Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

શરીરના ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જડ્ડીબુટી, કરો આ એક ઘરેલું ઉપચાર.

Ayurvedikupay by Ayurvedikupay
February 26, 2022
0
શરીરના ભલભલા રોગો મટાડી દેશે માત્ર આ એક જડ્ડીબુટી, કરો આ એક ઘરેલું ઉપચાર.
11k
VIEWS
Share on FacebookShare on Twitter

ડોક્ટર હંમેશા આપણને લીલા પાંદડાવાળી શાકભાજી ખાવાની સલાહ આપે છે. જેને આપણા ડાયટમાં સામેલ કરવાથી સ્વાસ્થ્યને અનેક લાભ થાય છે. આવી લીલા પાનવાળી શાકભાજી માં સુવાની ભાજી નો સમાવેશ થાય છે. આ એક પ્રકારની જડીબુટ્ટી છે. જે અનિદ્રાની સમસ્યા દૂર કરે છે, હાડકા સ્વસ્થ રાખે છે, કેન્સરના જોખમોથી બચાવે છે, ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારી છે, અને ઇમ્યુનિટી વધારવામાં ખૂબ જ લાભદાયક છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

સુવા ની ભાજી, બીજ અને મૂળ ત્રણેય સ્વાસ્થ્ય માટે અતિ ઉપયોગી છે. સુવા ના પાનનો ઉપયોગ શાક બનાવવામાં તથા તેના બીજો નો ઔષધિના અને મસાલાના રૂપે ઉપયોગ કરવામાં આવે છે. તેના સિવાય સુવાના બીજથી બનેલા તેલનો ઘરેલુ ઉપચાર અને ખાવાનું બનાવવાના ઉપયોગમાં લેવામાં આવે છે. તો આવો જાણીએ તેના અન્ય ફાયદા વિશે.

1. પાચન માટે શ્રેષ્ઠ:- સુવાનો સૌપ્રથમ લાભ પાચન સંબંધી સમસ્યાઓ દૂર કરવા માટેનો જ છે. તમને જણાવીએ કે યુનાની દવા માં નાના બાળકોમાં થતા પેટના દુખાવાને ઓછો કરવા માટે સુવાને ફાયદાકારક બતાવવામાં આવ્યું છે. સૂવામાં કાર્મીનેટિવ અસરના કારણે પેટ ફુલવાની સમસ્યાથી રાહત મળે છે, જેનાથી આ પાચનમાં પણ મદદ કરે છે. સુવાના આવી અસરને ધ્યાનમાં રાખીને જ બાળકોના ગ્રાઈપ વોટર માં સુવાનો ઉપયોગ કરવામાં આવે છે. પાચન સંબંધી દરેક સમસ્યાઓ થી લડવા માટે સુવાનો ઉપયોગ કરી શકાય છે.

2. હેડકીમાં ફાયદાકારક:- એક્સપર્ટની સલાહ પ્રમાણે હેડકી થી રાહત મેળવવા માટે વર્ષોથી સુવાનો ઉપયોગ કરવામાં આવે છે. હેડકી આવવાના મુખ્ય કારણોમાં એક કારણ પેટનું ફૂલવું હોઈ શકે છે. સુવામાં એન્ટી ફ્લેટુલેન્ટ ગુણ હોય છે જે પેટ ને ફુલતા અટકાવીને હેડકી થી રાહત અપાવે છે. જે લોકોને વારંવાર હેડકી આવે છે તે લોકો માટે સુવા અતિ લાભકારક બને છે. એટલે જ્યારે પણ હેડકી આવે ત્યારે સુવાના પાણીનો ઉપયોગ કરી લેવો.

3. બ્લડ પ્રેશર માટે ઉપયોગી:- હાઈ બ્લડપ્રેશરની સમસ્યાને દૂર કરવા માટે પણ સુવા અસરકારક સાબિત થાય છે. એક અધ્યયન પ્રમાણે બીજા અન્ય છોડની જેમ સુવામાં પણ એન્ટી હાયપરટેન્સિવ ગુણ હોવાની સંભાવના બતાવવામાં આવી છે. તેથી સુવા હાઈ બ્લડપ્રેશરની સમસ્યામાં ખૂબ જ ઉપયોગી છે.

