Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

જો દવાખાને જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ડ્રાયફ્રુટના જ્યુસનું સેવન.

Ayurvedikupay by Ayurvedikupay
January 5, 2022
0
જો દવાખાને જવું ન હોય તો મહિનામાં માત્ર બે થી ત્રણ વાર કરો આ ડ્રાયફ્રુટના જ્યુસનું સેવન.
10.6k
VIEWS
Share on FacebookShare on Twitter

અંજીર જ્યુસ ના ફાયદા:- મુખ્ય વાત એ છે કે અંજીર એક એવું ફળ છે જે ઘણા બધા પોષક તત્વોથી ભરપૂર હોય છે અંજીર ની જેમ અંજીરના જ્યુસમાં પણ ઘણા બધા સ્વાસ્થ્યવર્ધક લાભ હોય છે. આ ફળનો આકાર નાનો હોય છે અને તેની અંદર અસંખ્ય પ્રમાણમાં નાના નાના બીજ હોય છે. શું તમે અંજીર ના જ્યુસ વિષે જાણો છો ન જાણતા હો તો અમે તમને જ્યુસ બનાવવા નું બતાવીશું અંજીર નું જ્યુસ માત્ર હેલ્ધી જ નથી હોતું પરંતુ પચી પણ જલ્દી જાય છે. ફાઇબર, પોટેશિયમ, કેલ્શિયમ  અને મેગ્નેશિયમ જેવા કેટલાય પોષક તત્વો હોય છે. અંજીર નું જ્યુસ ઘરે જ એકદમ સરળતાથી બનાવી શકાય છે. જો તમે અંજીર નો જ્યુસ બનાવવા ઈચ્છતા હોય તો તમારે સૂકા અંજીરને આખી રાત પલાળી રાખવા પડે. ત્યારબાદ સવારે ઊઠીને તેમાં પાણી મેળવીને જ્યુસ બનાવી શકો છો.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

અંજીર નું જ્યુસ બનાવવાની રીત:- સમગ્રી – છ તાજા અંજીર, પાણી. અંજીર ને પાણીથી ધોઈ લો અને તેના રેસા કાઢી લો. એના નાના નાના ટુકડા કરીને કાપી લો અને બ્લેડરમાં પીસી લો. હવે આમાં પાણી મેળવીને ફરીથી બ્લેન્ડ કરી લો જો તમે સ્મુદી બનાવવા ઇચ્છો તો તમે એમાં દૂધ મેળવી શકો છો. હવે ગ્લાસમાં કાઢીને પી શકો છો. આના સિવાય જો તમે સૂકા અંજીર નું જ્યુસ બનાવવા ઇચ્છો તો પાંચથી છ સુકા અંજીરને અડધા કલાક માટે પાણીમાં પલાળી રાખો ત્યારબાદ તેમાં પાણી કે દૂધ મેળવીને બ્લેન્ડરમાં કરી લો.

અંજીર ના ફાયદા:-

અનિદ્રાની બીમારીથી છુટકારો:- અંજીર સીધું જ આપણા નર્વસ સિસ્ટમ પર પોતાના પ્રભાવની અસર બતાવે છે. રિસર્ચ પ્રમાણે નર્વસ સિસ્ટમ પર તેનું સિડેટીવ હિપનોટિક પ્રક્રિયા થાય છે. જેનાથી એગ્ઝાઇટી. આધાશીશી અને અનિદ્રાની બીમારીથી છુટકારો મળે છે.

કબજિયાત:- જાણકારોના કહેવા પ્રમાણે ત્રણ અઠવાડિયા સુધી લગાતાર 12 ગ્રામ પ્રતિ કિલોગ્રામ અંજીરના પેસ્ટ નું સેવન કરવાથી કબજિયાતની સમસ્યામાં ફાયદો થાય છે. અંજીરના જ્યુસમાં પ્રાપ્ય રેચક ગુણ થી કબજિયાતની સમસ્યામાં આરામ મળે છે. આમાં હાય માત્રામાં ફાઈબર અને લો માત્રામાં ફેટ હોય છે.

પથરીની સમસ્યા માં ઉપયોગી:- બદલાતી ખાણીપીણી, ભાગદોડવાળી લાઈફસ્ટાઇલ ના લીધે કેટલાક લોકો પથરીની બીમારી નો શિકાર બની રહ્યા છે. આ દુનિયામાં ઘણા ખરા લોકો પથરીની સમસ્યાથી પીડાતા હશે. એક અભ્યાસ મુજબ અંજીરમાં એન્ટી યુરોલીથીયેટિક અને ડાયુરેટિક જેવા કેટલાય પ્રકારના તત્વ મળી આવે છે જે પથરીની સમસ્યા માં રાહત આપે છે સાથે જ પથરીને શરીરમાં વધુ મોટી બનતા રોકે છે.

