Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આયુર્વેદ

દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, નહિ થાય શરીરમાં થકાવટ અને કમજોરી.

Ayurvedikupay by Ayurvedikupay
April 17, 2023
0
દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, નહિ થાય શરીરમાં થકાવટ અને કમજોરી.
1.9k
VIEWS
Share on FacebookShare on Twitter

આપણા આયુર્વેદમાં એવી કેટલીય ઔષધીઓ નો ખજાનો છે કે જેના દ્વારા આપણે સ્વાસ્થ્યને લગતી કેટલીય  સમસ્યાઓથી છુટકારો મેળવી શકીએ છીએ. આપણે આયુર્વેદિક ચિકિત્સા પદ્ધતિમાં કેટલાય પ્રકારની જડીબુટ્ટીઓનો ઉપયોગ કરીને બીમારીઓનું કુદરતી રીતે નિવારણ કરી  શકીએ છીએ. એવી કેટલીય જડીબુટ્ટીઓ છે જેના મિશ્રણ દ્વારા સ્વાસ્થ્યને ઘણો ફાયદો થાય છે. એ જડીબુટ્ટીઓના અશ્વગંધા અને શિલાજિત છે. મોટાભાગના લોકોનું એવું માનવું છે કે શીલાજીત શરીરની કમજોરી સંબંધિત પરેશાનીને દૂર કરવામાં ઉપયોગી છે.

RELATED POSTS

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

અશ્વગંધા પણ અનેક પ્રકારની બીમારીઓ દૂર કરવામાં લાભકારી છે. આયુર્વેદાચાર્યો નું માનવું છે કે શીલાજીત અને અશ્વગંધાનું એકસાથે સેવન કરવાથી મગજ અને માંસપેશીઓને મજબૂત કરી શકાય છે. તેના સિવાય આ સ્વાસ્થ્ય માટે પણ અનેક રીતે લાભકારી બને છે. આવો વિસ્તારપૂર્વક જાણીએ અશ્વગંધા અને શિલાજીત ના ફાયદા વિશે.

અશ્વગંધા અને શિલાજીત ના ફાયદા:- 

1. મગજને તેજ કરે:- અશ્વગંધા અને શિલાજિત મગજની કાર્યક્ષમતા માટે ખૂબ જ સારું છે. શીલાજીત માં ન્યુરોપ્રોટેક્ટિવ એજન્ટ ઉપલબ્ધ હોય છે, જે તમારા મગજના સ્વાસ્થ્ય માટે સારું માનવામાં આવે છે. તેની સાથે જ આ તમારી યાદ શક્તિ વધારવામાં પણ અસરકારક છે. એટલું જ નહીં અશ્વગંધા પણ તમારા મગજના સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારું માનવામાં આવે છે. આમાં એન્ટી અલ્ઝાઇમર ગુણ હાજર હોય છે.

જે અલ્ઝાઇમર જેવી મગજની બીમારી ના જોખમને ઓછું કરવામાં પ્રભાવકારી છે. સાથે જ અશ્વગંધા અને શિલાજિત માં એન્ટિઓક્સિડન્ટ ગુણોથી ભરપૂર છે જે ફ્રી રેડિકલ્સ ના કાર મગજની સમસ્યાઓને દૂર કરવામાં પ્રભાવકારી છે. એવામાં તમે આયુર્વેદ એક્સપર્ટ ની સલાહ દ્વારા અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરી શકો છો. આ તમારા મગજ માટે ઘણું જ અસરકારક સાબિત થઈ શકે છે.

2. ઇમ્યુનિટી કરે બૂસ્ટ:- કોરોના કાળમાં અશ્વગંધા અને શિલાજિત નું સેવન તમારા માટે ઘણું ફાયદાકારક બની શકે છે. વળી અશ્વગંધા માં ઈમ્યુનોમોડ્યૂલેટરી ની અસર  હોય છે. આ અસર શરીરના ઇમ્યુન પાવર ની જરૂરત પ્રમાણે બદલી શકે છે. એટલું જ નહીં પરંતુ આ રોગ પ્રતિકારક ક્ષમતાને સુધારવામાં પણ અસરકારક છે. વળી શિલાજીત ના ઉપયોગથી પણ ઇમ્યુનિટી બૂસ્ટ કરી શકાય છે. કોરોના ની અસર વધતી જતી હોવાથી તમે તમારી પ્રતિકારક ક્ષમતા વધારવા માટે શીલાજીત અને અશ્વગંધાનું સેવન કરી શકો છો. આ ઘણું જ લાભકારી છે.

