Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

ફક્ત 1 ચમચી આનું સેવન વર્ષો જૂની કબજિયાત કરી દેશે ગાયબ, જાણો સેવનની રીત અને અદ્ભુત ફાયદા.

Ayurvedikupay by Ayurvedikupay
June 15, 2023
0
ફક્ત 1 ચમચી આનું સેવન વર્ષો જૂની કબજિયાત કરી દેશે ગાયબ, જાણો સેવનની રીત અને અદ્ભુત ફાયદા.
10.2k
VIEWS
Share on FacebookShare on Twitter

આજની ખાણીપીણી અને ફાસ્ટ લાઈફ સ્ટાઈલના કારણે આપણા સ્વાસ્થ્યની તંદુરસ્તી જળવાતી નથી. અને શરીરને કેટલીક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. જો તમને ડાયરિયા, કબજીયાત કે ડાયાબિટીસ જેવી સમસ્યાઓ હોય તો બીલીના ફળનો ઉપયોગ કરી શકો છો. આવી સમસ્યાઓના ઇલાજમાં બીલીના ફળનો પાવડર અત્યંત ફાયદાકારક સાબિત થાય છે. બીલીના ફળ વિશે તો તમે સૌ જાણતા જ હશો. જો તમે આના ફળનું સેવન ન કરી શકતા હોવ તો તેના પાવડરનું પણ સેવન કરી શકાય છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

બીલી એક મીઠું અને સુગંધિત ફળ છે જેને વુડ એપલ, બઁગાલ ક્વીન્સ, ઇન્ડિયન બેલ અને સ્ટોન એપલ ના નામથી પણ ઓળખાય છે. આ દેશી ફળ પોષક તત્વો અને ઔષધીય ગુણોથી ભરપૂર છે. બીલી ગરમીમાં શરીરને સ્વસ્થ રાખવા માટેનું એક પાવરફૂલ ફળ છે. ઉનાળામાં વિશેષરૂપે બીલી નું શરબત શરીરને ઠંડક પહોંચાડે છે અને તમને હાયડ્રેટ રાખવામાં મદદ કરે છે.

એક અધ્યયન પ્રમાણે આ ફળ માં  પાણી, ખાંડ, ફાઇબર, પ્રોટીન, ફેટ, ફોસ્ફરસ,  કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન અને બધા જ વિટામિન હોય છે. આ બધાં જ પોષક તત્વો શરીરને અનેક રોગોથી બચાવે છે. એટલું જ નહીં હૃદય અને મગજ માટે પણ  ખૂબ જ સારું ટોનિક છે. આ ફળ જ્યુસ અને પાવડરના રૂપમાં ઉપલબ્ધ હોય છે. આજે આપણે બીલી ના પાવડર વિશે વાત કરીશું. આ પાવડર તમને બજારમાં સરળતાથી મળી રહે છે. આનું સેવન કરવાથી અનેક રોગો દૂર કરી શકાય છે. કોઈપણ મસાલા હોય કે જડીબુટ્ટી હોય પરંતુ તેને યોગ્ય માત્રામાં લેવાથી આપણે તેના ફાયદા મેળવી શકીએ છીએ. તો આપણે નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે બીલીના પાવડરથી થતા લાભ વિશે જાણીએ.

સ્વાસ્થ્ય માટે બીલી ફળ ના પાવડર ના ફાયદા:-

1) વજન ઘટાડે:- બીલીનો પાવડર વજન ઓછું કરવામાં ખૂબ જ ફાયદાકારક છે. વિશેષરૂપે આ તમારા પેટની ચરબીને ઓછું કરવાનો એક શ્રેષ્ઠ નુસખો છે. ઘણી મહિલાઓને પોતાના પેટની ચરબી વધવાની સમસ્યા રહે છે અને તે આને ઓછું કરવા માટે દરેક પ્રકારના નુસખા શોધતી હોય છે. બીલી ફળના પાવડરમાં કેટલાક એવા ગુણ હોય છે જે પેટની ચરબીને ઓછી કરવામાં કારગર નિવડે છે.

