Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

જાણોલો જમ્યા પછી કેળા ખાવાથી થતા ફાયદા વિશે, ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ…જાણીલો આ ખાસ ઉપયોગી માહિતી… 

Ayurvedikupay by Ayurvedikupay
August 13, 2023
0
જાણોલો જમ્યા પછી કેળા ખાવાથી થતા ફાયદા વિશે, ફાયદા જાણીને તમે પણ રહી જશો દંગ…જાણીલો આ ખાસ ઉપયોગી માહિતી… 
15k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો એવું કહેવાય છે કે જમ્યા બાદ ફળનું સેવન કરવું ખૂબ જ ફાયદાકારક ગણાય છે. ફળમાં અનેક પ્રકારના ગુણો રહેલા હોય છે. આવા જ ફળોમાં એક કેળા છે જે અનેક ગુણોનો ખજાનો છે. જમ્યા બાદ કેળુ ખાવાના ફાયદા ઘણા બધા છે, કેળુ એક એવું ફળ છે જે પાક્યા પહેલા લીલું અને પાક્યા બાદ પીળા કે લાલ રંગનું હોય છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

કેળું બધા ફળો ની અપેક્ષાએ સૌથી વધારે પ્રમાણમાં એનર્જી આપવા વાળું ફળ છે. અને તેમાં વિટામિન, પ્રોટીન અને ઘણા બધા પોષક તત્વો ભરપૂર પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આ દરેક મોસમમાં ઉપલબ્ધ થતું સૌથી સસ્તું ફળ છે. જે અસંખ્ય ગુણોથી પરિપૂર્ણ છે. જમ્યા બાદ કેળું ખાવાથી શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ મોટાભાગે આને ખાલી પેટે ન ખાવું જોઈએ. જોકે કેળા ને રાત્રે ખાવાનું યોગ્ય નથી માનવામાં આવતું. તેથી આને સવારના નાસ્તા બાદ કે દિવસના ભોજન બાદ ખાવું જોઈએ.

જમ્યા બાદ કેળા ખાવાના ફાયદા:-

કેળાની ખેતી:-ભારતમાં કેળાની ખેતી સૌથી વધુ મહારાષ્ટ્રમાં કરવામાં આવે છે. તેના સિવાય ભારતના અન્ય રાજ્યો જેમ કે, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત અને અસમમાં પણ કેળાની ખેતી કરવામાં આવે છે.

કેળામાં ઉપલબ્ધ પોષક તત્વો:- કેળામાં કાર્બોહાઇડ્રેટ, સ્ટાર્ચ, પ્રોટીન,ફેટ,કોપર,આયર્ન, મેગ્નેશિયમ, મેંગેનીઝ, ફોસ્ફરસ, ફાઇબર જેવા ઘણા બધા પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેના સિવાય કેળામાં વિટામીન એ, વિટામિન સી, વિટામિન ઈ, વિટામીન કે, કેલ્શિયમ, પોટેશિયમ, સોડિયમ,સેલેનીયમ અને ઝીંક ભરપૂર પ્રમાણમાં ઉપલબ્ધ હોય છે.

જમ્યા બાદ કેળા ખાવાના ફાયદા:-

1) જમ્યા બાદ કેળા ખાવા ખૂબ જ ફાયદાકારક છે દરરોજ ખાધા બાદ એક થી બે કેળા ખાવાથી આ પાચન ક્રિયાને મજબૂતી પ્રદાન કરે છે. અને પાચન સંબંધથી અનેક રોગોમાં સુરક્ષા પ્રદાન કરે છે. કેળામાં ફાઇબરનું ખૂબ જ પ્રમાણ ઉપલબ્ધ હોય છે તેથી આ ભોજન ની સાથે જલ્દી પચી જાય છે અને પેટમાં એસીડીટી તથા અપચો થતા બચાવે છે.

2) જમ્યા બાદ કેળાનું સેવન કરવાથી કિડની થી સંબંધિત સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. કેળાથી ભરપૂર પ્રમાણમાં પોટેશિયમ પ્રાપ્ત કરી શકાય છે. દરરોજ કેળાનું સેવન કરવાથી કિડની સંબંધિત સમસ્યાઓને 50% સુધી દૂર કરી શકાય છે. 3) જમ્યા બાદ કેળું ખાવાથી મેદસ્વિતાપણું ઘટાડી શકાય છે. કેળું ખાવાથી ખાવાનું ઓછું ખવાય છે, જેનાથી મેદસ્વિતા વધવાની સંભાવના ખૂબ જ ઓછી રહે છે. જો વધારે ખાવાની જગ્યાએ કેળું ખાશો તો આ મેદસ્વિતા નહીં વધવા દે અને વજનને નિયંત્રિત રાખશે.

4) જમ્યા બાદ કેવું ખાવાથી ભૂખ જલ્દી લાગતી નથી અને શરીરમાં લાંબા સમય સુધી ઉર્જા જળવાયેલી રહે છે. કેળામાં હાજર ડોપામાઇન અને કેટેચીન જેવા એન્ટિઓક્સિડન્ટ શરીરમાં વિવિધ શારીરિક અને માનસિક રોગોથી લડવામાં મદદરૂપ થાય છે. જમ્યા બાદ કેળું ખાવાથી આ ભોજનને ઓગાળીને જલ્દી પચાવવામાં મદદ કરે છે.

