Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

દૂધમાં આ 2 વસ્તુ નાખીને પીવો… શરદી-ઉધરસ અને સાંધાના દુખાવા સહીત ત્વચાની સમસ્યાથી મળશે છુટકારો…

Ayurvedikupay by Ayurvedikupay
January 3, 2023
0
દૂધમાં આ 2 વસ્તુ નાખીને પીવો… શરદી-ઉધરસ અને સાંધાના દુખાવા સહીત ત્વચાની સમસ્યાથી મળશે છુટકારો…
722
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો દૂધ એ સંપૂર્ણ આહાર છે. નિયમિત રૂપે દૂધ પીવાથી આપણને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરવામાં મદદ મળે છે. તમે હળદર વાળું દૂધ અથવા ઘી નાખીને દૂધ તો પીધું જ હશે. પરંતુ શું તમે ક્યારેય હળદર અને ઘી આ બંને વસ્તુઓને એક સાથે દૂધમાં નાખીને ક્યારેય પીધું છે? ના પીધું હોય તો જરૂર પીવો કારણકે આમાં અનેક પ્રકારના ફાયદા ઉપલબ્ધ હોય છે. 

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

મિત્રો આયુર્વેદમાં પણ દૂધને હળદર-ઘી નાખીને પીવું એ સ્વાસ્થ્યવર્ધક જણાવવામાં આવ્યું છે. ખાસ કરીને રાત્રે સુતા પહેલા જ્યારે તમે એક ગ્લાસ ગરમ હળદર, ઘી વાળું દૂધ પીવો છો તો આ કોમ્બિનેશન શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે. આમ તો રાત્રે સુતા પહેલા ગરમ દૂધ પીવાની વાત પણ આયુર્વેદમાં વર્ષોથી કહેવામાં આવી રહી છે, પરંતુ તમે આ કોમ્બિનેશનને ટ્રાય કરીને જુઓ. તો આવો જાણીએ હળદર અને ઘી વાળું દૂધ સ્વાસ્થ્યને કેવા ફાયદા પહોંચાડે છે.

દૂધમાં હળદર અને ઘી નાખીને પીવાના ફાયદા:-

1) પાચનતંત્ર મજબૂત બનાવે:- એક ખબર પ્રમાણે જે લોકો ને મોટાભાગે પેટની સમસ્યા રહેતી હોય તેઓને દૂધની સાથે ઘી અને હળદરને મેળવીને પીવાથી ફાયદો થાય છે. તેનાથી પાચનતંત્ર મજબૂત બને છે. રોગપ્રતિકારક ક્ષમતા બુસ્ટ થાય છે. કબજિયાતની સમસ્યામાં પણ રાહત પ્રદાન કરે છે. સાથે જ મેટાબોલિઝમ પણ વધારે છે. ઘી, હળદર વાળા દૂધનું કોમ્બિનેશન આવી સ્થિતિમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે 

2) સાંધાનો દુખાવો દૂર કરે:- દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ સ્વાભાવિક રૂપે વધારે હોય છે, જે કમજોર હડકાને મજબૂત બનાવવામાં મદદ કરે છે. તેવી જ રીતે ઘી સાંધામાં ચિકાસ ને જાળવી રાખવામાં મદદ કરે છે. ઘીમાં વિટામીન k2 પણ હોય છે, જે એક મુખ્ય ઘટક છે, જે કેલ્શિયમ ના સારા અવશોષણમાં શરીરની મદદ કરે છે. તમને શિયાળાના દિવસોમાં હાડકા અને સાંધામાં દુખાવાની ફરિયાદ રહેતી હોય તો હળદર,ઘી વાળું દૂધ જરૂર પીવો.

3) ત્વચા માં નિખાર લાવે:- ઘી અને દૂધનું સંયોજન ત્વચાને કુદરતી અને ઊંડાણપૂર્વક નમી પ્રદાન કરે છે. આ કોમ્બિનેશન એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે જેની સ્કીન ડ્રાય છે. શિયાળા દરમિયાન તમારી સ્કીન વધુ ડ્રાય રહે છે તો તમારે આનુ સેવન કરવું જોઈએ. ઘી અને દૂધનું નિયમિત સેવનથી ન માત્ર તમારી ત્વચા અંદરથી ચમકે છે પરંતુ ડાઘ અને ડબ્બા પણ દૂર કરવામાં મદદ મળે છે.

