથી...

મફતના ભાવે મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પિય લ્યો, શરદી, કફ, ઉધરસ સહીત શરીરની અનેક સમસ્યાનો જડમુળથી થઇ જશે સફાયો…

મફતના ભાવે મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પિય લ્યો, શરદી, કફ, ઉધરસ સહીત શરીરની અનેક સમસ્યાનો જડમુળથી થઇ જશે સફાયો...

જો તમે પેટ ના બળ (ઉલટા) સુતા હોય તો જાણીલો આ ખાસ માહિતી…નહીતો શરીરમાં આવી શકે છે આવા ગંભીર પરિણામ…મોટાભાગના લોકો કરે છે આ ભૂલ…

જો તમે પેટ ના બળ (ઉલટા) સુતા હોય તો જાણીલો આ ખાસ માહિતી...નહીતો શરીરમાં આવી શકે છે આવા ગંભીર પરિણામ...મોટાભાગના લોકો કરે છે આ ભૂલ...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ છે આંતરડાની ગંદકીને સાફ કરવાનો અકસીર ઈલાજ…જિંદગીમાં નહિ થાય, ગેસ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ…

આ છે આંતરડાની ગંદકીને સાફ કરવાનો અકસીર ઈલાજ…જિંદગીમાં નહિ થાય, ગેસ, કબજિયાત અને બવાસીર જેવી સમસ્યાઓ…

April 11, 2023
ઘરે જ બનતી આ એક વસ્તુનો ઉપયોગ તમારા વાળને બનાવી દેશે એકદમ મજબુત લાંબા અને આકર્ષક.

ઘરે જ બનતી આ એક વસ્તુનો ઉપયોગ તમારા વાળને બનાવી દેશે એકદમ મજબુત લાંબા અને આકર્ષક.

February 5, 2022
રસોડામાં રહેલી આ બે વસ્તુનું સેવન શરીરની 10 સમસ્યા માટે છે રામબાણ.

રસોડામાં રહેલી આ બે વસ્તુનું સેવન શરીરની 10 સમસ્યા માટે છે રામબાણ.

April 5, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In