Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

માસિકધર્મમાં થતી પીડાથી રાહત મેળવવા અજમાવો આ મફત ઘરેલું ઉપાય. જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત.

Ayurvedikupay by Ayurvedikupay
June 9, 2023
0
માસિકધર્મમાં થતી પીડાથી રાહત મેળવવા અજમાવો આ મફત ઘરેલું ઉપાય. જાણો ફાયદા અને ઉપયોગ કરવાની રીત.
1.3k
VIEWS
Share on FacebookShare on Twitter

સ્ત્રીઓને માસિક ધર્મ કુદરતી રીતે મળ્યું છે. અને આ 3 થી 4 દિવસ દરમિયાન અતિશય દુખાવો થાય છે. આ સમયમાં મહિલાઓ ને પેટમાં, સાથળ માં, પગની પિંડીઓમાં વગેરે મા અસહ્ય દુખાવો થાય છે. શિયાળાની ઋતુમાં વધારે દુખાવો થાય છે. આ પ્રકારનો દુખાવો દૂર કરવા માટે આપણે અનેક પ્રયત્નો કરીએ છીએ. પરંતુ આ લેખમાં અમે તમને આ દુખાવાથી છુટકારો મેળવવા માટે એકદમ સરળ ઉપાય બતાવીશું. જેથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી તમે છુટકારો મેળવી શકો.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

આ દુખાવાથી છુટકારો મેળવવા તમે આપણા રસોઈ ઘરમાંથી જ મળતા અજમાની ચાનું સેવન કરી શકો છો. આ ચા ના સેવનથી પીરિયડ્સ દરમિયાન થતી દરેક તકલીફ દુર થાય છે. અજમા માં વિટામીન અને મિનરલ હોય છે જેમ કે સોડિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ, પોટેશિયમ વગેરે ઉપલબ્ધ હોય છે. જેના દ્વારા આ દુખાવામાં રાહત મેળવી શકાય છે. આ લેખમાં અજમાની ચા બનાવવાની રીત અને તેના ફાયદા વિશે જાણીશું.

કેમ ફાયદાકારી છે માસિક ધર્મ દરમિયાન અજમાનું સેવન?:- અજમા માં ઉપલબ્ધ એન્ટિ-ઇન્ફ્લેમેટરી ગુણ ના લીધે અજમાની ચાનું સેવન કરવાથી દુખાવામાં આરામ મળે છે. માસિક ધર્મ દરમિયાન વધારે રક્તસ્ત્રાવ, સોજો અને અતિશય દુખાવા જેવી સમસ્યાઓમાં અજમાની ચા ફાયદાકારક છે. અજમામાં ફાયબર, એંટીઓક્સીડેંટ અને વિટામિન ઈ ભરપૂર માત્રા હોય છે તેથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માટે અજમાની ચાનું સેવન કરી શકો છો.

અજમાની ચા કેવી રીતે બનાવાય?:- 

જરૂરી સામગ્રી અને બનાવવાની રીત :- અજમાની ચા બનાવવા માટે અજમો, ગોળ, ઘી, પાણી અને બ્લેક ટી આટલી વસ્તુ જોઈશે. અજમાની ચા બનાવવાની રીત એકદમ સરળ છે. એક વાસણમાં પાણી ગરમ કરવા મૂકો. હવે તેમાં અડધી ચમચી અજમો નાખીને ઉકાળો. જ્યારે પાણીનો કલર પીળો થઇ જાય એટલે તેમાં અડધી ચમચી બ્લેક ટી નાખો. હવે પાણીને ઉકળવા દો અને તેમાં થોડોક ગોળ એડ કરો. હવે આ મિશ્રણમાં અડધી ચમચી ઘી નાખો. આ મિશ્રણને ગાળી લો. હવે આ અજમાની ચા પીવા માટે તૈયાર છે.