4) શરદી-કફ થી છુટકારો:- ગરમી માંથી ઠંડીની ઋતુમાં આવવાથી સામાન્ય શરદી અને ઉધરસ, ગળામાં ખરાશ ની સમસ્યા વધી જાય છે. તેવામાં તમે રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ ઘી, હળદર વાળું દૂધ પીવો. તેનાથી શરદી ઉધરસ થી તુરંત જ રાહત મળશે. તેનાથી બેચેની મહેસૂસ નહીં થાય. ગળામાં ખરાશ ને ઠીક કરે છે. ત્યાં સુધી કે ઉધરસને પણ ખૂબ જ ઓછી કરી દેશે.

હળદર અને ઘી વાળું દૂધ બનાવવાની રીત:- એક પેનમાં એક ચમચી દેશી ઘી નાખો. ઘી ગરમ થાય એટલે એક ગ્લાસ દૂધ નાખી દો. તેને હલાવતા રહો. એક નાની ચમચી કે જરૂરિયાત પ્રમાણે હળદર પાવડર નાખો. સરસ રીતે મિક્સ કરો. દૂધને ઉકળવા દો. ગેસ બંધ કરીને તેમાં એક મોટી ચમચી ગોળનો પાઉડર મેળવી દો. દૂધને ગળ્યું કરવા માટે તેમાં ખાંડ ન નાખો. દૂધ ને ગ્લાસમાં નાખીને સુતા પહેલા ગરમ જ સેવન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
કરો ફક્ત 1 ચપટી આ મસાલાનું સેવન, શરીરને ગરમ રાખી બચાવશે શરદી-ઉધરસ, ગેસ, કબજિયાત સહીત અનેક વાયરલ બીમારીઓથી…

કરો ફક્ત 1 ચપટી આ મસાલાનું સેવન, શરીરને ગરમ રાખી બચાવશે શરદી-ઉધરસ, ગેસ, કબજિયાત સહીત અનેક વાયરલ બીમારીઓથી...

રીંગણાંનું શાક ખાવાના શોખીન હો તો ખાતા પહેલા જરૂર જાણીલો આ માહિતી  નહિ તો જીવ મુકાય જશે જોખમમાં…

રીંગણાંનું શાક ખાવાના શોખીન હો તો ખાતા પહેલા જરૂર જાણીલો આ માહિતી નહિ તો જીવ મુકાય જશે જોખમમાં...

રાત્રે દૂધ સાથે કરો આ શક્તિશાળી સેવન, માત્ર 1 અઠવાડિયા સુધી ખાવાથી મળશે આ ભયંકર બીમારીથી કાયમી છુટકારો…

રાત્રે દૂધ સાથે કરો આ શક્તિશાળી સેવન, માત્ર 1 અઠવાડિયા સુધી ખાવાથી મળશે આ ભયંકર બીમારીથી કાયમી છુટકારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

અઠવાડિયામાં એકવાર આ ઔષધીનું સેવન કરો, ક્યારેય નહિ જવું પડે દવાખાને.

અઠવાડિયામાં એકવાર આ ઔષધીનું સેવન કરો, ક્યારેય નહિ જવું પડે દવાખાને.

January 6, 2023
કરો ઔષધીય ગુણોથી ભરપુર આ દેશી પીણાનું સેવન, શરીરની અનેક બીમારીઓથી મળશે કાયમી છુટકારો…જાણો બનાવવાની સરળ રીત અને અઢળક ફાયદા વિશે.

કરો ઔષધીય ગુણોથી ભરપુર આ દેશી પીણાનું સેવન, શરીરની અનેક બીમારીઓથી મળશે કાયમી છુટકારો…જાણો બનાવવાની સરળ રીત અને અઢળક ફાયદા વિશે.

September 22, 2023
દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવી દો તમારા વાળમાં ખોડો, ખરતા વાળ સહીત વાળની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો.

દહીંમાં આ એક વસ્તુ મિક્સ કરી લગાવી દો તમારા વાળમાં ખોડો, ખરતા વાળ સહીત વાળની તમામ સમસ્યાથી મળી જશે કાયમી છુટકારો.

December 31, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In