3. માંસપેશીઓને કરે મજબૂત:- માસપેશીઓ ને મજબૂત કરવા માટે પણ અશ્વગંધા અને શિલાજિત તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે. શીલાજીત તમારી માસપેશીઓ ની મજબૂતી અને બનાવટ ને શ્રેષ્ઠ કરે છે. અશ્વગંધા નો ઉપયોગ પણ માસપેશીઓને મજબૂત બનાવવા માટે કરવામાં આવે છે. તમે આ બંનેનું મિશ્રણ લઈ શકો છો આ તમારા માટે ફાયદાકારક છે.

4. મેદસ્વિતાપણા થી છુટકારો:- અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરીને તમે મેદસ્વિતાની સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. આ મિશ્રણ તમારા મેટાબોલિઝ્મને બૂસ્ટ કરવામાં અસરકારક માનવામાં આવે છે. સાથે જ આ પેટની ચરબીને પણ ઓછી કરવામાં અસરકારક છે. દરરોજ સવારમાં અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરવાથી તમે તમારા વધતા વજનને મહદંશે કંટ્રોલ કરી શકો છો.

5. યુરીન સંક્રમણને દૂર કરવામાં અસરકારક:- અશ્વગંધા અને શિલાજિત યુરીન સંક્રમણને દૂર કરવામાં ઘણા પ્રભાવકારી હોય છે. શીલાજીત અને અશ્વગંધા માં એન્ટીબેક્ટેરિયલ અને એન્ટી વાયરલ ગુણો હોય છે જે સંક્રમણથી બચાવ કરવામાં મદદ કરે છે. આનાથી સંક્રમણમાં થતી સમસ્યાઓ જેવી કે ખંજવાળ, દુખાવો, ચીડિયાપણું વગેરે દૂર કરવાની ક્ષમતા રાખે છે.

6. થકાવટ અને કમજોરી દૂર કરે:- અશ્વગંધા અને શિલાજિત નું સેવન થકાવટ અને કમજોરી દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. આ મિશ્રણ શરીરમાં ઉર્જા પ્રદાન કરવા માટે અસરકારક છે. જો તમને ઘણી જ કમજોરીનો અહેસાસ થતો હોય તો દૂધની સાથે અશ્વગંધા અને શિલાજિત નુ મીશ્રણ લો. આનાથી તમને ઘણો આરામ થશે.

કેવી રીતે કરવો અશ્વગંધા અને શિલાજિત નો પ્રયોગ:- અશ્વગંધા અને શિલાજિત સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદાકારી છે. જોકે આનુ સેવન ડોક્ટરની સલાહ લીધા બાદ જ કરવું. સાચી પદ્ધતિથી નો ઉપયોગ કરવો. બજારમાં તમને અશ્વગંધા અને શિલાજિત ના ચૂર્ણ ખુબ જ સરળતાથી મળી રહેશે. તેના સિવાય આની કેપ્સુલ પણ મળે છે, તેનું સેવન તમે આયુર્વેદાચાર્ય ની સલાહ લઇને કરી શકો છો.

તેના સિવાય અશ્વગંધા અને શિલાજિત નું ચૂર્ણ દૂધ સાથે લો. દૂધ સાથે આ કેવી રીતે અને કેટલું લેવાનું છે તે આયુર્વેદાચાર્ય તમારી સ્થિતિ પ્રમાણે સલાહ આપી શકે છે. વળી જો તમે ઈચ્છો તો ચા ના રૂપમાં પણ અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરી શકો છો. જોકે આ ડોક્ટર તમારી સ્થિતિ અને ઉંમરના આધાર પર સાચી માત્રા બતાવી શકે છે.

અશ્વગંધા અને શિલાજિત ના નુકસાન:- એ વાતનું ધ્યાન રાખવું કે અશ્વગંધા અને શીલાજીત નું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. વધુ માત્રામાં અશ્વગંધાનુ સેવન સ્વાસ્થ્યને નુકસાનકર્તા પણ થઈ શકે છે. વળી કેટલાક લોકોને આના સેવનથી બચવું જોઇએ જેમ કે પેટથી સંબંધિત સમસ્યાઓ, કબજિયાત, ગેસ, અપચો વગેરે. બ્લડ પ્રેશરની પરેશાની હોય તો ડૉક્ટરની સલાહ લેવી. ડાયાબિટીસની દવા લેવા પર. ગર્ભવતી મહિલાઓએ આનું સેવન કરતાં પહેલાં ડોક્ટરની સલાહ લેવી. સ્તનપાન કરાવતી મહિલાઓ આનું સેવન ન કરે.