5) જમ્યા બાદ કેળું ખાવાથી આ વધારે સમય સુધી શરીરને ઉર્જા પ્રદાન કરે છે. દરરોજ સવારના નાસ્તા બાદ એક થી બે કેળું ખાવાથી દિવસ દરમિયાન ઉર્જા જળવાયેલી રહે છે. એવા લોકોએ કેળું અવશ્ય ખાવું જોઈએ જે શારીરિક શ્રમમાં વધુ જોડાયેલા રહેતા હોય. તેના સિવાય ભોજન બાદ કેળાથી તણાવ દૂર રહે છે અને સારી ઊંઘ આવે છે.  

6) ભોજન બાદ કેળા ખાવાથી નસકોરી ફૂટવી એટલે કે નાકમાંથી અચાનક લોહી નીકળવાની સમસ્યા દૂર થાય છે. દરરોજ ભોજન બાદ બે કલાક પછી દૂધમાં ખાંડ નાખીને તેમાં કેળું નાખીને ખાવું. તેનાથી નસકોરી ની સમસ્યાથી છુટકારો મેળવી શકાય છે  

7) ભોજન બાદ કેળું ખાવાથી એનીમિયાના રોગમાં ખૂબ જ ફાયદો થાય છે. કેળામાં એવા અનેક પ્રકારના પોષક તત્વો ઉપલબ્ધ હોય છે જે શરીરમાં હિમોગ્લોબિન ને વધારવામાં મદદરૂપ થાય છે અને લોહીની કમીને પૂરી કરવામાં સહાયક થાય છે. દરરોજ કેળાનું સેવન કરવાથી એનીમિયાના રોગથી બચી શકાય છે.

8) જમ્યા બાદ કેળું ખાવાથી છાતીમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે. દરરોજ સુતા પહેલા કેળા સાથે થોડું મધ મેળવીને ખાવાથી છાતીમાં થતા દુખાવાને દૂર કરી શકાય છે તેના સિવાય ખાધા બાદ કેળામાં દહીં મેળવીને ખાવાથી આ મોઢાના છાલા ની સમસ્યાને પણ દૂર કરે છે.  

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
અપનાવો આ 1 ઘરેલું ઉપાય, સાંધાના અને પગની માંસપેશીઓના દુખાવાથી મળશે કાયમી છુટકારો, ઘડપણમાં પણ નહિ થાય માંસપેશીઓનો દુખાવો…

અપનાવો આ 1 ઘરેલું ઉપાય, સાંધાના અને પગની માંસપેશીઓના દુખાવાથી મળશે કાયમી છુટકારો, ઘડપણમાં પણ નહિ થાય માંસપેશીઓનો દુખાવો...

આરોગ્ય માટે વરદાન છે આ પાણી, ક્યારે નહિ થાય લોહીની ઉણપ…શરીરને થશે આટલા બધા ફાયદાઓ કે જાણીને તમે પણ પીવાનું ચાલુ કરી દેશો…

આરોગ્ય માટે વરદાન છે આ પાણી, ક્યારે નહિ થાય લોહીની ઉણપ...શરીરને થશે આટલા બધા ફાયદાઓ કે જાણીને તમે પણ પીવાનું ચાલુ કરી દેશો…

સામાન્ય લાગતા આ પાંદડા સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન….પેટ, પાચન, ફેફસા, શરદી, ઉધરસ અને શ્વાસ જેવી અનેક સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ… 

સામાન્ય લાગતા આ પાંદડા સ્વાસ્થ્ય માટે છે અમૃત સમાન....પેટ, પાચન, ફેફસા, શરદી, ઉધરસ અને શ્વાસ જેવી અનેક સમસ્યાઓનો છે રામબાણ ઈલાજ... 

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, લસણ ખાતા પહેલા જાણીલો આ ખાસ માહિતી…નહીતો શરીરમાં થશે કઈક આવું….

આ લોકોએ ભૂલથી પણ ન ખાવું જોઈએ લસણ, લસણ ખાતા પહેલા જાણીલો આ ખાસ માહિતી…નહીતો શરીરમાં થશે કઈક આવું….

January 26, 2023
કરો આ 1 વસ્તુનો આવી રીતે ઉપયોગ તમારા વાળની તમામ સમસ્યા અટકાવી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક…

કરો આ 1 વસ્તુનો આવી રીતે ઉપયોગ તમારા વાળની તમામ સમસ્યા અટકાવી બનાવી દેશે એકદમ લાંબા, મજબુત અને આકર્ષક…

December 21, 2022
રસોડામાં રહેલી આ એક વસ્તુથી બ્લેક હેડ્સ દુર કરો આ ઉપાય દ્વારા.. મફતમાં જ મળશે માત્ર 2 દિવસમાં બ્લેક હેડ્સથી કાયમી છુટકારો

રસોડામાં રહેલી આ એક વસ્તુથી બ્લેક હેડ્સ દુર કરો આ ઉપાય દ્વારા.. મફતમાં જ મળશે માત્ર 2 દિવસમાં બ્લેક હેડ્સથી કાયમી છુટકારો

April 28, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In