4. પ્રેગ્નન્સી દરમિયાન ઉપયોગી:- પ્રસૂતિ બાદ સુવાના બીજ ને મુખવાસ રૂપે ખાવાથી માતાના દૂધના ઉત્પાદનમાં વધારો થાય છે. પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે આનાથી ગર્ભાશય સંકોચાઇ શકે છે. એટલે સમયથી પહેલા આનું સેવન કરવાથી ગર્ભાવસ્થા માં મુશ્કેલી થઈ શકે છે. સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિ સમયે દુખાવાને ઓછો કરવામાં મદદ મળે છે. એક શોધ પ્રમાણે જોખમ કારક ગર્ભાવસ્થા વાળી મહિલાઓને સુવાના બીજનો ઉકાળો પીવાથી પ્રસુતિના પ્રથમ તબક્કાના સમયગાળાને ઘટાડી શકાય છે.

5. પીરિયડ્સમાં કળતરની સમસ્યામાં ઉપયોગી:- વિશેષજ્ઞ પ્રમાણે સુવાની દુખાવો ઓછો કરવાની ક્ષમતાને દર્દનિવારક દવા મેફાનામિક એસિડ સાથે સરખામણી કરી છે. સાથે જ અનિયમિત માસિક ધર્મની સમસ્યાને પણ દૂર કરી શકે છે. માસિક ધર્મ ના સમય દરમિયાન પેટમાં દુખાવો થવો એ સામાન્ય બાબત છે પરંતુ કેટલીક મહિલાઓને વધુ પડતો જ દુખાવો સહન કરવો પડે છે. તેવામાં માસિક ધર્મ શરૂ થવાના લગભગ બે દિવસ પહેલા સુવાના બીજના પાવડર નું સેવન કરવાથી દુખાવામાં રાહત મળે છે.

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
Next Post
ફક્ત 5 બીજ ખાવાથી પરણેલા પુરુષો ની દરેક સમસ્યાનો છે સચોટ ઉપાય, ફાયદા જાણીને થઈ જશો હેરાન.

ફક્ત 5 બીજ ખાવાથી પરણેલા પુરુષો ની દરેક સમસ્યાનો છે સચોટ ઉપાય, ફાયદા જાણીને થઈ જશો હેરાન.

કરો આ એક અમુલ્ય આયુર્વેદિક ઔષધી સેવન જડમૂળથી દૂર થઈ જશે આટલા ભયંકર રોગો.

કરો આ એક અમુલ્ય આયુર્વેદિક ઔષધી સેવન જડમૂળથી દૂર થઈ જશે આટલા ભયંકર રોગો.

સામાન્ય લાગતું આ ફળ પાણીની જેમ ઓગાળી દેશે પેટની ચરબી અને વજન.

સામાન્ય લાગતું આ ફળ પાણીની જેમ ઓગાળી દેશે પેટની ચરબી અને વજન.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

શું તમે પણ મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ 1 મફત દેશી ઉપચાર, ગણતરીની મિનિટોમાં જ મળી જશે, મોં ની દુર્ગંધ છુટકારો.

શું તમે પણ મોઢાની દુર્ગંધથી પરેશાન છો તો અપનાવો આ 1 મફત દેશી ઉપચાર, ગણતરીની મિનિટોમાં જ મળી જશે, મોં ની દુર્ગંધ છુટકારો.

May 28, 2022
શિયાળામાં આનું સેવન શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક.

શિયાળામાં આનું સેવન શરીર માટે છે મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક.

January 12, 2023
માત્ર આ સૂકુ ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અસંખ્ય ફાયદાઓ. એક વાર જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો.

માત્ર આ સૂકુ ફળ ખાવાથી સ્વાસ્થ્યને થાય છે અસંખ્ય ફાયદાઓ. એક વાર જરૂર જાણો અને શેર કરી દરેકને જણાવો.

October 19, 2022

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In