Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home ઘરેલુ ઉપચાર

મહિલાઓના વર્ષો જુના પીઠ અને કમરના દુખાવા ચપટીમાં જ થશે ગાયબ..બસ કરો આ એક ઉપાય.

Ayurvedikupay by Ayurvedikupay
March 4, 2023
0
મહિલાઓના વર્ષો જુના પીઠ અને કમરના દુખાવા ચપટીમાં જ થશે ગાયબ..બસ કરો આ એક ઉપાય.
22.8k
VIEWS
Share on FacebookShare on Twitter
આજની મહિલાઓ વર્કિંગ વુમન બની ગઈ છે, મોટાભાગની મહિલાઓ ઘર ની સાથે સાથે ઓફિસને પણ સંભાળે છે. એવામાં વધુ કામના પ્રેશરથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યા થાય છે. તેમાં મોટાભાગની મહિલાઓ કમરના દુખાવાથી પરેશાન રહે છે. મહિલાઓમાં કમરનો દુખાવો થવો સામાન્ય છે. આના કારણે મહિલાઓ રોજીંદુ કામકાજ પણ નથી કરી શકતી. કેટલીક વાર તો દુખાવો એટલો બધો વધી જાય છે કે જેના કારણે પથારીમાંથી પણ ઉઠી નથી શકાતું.

મહિલાઓમાં કમરના દુખાવાના અનેક કારણો હોઈ શકે છે. પહેલું હોર્મોનલ અસંતુલન ના કારણે કેલ્શિયમનું ઓછું થવું. બીજું હાડકા અને સાંધામાં નમીની ઊણપ અને ત્રીજુ રોજિંદુ કામકાજ અને આરામની ઉણપ. આવા કારણોસર મહિલામાં કમરના દુખાવાની સમસ્યા થાય છે. એવામાં કેટલીકવાર મહિલાઓ દવાઓનું સેવન કરવા નથી ઈચ્છતી તો તેવી સ્થિતિમાં કેટલાક ઘરેલુ નુસખા તેમની મદદ કરી શકે છે આવો અમે તમને જણાવીશું આવા ઘરેલું નુસ્ખા વિશે કે જે કમરના દુખાવામાં રામબાણ ઈલાજ ના રૂપમાં સાબિત થશે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

મહિલાઓમાં કમરના દુખાવાના ઘરેલુ ઉપચાર:- 

1. હર્બલ બામ:- હર્બલ બામ ની માલીશ કરવાથી કમરનો દુખાવો દૂર થઇ શકે છે. કમરનો દુખાવો થવાથી કેટલીક વાર જો તમે એવો કોઈ કુદરતી ઉપાય ઇચ્છતા હોવ તો હર્બલ બામ છે જે ઝડપથી કામ કરે છે અને તમારા દુખાવાને પણ દૂર કરે છે. એવામાં ઘરે બનાવેલો આ હર્બલ બામ તમારા દુખાવાને દૂર કરશે અને તેને લગાવીને તમારી પીઠ ની માલીશ કરી શકો છો. આને લગાવવાથી ગરમી ઉત્પન્ન થશે અને દુખાવો દૂર કરવામાં ઝડપથી અસરકારક બનશે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ સોજાને દૂર કરે છે અને દુખાવામાં રાહત આપે છે.

આ પ્રમાણે બનાવી શકાય હર્બલ બામ. એક વાડકી પીપરમેન્ટ નું તેલ લેવું. ત્યારબાદ તેમાં અજમો મેળવવો. બંને ને એક સાથે ગરમ કરો. હવે તેમાં થોડું કપૂર મેળવો. હવે જ્યારે આ સંપૂર્ણ રીતે જાડું થઈ જાય એટલે તેને ડબ્બામાં ભરીને બંધ કરી લેવું. જ્યારે પણ દુખાવો થાય ત્યારે આ બામ લગાવો.

2. મહુવા નું તેલ:- કમરના દુખાવામાં મહુવા નું તેલ અકસીર ગણાય છે. આ તેલમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ હોય છે જે માલિશ કરવાથી જૂનામાં જૂનો દુખાવો ઠીક થઈ જાય છે. આનો એન્ટી-ઇન્ફલેમેટરી ગુણ માસપેશીઓમાં ગરમી ઉત્પન્ન કરે છે અને સોજો તથા દુખાવાને દૂર કરવામાં અસરકારક છે. જો તમને વારંવાર કમરનો દુખાવો થતો હોય તો તમારે દરરોજ રાત્રે સૂતાં પહેલાં તમારા કમરમાં નવશેકું ગરમ કરીને મહુવાના તેલની માલિશ કરવી.