2) કબજિયાતમાં ફાયદાકારક:- નિષ્ણાતના કહેવા મુજબ આજકાલ ની ખાણીપીણી અને જીવનશૈલીને જોઈએ તો બીલી નો પાવડર લોકો માટે વરદાન રૂપ સાબિત થાય છે. ખાવાની ખરાબ આદતોને કારણે કબજિયાત અને પાઇલ્સ ની સમસ્યા થાય છે. એવામાં બીલી ફળ ના પાવડરથી કબજીયાતથી છુટકારો મેળવી શકાય છે. બીલી પોતાના એંટી ફંગલ અને એન્ટી બેક્ટીરિયલ ગુણોને કારણે પાચન સંબંધી અનેક સમસ્યાઓ દૂર કરવામાં અસરકારક ફળ છે.

3) ડાયાબિટીસને નિયંત્રિત કરે છે:- બીલીમાં રેચક પદાર્થ હોય છે જે બ્લડ શુગરને નિયંત્રિત કરે છે અને તેનાથી ડાયાબિટીઝ નિયંત્રણમાં રહે છે. આમ ડાયાબિટીસના દર્દીઓ માટે બીલીનો પાવડર કોઇ વરદાનથી સહેજ પણ ઓછો નથી.

બીલીના પાવડર નું સેવન કેવી રીતે કરવું:- નિષ્ણાતના જણાવ્યા પ્રમાણે દિવસમાં એકથી અડધી ચમચી સુધી બીલીના પાવડર નું સેવન કરવું સારું ગણાય છે. સવારમાં એક ચમચી ખાલી પેટે બીલીના પાવડરને પાણી સાથે લો, અને બપોરે કે રાત્રે જમ્યા બાદ અડધી ચમચી લેવી. તમારે આને સાત દિવસ સુધી લેવાનું છે. ત્યારબાદ બીજા સાત દિવસ આનું સેવન ન કરવું.

ત્યારબાદ ફરી સાત દિવસ સુધી સેવન કરવું. આ રીતે બીલીના પાવડરનું સેવન કરવાથી તમને અનેક રોગોમાંથી છુટકારો મળે છે. બીલીનો પાવડર સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે પરંતુ અમુક બીમારીઓથી પીડિત લોકો માટે બીલી નુકસાનદાયક બની શકે છે તેથી આનુ સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ અવશ્ય લેવી.

(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.

તમારા બાળકને આજીવન સ્વસ્થ અને મજબૂત બનાવવા ખવડાવો આ 1 વસ્તુ, બાળકમાં ભરી દેશે ગજબની એનર્જી.

ડુંગળીના ફોતરમાંથી બનાવેલા આ શેમ્પુ.. તમારા વાળને કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત. જાણો ઉપયોગની સરળ રીત.

ડુંગળીના ફોતરમાંથી બનાવેલા આ શેમ્પુ.. તમારા વાળને કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત. જાણો ઉપયોગની સરળ રીત.

વજન ઘટાડવાથી લઈ ને કબજિયાત જેવી અનેક સમસ્યા નો સફાયો કરે છે આ શાક..જાણો ખાવાની રીત અને અદ્ભુત ફાયદા.

વજન ઘટાડવાથી લઈ ને કબજિયાત જેવી અનેક સમસ્યા નો સફાયો કરે છે આ શાક..જાણો ખાવાની રીત અને અદ્ભુત ફાયદા.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

દૂધમાં ફક્ત આ એક વસ્તુ મેળવીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા. ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

દૂધમાં ફક્ત આ એક વસ્તુ મેળવીને પીવાથી સ્વાસ્થ્યને થાય છે અઢળક ફાયદા. ક્યારેય નહિ થાય આ ગંભીર બીમારીઓ.

December 21, 2022
40 વર્ષ પછી વધતો વજન કન્ટ્રોલ કરવા અપનાવો આ 5 દેશી ટીપ્સ, શરીર રહેશે સ્લિમ, ફિટ અને એકદમ હેલ્ધી.

40 વર્ષ પછી વધતો વજન કન્ટ્રોલ કરવા અપનાવો આ 5 દેશી ટીપ્સ, શરીર રહેશે સ્લિમ, ફિટ અને એકદમ હેલ્ધી.

October 26, 2023
માત્ર આ સૂકુ ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અસંખ્ય ફાયદાઓ. એક વાર જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો.

માત્ર આ સૂકુ ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અસંખ્ય ફાયદાઓ. એક વાર જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો.

October 19, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In