પીરિયડ્સમાં અજમાની ચા પીવાના ફાયદા:- અજમો અને બીજી અન્ય વસ્તુઓ મળીને અજમાની ચા ને ખાસ બનાવે છે. અજમા ની ચા માં હાજર ગોળથી પીરિયડ્સ દરમિયાન થતા દુખાવામાં રાહત મળે છે, થાક અને અસામાન્ય પીરીયડ ના દુખાવાની સમસ્યા માંથી પણ છુટકારો મળે છે. આ ચા માં ઘી પણ એડ કર્યું છે. અને ઘી માં એન્ટી ઓક્સિડેન્ટ, વિટામિન ડી, વિટામિન એ, અને વિટામિન ઈ પણ ઉપલબ્ધ હોય છે જેનાથી દુખાવામાં રાહત મળે છે. આ ચા માં હાજર બ્લેક ટીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે. જેનાથી પીરિયડ્સ દરમિયાન થતો દુખાવો અને થાકમાંથી છુટકારો મળે છે. આ રીતે અજમાની ચા ખૂબ જ ફાયદાકારક છે અને તમે આનુ સેવન દિવસમાં બે વાર કરી શકો છો.

અજમાની ચાના અન્ય ફાયદા:- અજમાની ચા પીવાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે અને બીમારી થતી નથી. અજમાની ચાનું સેવન કરવાથી શરદી અને ખાંસી ની સમસ્યા થતી નથી. અજમાની ચા પીવાથી અપચાની સમસ્યા થી છુટકારો મળે છે. અજમાની ચા પીવાથી શરીરમાંથી ગંદકી નીકળી જાય છે. કોલેસ્ટ્રોલ લેવલને કંટ્રોલ કરવા માટે અજમાની ચા ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે વજન ઓછું કરવા માંગતા હોવ તો અજમાની ચા નુ સેવન કરવું જોઈએ. જો તમને અજમા ની એલર્જી હોય કે ત્વચા સંબંધી કોઈ સમસ્યા હોય અથવા અન્ય બીમારી હોય તો એક્સપર્ટની સલાહ લઈને તેનું સેવન કરવું.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
આ છે દુનિયાનું સૌથી શક્તિ શાળી જ્યુસ, શરીરની તમામ ગંદગી બહાર કાઢી, શરીરને બનાવી દેશે રોગ મુક્ત.

આ છે દુનિયાનું સૌથી શક્તિ શાળી જ્યુસ, શરીરની તમામ ગંદગી બહાર કાઢી, શરીરને બનાવી દેશે રોગ મુક્ત.

મફતમાં મળતું આ તેલ ખોડો, ખરતા વાળ સહીત માથાની તમામ સમસ્યાઓ કરી દેશે દૂર.

મફતમાં મળતું આ તેલ ખોડો, ખરતા વાળ સહીત માથાની તમામ સમસ્યાઓ કરી દેશે દૂર.

ફક્ત એક ચમચી આનું સેવન પુરુષોને શારીરિક નબળાયથી અપાવી દેશે કાયમી છુટકારો.

ફક્ત એક ચમચી આનું સેવન પુરુષોને શારીરિક નબળાયથી અપાવી દેશે કાયમી છુટકારો.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

એકપણ દવા લીધા વગર તાવ, શરદી, કફ, ઉધરસને દુર કરવાનો 100% રામબાણ ઈલાજ.

એકપણ દવા લીધા વગર તાવ, શરદી, કફ, ઉધરસને દુર કરવાનો 100% રામબાણ ઈલાજ.

February 12, 2022
મોંઘી દવા કે ઓપરેશન વગર જ ઘર બેઠા કરો બવાસીરનો ઈલાજ. માત્ર 1 મિનીટ દબાવો શરીરના આ પોઈન્ટ.

મોંઘી દવા કે ઓપરેશન વગર જ ઘર બેઠા કરો બવાસીરનો ઈલાજ. માત્ર 1 મિનીટ દબાવો શરીરના આ પોઈન્ટ.

February 18, 2022
40 વર્ષ પછી વધતો વજન કન્ટ્રોલ કરવા અપનાવો આ 5 દેશી ટીપ્સ, શરીર રહેશે સ્લિમ, ફિટ અને એકદમ હેલ્ધી.

40 વર્ષ પછી વધતો વજન કન્ટ્રોલ કરવા અપનાવો આ 5 દેશી ટીપ્સ, શરીર રહેશે સ્લિમ, ફિટ અને એકદમ હેલ્ધી.

October 26, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In