Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

ડાયાબીટીસ અને વજન કંટ્રોલ કરવામાં કારગર છે આ લીલું શાક અને જ્યુસ.. માત્ર 2 જ કલાક માં બ્લડ શુગરને લાવી દેશે નિયંત્રણમાં.

Ayurvedikupay by Ayurvedikupay
February 10, 2023
0
ડાયાબીટીસ અને વજન કંટ્રોલ કરવામાં કારગર છે આ લીલું શાક અને જ્યુસ.. માત્ર 2 જ કલાક માં બ્લડ શુગરને લાવી દેશે નિયંત્રણમાં.
5.8k
VIEWS
Share on FacebookShare on Twitter

ડાયાબિટીસ એક એવો રોગ છે જેનાથી દર્દીને અનેક પ્રકારની સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. અને ડાયાબિટીસનો રોગ ધીમે ધીમે આખા શરીરને અસર કરે છે. આ બીમારીમાં બ્લડ શુગરનું લેવલ કંટ્રોલ કરવું અતિ આવશ્યક બની રહે છે. આમાં ડાયટ અને લાઇફ સ્ટાઇલનું વિશેષ રૂપે ધ્યાન રાખવું પડે. ડાયાબિટીસને કંટ્રોલ કરવા માટે અમુક ખાસ પરેજી પાળવાની હોય છે અને રેગ્યુલર સુગરનું ચેકઅપ કરાવવું પડે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

જો તમે ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દી છો તો આ એક ગંભીર સમસ્યા છે જેનો કોઈ સ્થાયી ઇલાજ નથી. આ રોગમાં શરીર દ્વારા ઇન્સ્યુલિનનું ઉત્પાદન ઓછું થાય છે. ઇન્સ્યુલિન એક હોર્મોન છે જે ગ્લુકોઝને લોહી દ્વારા શરીરની કોશિકાઓ માં મોકલવાનું કામ કરે છે. એટલે કે આ બ્લડશુગરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. શરીરમાં બ્લડ શુગર વધવાથી અનેક પ્રકારની ગંભીર બીમારીઓ થઈ શકે છે.

ડાયાબિટીસના દર્દીઓને બ્લડ સુગર નિયંત્રિત રાખવા માટે હેલ્ધી ડાયટ અને એક્સરસાઇઝ કે યોગાસન કરવાની સલાહ આપવામાં આવે છે. જો તમે ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દી છો તો તમારે બ્લડ સુગર નિયંત્રિત કરવાની રીત શોધવી જોઈએ. એક્સપર્ટના જણાવ્યા અનુસાર દવા સિવાય તમારે અમુક એવી ખાવા-પીવાની વસ્તુઓનું સેવન કરવું જેથી બ્લડ શુગર નિયંત્રિત રાખવામાં મદદ મળે.

એનસીબીઆઈ પર પ્રકાશિત એક અધ્યયન પ્રમાણે કહેવાય છે કે ડાયાબિટીસના દર્દીઓને જમતી વખતે બ્લડ સુગર વધી જાય છે, તેથી તેને નિયંત્રિત કરવું ખૂબ જરૂરી છે. ડાયાબિટીસના દર્દીઓએ લીલા રંગના શાકભાજીનું સેવન કરવું જોઈએ. તમે શાકભાજીના રસ પણ પિય શકો છો. લીલા રંગ ના કારેલાનો રસ પીવાથી બે કલાક પછી બ્લડ શુગરનું લેવલ ઓછું થવા માંડે છે.

દરરોજ સવારમાં પીવો કારેલાનો રસ:- અધ્યયનકર્તાઓએ ટાઇપ-2 ડાયાબિટીસ ના દર્દીઓ પર કારેલાના રસની અસર જોઈ. અને તારણ કાઢ્યું કે દરરોજ સવારમાં એક કપ તાજા કારેલાનો રસ પીવાથી બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદ મળે છે.

બે જ કલાકમાં અસર જોવાશે:- અધ્યયનકર્તાઓ પ્રમાણે ઉપવાસ કે જમ્યા બાદ કારેલાનો રસ પીવાથી બ્લડ સુગર ઓછું થઈ શકે છે. ઉપવાસની બાબતમાં બ્લડ સુગર આઠ કલાક જ્યારે જમ્યાના બે કલાક પછી બ્લડ સુગર માપવામાં આવે છે. આ બંને બાબતમાં કારેલાનો રસ અસરકારક છે.

કારેલાનું શાક પણ લાભદાયક:- કારેલાનું શાક ટાઇપ એક અને ટાઈપ બે બંને પ્રકારના ડાયાબિટીસમાં બ્લડ શુગર લેવલને ઓછું કરે છે. એક ગ્લાસ કારેલાના રસનું સેવન એટલું અસરકારક હોય છે કે શુગરના દર્દીઓને પોતાની દવા ઓછી કરવી પડે છે.

વજન ઓછું કરવામાં ઉપયોગી:- અધ્યયનકર્તાઓ ના કહ્યા પ્રમાણે કારેલાનો રસ બ્લડ શુગરને તો નિયંત્રિત કરે જ છે પરંતુ સાથે સાથે મહિલા અને પુરુષોનું વજન ઓછું કરવામાં પણ ઉપયોગી છે. શરીરના અંગો પર જેમ કે કમર અને નિતંબ પર જામેલી ચરબી ને દૂર કરવામાં અસરકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

ઘરે જ બનાવો આ દેશી માઉથ ફ્રેશનર.. ગેસ, અપચો અને મોંની દુર્ગંધ દુર કરી દાંતના દુખાવાનો રામબાણ ઈલાજ.

ઘરે જ બનાવો આ દેશી માઉથ ફ્રેશનર.. ગેસ, અપચો અને મોંની દુર્ગંધ દુર કરી દાંતના દુખાવાનો રામબાણ ઈલાજ.

પેટની દરેક સમસ્યા માટે રામબાણ છે આ જડીબુટ્ટી, જાણો સેવનની રીત અને ફાયદા.

પેટની દરેક સમસ્યા માટે રામબાણ છે આ જડીબુટ્ટી, જાણો સેવનની રીત અને ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

આજીવન સ્વસ્થ રહેવા માટે નવશેકા ગરમ પાણી સાથે કરી લ્યો આનું સેવન, વગર દવાએ આ નાનીમોટી બીમારીઓ રહશે દુર… જાણીલો સંપૂર્ણ માહિતી…

આજીવન સ્વસ્થ રહેવા માટે નવશેકા ગરમ પાણી સાથે કરી લ્યો આનું સેવન, વગર દવાએ આ નાનીમોટી બીમારીઓ રહશે દુર… જાણીલો સંપૂર્ણ માહિતી…

October 7, 2022
મફતના ભાવે મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પિય લ્યો, શરદી, કફ, ઉધરસ સહીત શરીરની અનેક સમસ્યાનો જડમુળથી થઇ જશે સફાયો…

મફતના ભાવે મળતા આ પાંદડાને પાણીમાં ઉકાળી પિય લ્યો, શરદી, કફ, ઉધરસ સહીત શરીરની અનેક સમસ્યાનો જડમુળથી થઇ જશે સફાયો…

September 10, 2023
શિયાળામાં તમારા ભોજનમાં સામેલ કરો આ 7 ફૂડ આઈટમ, શરીરને ઠંડીથી રાહત આપી થશે આવા અઢળક ફાયદાઓ…

શિયાળામાં તમારા ભોજનમાં સામેલ કરો આ 7 ફૂડ આઈટમ, શરીરને ઠંડીથી રાહત આપી થશે આવા અઢળક ફાયદાઓ…

December 21, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In