અશ્વગંધા અને શિલાજિત નું સેવન સ્વાસ્થ્ય માટે લાભકારી છે. પરંતુ ધ્યાન રાખવું કે આનુ સેવન અધિક માત્રામાં ન કરવું. વળી ડોક્ટરની સલાહ પર જ અશ્વગંધા અને શિલાજિત નું સેવન કરવુ. જો તમને કોઇ ગંભીર બિમારી હોય તો ડોક્ટરની સલાહ અવશ્ય લેવી. તેના સિવાય જો તમને અશ્વગંધા અને શિલાજિત નુ એકસાથે સેવન કરવાથી કોઈ પ્રકારની સમસ્યા મહેસૂસ થાય તો ડોક્ટરનો તરત જ સંપર્ક કરવો. 

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
આરોગ્ય

જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…

September 27, 2023
કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
આરોગ્ય

કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…

September 27, 2023
જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…
આરોગ્ય

જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

September 15, 2023
નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…
આરોગ્ય

નાળિયેર પાણી કરતા પણ વધુ ફાયદાકારક છે તેની મલાઈ…જાણીલો લીલા નાળિયેરની મલાઈના અઢળક ફાયદા વિશેની આ માહિતી…

July 18, 2023
ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…
આરોગ્ય

ઉનાળામાં સ્વસ્થ અને મજબુત રહેવા માટે જરૂર કરો…આ બે વસ્તુનું સેવન…અને પછી રહો સ્વસ્થ અને ફીટ…

June 16, 2023
દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…
આરોગ્ય

દવા કરતા 100 ગણું શક્તિશાળી છે આ સફેદ દાણાનું સેવન…માત્ર થોડા દિવસ આનું સેવન કરવાથી શરીરમાં થશે આ 7 ચમત્કારિક ફાયદાઓ…

August 1, 2023
Next Post
સવારે વાસી મોં એ ચાવી જાવ આ પાંચ પાન ડાયાબિટીસ જેવા રોગોને કાયમ માટે કરી દેશે દૂર.

સવારે વાસી મોં એ ચાવી જાવ આ પાંચ પાન ડાયાબિટીસ જેવા રોગોને કાયમ માટે કરી દેશે દૂર.

એક નહિ પણ આ ત્રણ પ્રકારના હોય છે ગોળ, જાણો કયો ગોળ છે તમારી માટે સૌથી વધારે સર્વશ્રેષ્ઠ.

એક નહિ પણ આ ત્રણ પ્રકારના હોય છે ગોળ, જાણો કયો ગોળ છે તમારી માટે સૌથી વધારે સર્વશ્રેષ્ઠ.

વગર ખર્ચે શરીરની તમામ બ્લોકેજ નળીઓ ખોલી દેશે આ મફત ઘરેલું ઉપચાર.

વગર ખર્ચે શરીરની તમામ બ્લોકેજ નળીઓ ખોલી દેશે આ મફત ઘરેલું ઉપચાર.

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ખાલી પેટ આનું સેવન પુરુષો માટે છે વરદાન સમાન… પુરુષોને લગતી તમામ શારીરિક સમસ્યાઓ કરી દેશે સફાયો…ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

ખાલી પેટ આનું સેવન પુરુષો માટે છે વરદાન સમાન… પુરુષોને લગતી તમામ શારીરિક સમસ્યાઓ કરી દેશે સફાયો…ફાયદા જાણીને વિશ્વાસ નહિ આવે…

August 19, 2023
દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, લોહીની ઉણપ અને કમજોરી દુર કરી બચાવશે અનેક ગંભીર બીમારીઓથી.

દૂધ સાથે કરો આ બે વસ્તુનું સેવન, લોહીની ઉણપ અને કમજોરી દુર કરી બચાવશે અનેક ગંભીર બીમારીઓથી.

December 28, 2022
આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન, શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલ કરી સોજા અને સાંધાના દુખાવાને મફતમાં જ કરી દેશે ગાયબ.

આ આયુર્વેદિક જડીબુટ્ટીઓનું સેવન, શરીરમાં વધતા યુરિક એસિડને કંટ્રોલ કરી સોજા અને સાંધાના દુખાવાને મફતમાં જ કરી દેશે ગાયબ.

January 6, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In