3. હળદર અને ચૂનાનો લેપ:- હળદર અને ચૂનાનો લેપ કમરના દુખાવામાં આરામ આપી શકે છે. હળદર માં એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ હોય છે, સાથે જ આ માં ઉપલબ્ધ કરક્યુમિન કોઈ પણ દુખાવામાં અસરકારક રીતે કામ કરે છે. ચૂનામાં કેલ્શિયમ કાર્બોનેટ ની સારી માત્રા હોય છે જે હાડકાં માટે ફાયદાકારક છે. તમે આ બંને વસ્તુને મેળવીને લેપ બનાવી શકો છો અને તમારા હાડકા પર લગાવી શકો છો અને દુખાવાથી રાહત મેળવી શકો છો. જો તમારી પાસે ચૂનો ન હોય તો હળદરમાં લવિંગ પીસીને તેમાં મિક્સ કરી કમરના દુખાવા પર લગાવી શકો છો. હળદર ની તાસીર ગરમ હોય છે તેથી આ દુખાવો દૂર કરવામાં મદદરુપ બને છે.

4. લવિંગ નો બામ:- જો તમને કાયમ જ કમરના દુખાવાની ફરિયાદ રહેતી હોય તો તમે લવિંગના બામ નો ઉપયોગ કરી શકો છો. લવિંગમાં એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો હોય છે જે દુખાવામાં રાહત આપે છે. આ બામ ગાયના ઘી માંથી બને છે જે ઓમેગા-6 જેવા સારા ફેટ થી ભરપુર છે. આ તમારા હાડકા અને માંસપેશીઓમાં નમી લાવે છે એટલે કે લ્યુબ્રીકેન્ટ્સની રીતે કામ કરે છે. આ બામ તમારા હાડકા માં લચકતા લાવે છે અને દુખાવો દુર કરે છે આ બામ નીચે પ્રમાણે બની શકે છે. ગાયનું ઘી લેવું અને તેમાં લવીંગનો પાવડર મેળવીને તેને પકવવું. સરસ રીતે પાકી જાય પછી તેને ડબ્બામાં બંધ કરી દેવું અને ફ્રિઝમાં મૂકી દેવું. જો તમે ઈચ્છો તો તેને બહાર પણ રાખી શકો છો. દુખાવો થાય ત્યારે આ બામ થી કમર ની માલીશ કરવી.

5. યુકેલિપ્ટસ ઓઇલ:- નવશેકા ગરમ પાણીથી ડોલ ભરીને તેમા યુકેલિપ્ટસ એસેન્શિયલ ઓઈલ ના કેટલાક ટીપાં નાખવા. આ પાણીથી દરરોજ નાહવું કે પછી આ પાણીથી કમરનો શેક કરવો. આ પ્રકારે આ તેલનો ઉપયોગ કરવાથી તમારી નસો અને માંસપેશીઓને આરામ મળશે અને કમરના દુખાવામાં રાહત થશે. આ પ્રકારની પાંચ વસ્તુઓનો ઉપયોગ કરવાથી કમરના દુખાવાને દૂર કરી શકાય છે. તદુપરાંત જો તમને આરામ ન મળે તો તેના ઈલાજ માટે ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ.

(નોંધ : જો તમને પેટની કોઈ પણ પ્રકારની સમસ્યા વધારે થતી હોય તો તેવામાં ઘરેલુ ઉપાય ને અપનાવતા પહેલા તમારા નજીક ના ડોક્ટર નો સંપર્ક કરવો.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
કરો આ એક વસ્તુનું સેવન, બવાસીર અને માથાના દુખાવા સહીત પુરુષોને થતી અનેક સમસ્યાનો રામબાણ ઈલાજ.

કરો આ એક વસ્તુનું સેવન, બવાસીર અને માથાના દુખાવા સહીત પુરુષોને થતી અનેક સમસ્યાનો રામબાણ ઈલાજ.

મફતમાં મળતી આ ઔષધી દરેક પ્રકારના દુખાવાને દુર કરવામાં છે 100% અસરકારક..અનેક રોગોમાંથી મળી જશે કાયમી છુટકારો.

મફતમાં મળતી આ ઔષધી દરેક પ્રકારના દુખાવાને દુર કરવામાં છે 100% અસરકારક..અનેક રોગોમાંથી મળી જશે કાયમી છુટકારો.

તમારા બાળકને ખવડાવો આ દાણા, રોગપ્રતિકારક શક્તિ વધારી મગજ, હાડકા અને ઇમ્યુનિટી બનાવી દેશે સ્ટ્રોંગ.

તમારા બાળકને ખવડાવો આ દાણા, રોગપ્રતિકારક શક્તિ વધારી મગજ, હાડકા અને ઇમ્યુનિટી બનાવી દેશે સ્ટ્રોંગ.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

રસોડામાં રહેલી આ બે વસ્તુનું સેવન શરીરની 10 સમસ્યા માટે છે રામબાણ.

રસોડામાં રહેલી આ બે વસ્તુનું સેવન શરીરની 10 સમસ્યા માટે છે રામબાણ.

April 5, 2022
અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

November 1, 2023
પેટની દરેક સમસ્યા માટે રામબાણ છે આ જડીબુટ્ટી, જાણો સેવનની રીત અને ફાયદા.

પેટની દરેક સમસ્યા માટે રામબાણ છે આ જડીબુટ્ટી, જાણો સેવનની રીત અને ફાયદા.

September 29, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In