Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

જાણીલો સેવન કરવાની રીત અને અઢળક ફાયદાઓ

Ayurvedikupay by Ayurvedikupay
August 21, 2023
0
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
1.1k
VIEWS
Share on FacebookShare on Twitter

મિત્રો આમળા આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. તેવી જ રીતે તેનું ચૂર્ણ પણ આપણા સ્વાસ્થ્યને અનેક લાભ પહોંચાડે છે. આમળાની જેમ જ હળદર પણ ઔષધીય ગુણોથી ભરપૂર હોય છે. પરંતુ શું તમે ક્યારેય આમળાના ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન કર્યું છે? જી હા આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન સ્વાસ્થ્યને અનેક લાભ પહોચાડે છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

આ મિશ્રણ નું સેવન કરવાથી સ્વાસ્થ્યથી જોડાયેલી અનેક સમસ્યાઓ દૂર થાય છે કારણ કે આમળા ના ચૂર્ણ માં વિટામીન સી, કેલ્શિયમ, એન્ટિઓક્સિડન્ટ, આયર્ન,પોટેશિયમ જેવા અનેક પોષક તત્વો ઉપલબ્ધ હોય છે. તેવી જ રીતે હળદરમાં એન્ટી ઇમ્ફ્લેમેટરી, એન્ટિઓક્સિડન્ટ, એન્ટિટ્યુમર,એન્ટિસેપ્ટિક, એન્ટિવાયરલ, કાર્ડીઓપ્રોટેક્ટિવ ગુણ હાજર હોય છે, જે તમને અનેક રોગોથી બચાવવામાં મદદ કરે છે. તો આવો જાણીએ આમળાનું ચૂર્ણ અને હળદરના કયા કયા ફાયદા થાય છે.

આમળાનું ચૂર્ણ અને હળદરના 6 ફાયદા:- 

1) ડાયાબિટીસ:- ડાયાબિટીસના દર્દીઓ માટે આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન ફાયદા કારક હોય છે. કારણ કે આ મિશ્રણમાં હાજર એન્ટિઓક્સિડન્ટ ગુણ બ્લડ શુગર લેવલને નિયંત્રિત રાખવામાં મદદ કરે છે. સાથે જ આ મિશ્રણનું સેવન ઇન્સ્યુલિનના પ્રમાણને સંતુલિત રાખવામાં પણ મદદરૂપ થાય છે.

2) રોગ પ્રતિકારક ક્ષમતા:- આમળાનું ચૂર્ણ અને હળદર એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર હોય છે. તેથી આ મિશ્રણનું સેવન કરવાથી રોગપ્રતિકારક ક્ષમતા મજબૂત બને છે. જેથી તમે વાયરસ અને બેક્ટેરિયા થી સુરક્ષિત રહી શકો છો.

3) પાચનતંત્ર:- પાચન સ્વાસ્થ્ય માટે આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન ફાયદાકારક હોય છે. કારણ કે આ મિશ્રણમાં ફાયબર ઉપલબ્ધ હોય છે જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને એસિડિટી, કબજિયાત જેવી સમસ્યાઓને દૂર કરવામાં મદદરૂપ થાય છે.

4) લીવર:- આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન લીવર માટે ફાયદાકારક હોય છે. કારણ કે આ મિશ્રણનું સેવન કરવાથી શરીરમાં હાજર ઝેરીલા પદાર્થ બહાર નીકળે છે, જેથી લીવર સ્વસ્થ રહે છે. અને લીવર સંબંધિત બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.

5) હૃદય:- આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન હૃદય માટે ફાયદાકારક હોય છે. કારણ કે આ મિશ્રણનું સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડપ્રેશર નિયંત્રિત રહે છે જેથી હૃદય સ્વસ્થ રહે છે અને હૃદયથી જોડાયેલી બીમારીઓનું જોખમ પણ ઓછું રહે છે.

6) વજન ઘટાડવા:- જો તમે તમારા વધતા વજનથી પરેશાન હોવ અને વજન ઘટાડવા ઇચ્છતા હોવ તો તમારે આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણનું સેવન કરવું જોઈએ કારણ કે આ મિશ્રણમાં હાજર ફાઇબર વજનને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

આ રીતે તમે હળદર અને આમળાના ચૂર્ણનું સેવન કરી શકો છો:- આમળાનું ચૂર્ણ અને હળદરમાં મધ મેળવીને ખાઈ શકાય છે. આમળાનું ચૂર્ણ અને હળદરને હૂંફાળા પાણીમાં મેળવીને સેવન કરી શકાય છે. આમળાનું ચૂર્ણ અને હળદરના મિશ્રણમાં સાકર મેળવીને ખાઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
જીવો ત્યાં સુધી નહિ થાય કમરનો દુખાવો અને જકડન…ફક્ત 5 મિનીટ કરો આ કામ…વગર દવાએ ઘરબેઠા મળશે કમરના દુખાવાથી કાયમી છુટકારો…
આરોગ્ય

જીવો ત્યાં સુધી નહિ થાય કમરનો દુખાવો અને જકડન…ફક્ત 5 મિનીટ કરો આ કામ…વગર દવાએ ઘરબેઠા મળશે કમરના દુખાવાથી કાયમી છુટકારો…

August 11, 2023
Next Post
શિયાળામાં આ દેશી સુપર ફ્રુડ ખાવાનું ભૂલતા નહિ….નહિ તો આખું વર્ષ થશે પસ્તાવો…શરીરની આ 10 ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો…

શિયાળામાં આ દેશી સુપર ફ્રુડ ખાવાનું ભૂલતા નહિ....નહિ તો આખું વર્ષ થશે પસ્તાવો...શરીરની આ 10 ગંભીર બીમારીઓનો કરી દેશે સફાયો...

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ... ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર...

અપનાવી લો આ  ઘરેલુ આયુર્વેદિક ટીપ્સ, વાળની તમામ સમસ્યા દુર કરી… ફક્ત 5 દિવસમાં જ મળશે ખરતા વાળથી છુટકારો…

અપનાવી લો આ ઘરેલુ આયુર્વેદિક ટીપ્સ, વાળની તમામ સમસ્યા દુર કરી... ફક્ત 5 દિવસમાં જ મળશે ખરતા વાળથી છુટકારો...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

મોટાભાગના લોકો નથી જાણતા આ સોપારીના ઔષધીય ગુણો.જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

મોટાભાગના લોકો નથી જાણતા આ સોપારીના ઔષધીય ગુણો.જાણો ઉપયોગ કરવાની રીત અને ફાયદાઓ.

November 17, 2023
રોજ રાત્રે ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદા.. ફાયદા જાણીને તમે પણ ફટાફટ ચાલવાનું શરુ કરી દેશો.

રોજ રાત્રે ચાલવાથી થાય છે આ ચમત્કારી ફાયદા.. ફાયદા જાણીને તમે પણ ફટાફટ ચાલવાનું શરુ કરી દેશો.

October 11, 2023
તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.

તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.

December 10, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In