શ્વાસ  સંબંધિત બિમારીમાં રાહત:- અંજીરના જ્યુસમાં ફીનોલિક એસિડ મળી આવે છે. સાથે જ જર્ગેનિક એસિડ પણ મળે છે જે શ્વાસ લેવાની પ્રક્રિયાને મજબૂત બનાવે છે તેનાથી ગળું પણ સાફ રહે છે અને કફ બનતો નથી.

સુગર માં રાહત:- સુગર ના દર્દીઓને અંજીર નું જ્યુસ પીવું જોઇએ આ તેમના માટે ઘણું ફાયદાકારક સાબિત થાય છે. આ રક્ત ગ્લુકોઝ લેવલ અને કોલેસ્ટ્રોલ લેવલને બેલેન્સ કરે છે. એટલે સુગરની બીમારીમાં રાહત થાય છે.

વજન સંતુલિત રાખવામાં ઉપયોગી:- અંજીર માંથી મળતા ફાઇબરના કારણે ભૂખ લાગે છે અને ખોરાકનું રૂટિન વ્યવસ્થિત બને છે. જોકે આ ભોજનને સારી રીતે પચાવવામાં મદદ કરે છે તેનાથી સ્વાસ્થ્ય અને પાચનક્રિયા નું બેલેન્સ રહે છે. તેનાથી શરીરના વજન ને બેલેન્સ રાખવામાં મદદ મળે છે.

ભુલવાની બિમારી માંથી રાહત:- અંજીર જ્યુસમાં વધુ માત્રામાં ફાઇબર, વિટામિન અને એન્ટી ઓક્સિડેન્ટ પ્રાપ્ત થાય છે સાથે જ ઝીરો કોલેસ્ટ્રોલ હોય છે આ ઉંમરની સાથે આવવા વાળી ભુલવાની બિમારી માંથી રાહત આપે છે.

મસલ્સ બનાવવા માં મદદરૂપ છે, બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખે છે

નોંધ : પ્રસ્તુત લેખ સામાન્ય જાણકારી માટે જ છે. કોઈપણ પ્રકારની ગંભીર સમસ્યા હોય તો ડોક્ટરના સલાહ સુચન પ્રમાણે કરવું.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
રાતે સુતા પહેલા દૂધ સાથ કરો આ વસ્તુનું સેવન, લોહીની ઉણપથી લઈને આ 7 રોગો માટે છે અમૃત સમાન.

રાતે સુતા પહેલા દૂધ સાથ કરો આ વસ્તુનું સેવન, લોહીની ઉણપથી લઈને આ 7 રોગો માટે છે અમૃત સમાન.

મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલ કરી મટાડી દેશે સાંધાના અને શરીરના તમામ દુખાવા.

શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલ કરી મટાડી દેશે સાંધાના અને શરીરના તમામ દુખાવા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શિયાળામાં આ દેશી સુપર ફ્રુડ ખાવાનું ભૂલતા નહિ….નહિ તો આખું વર્ષ થશે પસ્તાવો…શરીરની આ 10 ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો…

શિયાળામાં આ દેશી સુપર ફ્રુડ ખાવાનું ભૂલતા નહિ….નહિ તો આખું વર્ષ થશે પસ્તાવો…શરીરની આ 10 ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો…

February 22, 2023
શિયાળામાં કરો ફક્ત 5 દિવસ આ કંદમૂળનું સેવન, શરીરને અંદરથી ગરમ રાખીને બચાવશે, ગેસ, વજન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક ગંભીર બીમારીઓથી….

શિયાળામાં કરો ફક્ત 5 દિવસ આ કંદમૂળનું સેવન, શરીરને અંદરથી ગરમ રાખીને બચાવશે, ગેસ, વજન, ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ જેવી અનેક ગંભીર બીમારીઓથી….

January 21, 2023
રાતે સુતા પહેલા દૂધ સાથ કરો આ વસ્તુનું સેવન, લોહીની ઉણપથી લઈને આ 7 રોગો માટે છે અમૃત સમાન.

રાતે સુતા પહેલા દૂધ સાથ કરો આ વસ્તુનું સેવન, લોહીની ઉણપથી લઈને આ 7 રોગો માટે છે અમૃત સમાન.

April 5, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In