Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

ઘી સાથે કરો આ વસ્તુનું સેવન, અનેક રોગ સહીત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દૂર.

Ayurvedikupay by Ayurvedikupay
February 5, 2022
0
ઘી સાથે કરો આ વસ્તુનું સેવન, અનેક રોગ સહીત આંખની ગમે તેવી સમસ્યા કરી દેશે દૂર.
17.9k
VIEWS
Share on FacebookShare on Twitter

આયુર્વેદમાં ઘીને ખાસ મહત્વ આપવામાં આવ્યું છે. ઘી માં વિટામિન ઈ, ઓમેગા 3 ફેટી એસિડ, એન્ટી એજિંગ ગુણ હાજર હોય છે. સ્કિન ને કોમળ બનાવી રાખવામાં તમારી મદદ કરે છે. ઘી ખાવાથી સ્વાસ્થ્યને કેટલાય પ્રકારના લાભ થાય છે. ઘી વિટામિન, એન્ટીઓક્સીડેન્ટ અને હેલ્ધી ફેટ નો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ઘી મા વિટામિન ઈ નો સારો સ્ત્રોત હોય છે. વિટામિન ઈ મા એંટી ઓક્સીડેંટ હોય છે. વિટામિન ઈ નો એન્ટીઓક્સીડેન્ટ ગુણ મોતીયો, સંધિવા અને કેન્સર જેવા જોખમોને ઘટાડવામાં ઘણો જ લાભકારી છે. આયુર્વેદ પ્રમાણે ઘી માંથી બનાવેલો ખોરાક અને શાક ખાવાથી તમને વધારે પ્રમાણ માં શરીર માટે જરૂરી પોષક તત્વો ઉપલબ્ધ થાય છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

ભારતીય મસાલાઓ ખાવાનો તો સ્વાદ વધારે જ છે પરંતુ સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે પણ અનેક ઘણા લાભકારી છે. એવો જ એક મસાલો કાળા મરી છે જેના દ્વારા આપણે આપણા સ્વાસ્થ્યને સારી રીતે જાળવી શકીએ છીએ. કાળા મરીમાં વિટામિન સી, વિટામિન એ, ફ્લેવોનોઈડ્સ, કેરોટીન, અને અન્ય એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. જે શરીરમાં ખતરનાક ફ્રી રેડીકલ ને પ્રભાવહીન કરે છે, જેનાથી તમે કેન્સરથી બચી શકો છો. કાળા મરી થી સ્વાસ્થય ને ઘણા લાભ થાય છે, એવું માનવામાં આવે છે કે કાળા મરીમાં પીપેરીન નામનું તત્વ પ્રાપ્ત થાય છે જે બ્રેસ્ટ કેન્સરના વિકાસને અટકાવે છે.

આયુર્વેદમાં ઘી અને કાળા મરીના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે. ભારતમાં વર્ષોથી ઘીનો ઉપયોગ હર્બલ દવા સાથે કરવામાં આવે છે. આ બન્ને વસ્તુઓ શરીરમાં અલગ અલગ રીતે લાભ પ્રદાન કરે છે. પરંતુ એવું માનવામાં આવે છે કે આ બન્ને વસ્તુઓનો એક સાથે ખાવાથી તેના લાભ અનેક ઘણા વધી જાય છે. ઘી અને કાળા મરી એક સાથે ખાવાથી આંખોની રોશની  વધારવામાં સહાયક બને છે. આ બંને વસ્તુને એક સાથે ખાવાથી શરદી ખાંસી, ઈમ્યુનિટી પાવર ને મજબૂત બનાવવામાં અને સાંધાનો દુખાવો દૂર કરવામાં મદદ મળે છે. ચાલો જાણીએ આનાથી બીજા કયા કયા લાભ થાય છે.

સૂકી ઉધરસ થી મળે આરામ:- સૂકી ઉધરસ થી આરામ મેળવવા માટે એક ચમચી દેશી ઘી માં અડધી ચમચી કાળા મરી પાવડર મેળવીને ખાવ. કાળા મરીની ગરમીથી ઉધરસમાં રાહત થશે. શિયાળાની ઋતુ અને કોરોનાની મહામારી આ બન્ને સ્થિતિમાં ઉધરસ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ઉધરસ ના ઈલાજ માટે આમ તો કેટલીક દવાઓ ઉપલબ્ધ હોય છે પરંતુ તમે ઘી અને કાળા મરીનો સહારો લઈ શકો છો.

ઇમ્યુન સિસ્ટમને મજબૂત બનાવવા માટે મદદગાર :- શિયાળાની ઋતુ અને કોરોના મહામારી ને ધ્યાનમાં રાખતા ઈમ્યુનિટી સિસ્ટમ ને મજબૂત બનાવવાની ખૂબ જ જરૂરી છે. કાળા મરી અને ઘીનું સેવન ઈમ્યૂનિટી સિસ્ટમને મજબૂત બનાવવાનું કામ કરે છે. નિયમિત રૂપે આ બન્નેનું સેવન કરવાથી વાયરસથી પણ લડી શકાય છે.

આંખો ની રોશની વધારવા સહાયકારી:- ઘી વિટામિન એ નો સારો સ્ત્રોત છે, જે આપણા સમગ્ર સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પગના તળીયામાં ઘી લગાવવાથી લઘુદ્રષ્ટિ માં સુધારો થાય છે. તેના સિવાય તમે ઘી ના થોડાક ટીપા માં કાળા મરીનો પાવડર મેળવીને દરરોજ સેવન કરો. આ રીતે નિયમિત રૂપથી તેનો પ્રયોગ કરવાથી આંખોની રોશની વધારી શકાય છે.

હૃદય ને સ્વસ્થ રાખવામાં સહાયકારી:- આ બન્ને વસ્તુઓનું એકસાથે સેવન કરવાથી એન્જીયોજેનેસીસ ને વધારો મળે છે આ એક એવી પ્રક્રિયા છે જેનાથી રક્તવાહિનીઓ ને ઉત્ત્પન્ન કરવાની મઁજુરી મળે છે. આ બન્ને બ્લડ સર્ક્યુલેશન માં સુધારો કરે છે. આમ ઘી અને કાળા મરી નું મિશ્રણ હૃદય ના સ્વાસ્થ્ય ને મજબૂત બનાવવામાં સહાયકરી છે.

સાંધાનો દુખાવો દૂર કરે:- શિયાળામાં સાંધાના દુખાવાની સમસ્યા વધી જાય છે. આનાથી રાહત મેળવવા માટે ઘી અને કાળા મરી નું સેવન કરવું જોઈએ. તેના માટે કાળા મરીને શેકીને ઘી સાથે સેવન કરવું જોઈએ. આ મિશ્રણ શુગર લેવલ ને પણ નિયનત્રણ માં રાખે છે.

પાચન તંત્ર મજબૂત બનાવે:- કાળા મરીમાં ડીટોક્સીફાઈન્ગ ગુણ હોય છે જયારે ઘી માં હેલ્દી ફેટી એસિડ હોય છે. આજ કારણે આ બન્ને વસ્તુનું એકસાથે સેવન કરવાથી શરીરમાં જમા થતો કચરો બહાર નીકળે છે અને પાચનતંત્ર મજબૂત બને છે. આમ ઘી અને કાળા મરી બન્ને ઔષધિય ગુણોનો ભંડાર છે.

પિત્ત ના ઈલાજ માટે સહાયકારી:- આ એક ચામડી નો રોગ છે, જેનાથી શરીર પર ચકામાં થઈ જાય છે. તેના કારણે શરીર પર લાલ રંગ ની ફોલ્લીઓ થઈ જાય છે અને તેમાં સતત ખંજવાળ આવે છે. આ પિત્ત ના રોગને શિરવા પણ કહેવાય છે. આનાથી રાહત મેળવવા માટે એક ચમચી ઘી માં અડધી ચમચી કાળા મરી પાઉડર મેળવીને રોજ સવારે નરણા કોઠે સેવન કરવું. જો સતત 3 મહિના સુધી આ ઉપાય કરતા રહેશો તો વધુ સારુ પરિણામ જોવા મળશે.

નોંધ – આ લેખ સામાન્ય જાણકારી માટે છે આ કોઈ પણ પ્રકારે દવા કે ઈલાજ નો વિકલ્પ ના હોઈ શકે. વધુ જાણકારી માટે ડૉક્ટર નો સંપર્ક કરવો.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, નહિ થાય શરીરમાં થકાવટ અને કમજોરી.

દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, નહિ થાય શરીરમાં થકાવટ અને કમજોરી.

સવારે વાસી મોં એ ચાવી જાવ આ પાંચ પાન ડાયાબિટીસ જેવા રોગોને કાયમ માટે કરી દેશે દૂર.

સવારે વાસી મોં એ ચાવી જાવ આ પાંચ પાન ડાયાબિટીસ જેવા રોગોને કાયમ માટે કરી દેશે દૂર.

એક નહિ પણ આ ત્રણ પ્રકારના હોય છે ગોળ, જાણો કયો ગોળ છે તમારી માટે સૌથી વધારે સર્વશ્રેષ્ઠ.

એક નહિ પણ આ ત્રણ પ્રકારના હોય છે ગોળ, જાણો કયો ગોળ છે તમારી માટે સૌથી વધારે સર્વશ્રેષ્ઠ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

કરો આ ફણગાવેલા દાણાનું સેવન કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ સહીત અનેક બીમારીઓમાં છે 100% અસરકારક.

કરો આ ફણગાવેલા દાણાનું સેવન કોલેસ્ટ્રોલ, ડાયાબિટીસ, કેલ્શિયમની ઉણપ સહીત અનેક બીમારીઓમાં છે 100% અસરકારક.

April 11, 2022
નવશેકા પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પિય લ્યો, વજન, કિડની અને કબજિયાત જેવી અનેક બીમારીઓને કરી દેશે ગાયબ.

નવશેકા પાણીમાં આ એક વસ્તુ મિક્સ કરીને પિય લ્યો, વજન, કિડની અને કબજિયાત જેવી અનેક બીમારીઓને કરી દેશે ગાયબ.

February 21, 2022
દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, વજન ઘટાડી, હાડકા અને ઇમ્યુનિટીને મજબૂતી કરી બચાવશે અનેક ગંભીર બીમારીઓથી.

દહીં સાથે કરો આ વસ્તુનું સેવન, વજન ઘટાડી, હાડકા અને ઇમ્યુનિટીને મજબૂતી કરી બચાવશે અનેક ગંભીર બીમારીઓથી.

June 6, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In