Ayurvedikupay
No Result
View All Result
  • Login
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી
No Result
View All Result
Ayurvedikupay
No Result
View All Result
Home આરોગ્ય

મોંઘા હેર પ્રોડક્ટ વગર જ સફેદ વાળ થશે હવે કુદરતી રીતે કાળા…અપનાવો આ 1 ઘરેલું ઉપચાર…વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને અંદરથી મજબુત…

Ayurvedikupay by Ayurvedikupay
August 29, 2023
0
મોંઘા હેર પ્રોડક્ટ વગર જ સફેદ વાળ થશે હવે કુદરતી રીતે કાળા…અપનાવો આ 1 ઘરેલું ઉપચાર…વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને અંદરથી મજબુત…
22.4k
VIEWS
Share on FacebookShare on Twitter

પ્રાચીનકાળથી જ આપણા ભારતમાં આયુર્વેદ દ્વારા લોકોમાં ખાણીપીણી અને સ્વાસ્થ્ય માટે જાગૃતતા ફેલાવવામાં આવી છે. પહેલાના જમાનામાં લોકો સ્વસ્થ અને તંદુરસ્ત રહેવા માટે કુદરતી વસ્તુઓનો જ ઉપયોગ કરતા હતા. આજની હાઈ ફાઈ લાઇફ સ્ટાઇલ અને ખાણીપીણી ને લીધે અકાળે જ વાળ સફેદ થવા માંડે છે. વાળ સફેદ થવા માટે ખરાબ ખાનપાનની સાથે પ્રદૂષણ, દવાઓનું વધુ પડતું સેવન, કેમિકલ યુક્ત પ્રોડક્ટનો ઉપયોગ યોગ્ય રીતે વાળની દેખભાળ ન કરવી વગેરે કારણો જવાબદાર છે.

RELATED POSTS

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

વાળ સફેદ ત્યારે થાય છે જ્યારે તેને પર્યાપ્ત પોષણ નથી મળી શકતું કે શરીરમાં પોષણની કમી થઈ જાય છે. જોકે કેટલીક વાર વાળ સફેદ થવાની સમસ્યા કોઈ મેડિકલ કન્ડિશનના કારણે પણ થાય છે. સફેદ વાળ જોવામાં બિલકુલ પણ સારા નથી લાગતા. આ માત્ર સમયથી પહેલા વૃદ્ધત્વ દેખાડે છે. તમારી સુંદરતા પણ હણી લે છે. વર્તમાન સમયમાં તો ઘણા લોકો ઓછી ઉંમરમાં જ સફેદ વાળની સમસ્યાનો સામનો કરવા લાગ્યા છે જે બિલકુલ પણ યોગ્ય નથી.

લોકો સફેદ વાળ માંથી છુટકારો મેળવવા માટે અલગ અલગ પ્રકારના ઘરેલુ નુસખાઓ અપનાવે છે. સાથે જ મોંઘા હેર પ્રોડક્ટ, મહેંદી અને ડાય વગેરેથી વાળને કાળા કરવાનો પ્રયાસ કરે છે. પરંતુ કેમિકલ થી ભરપૂર આ પ્રોડક્ટો ફાયદાની જગ્યાએ તમારા વાળને નુકસાન પહોંચાડે છે. પરંતુ શું તમે જાણો છો સફેદ વાળને કાળા કરવા માટે આમળાનો પ્રયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે? આમળા એક શ્રેષ્ઠ ફળ છે જે વાળની અનેક સમસ્યાઓ માટે રામબાણ ઈલાજ છે. આની મદદથી તમે સફેદ વાળને સરળતાથી કાળા કરી શકો છો તો આવો જાણીશું આમળા સફેદ વાળને કાળા કરવા માટે  કેવી રીતે કારગર નીવડે છે.

આમળા થી વાળ કેવી રીતે કાળા કરવા:- 

1) સવારમાં ખાલી પેટે કરો સેવન:- આમળાનું સીધું જ સેવન કરવા એ તેના લાભ પ્રાપ્ત કરવાની સૌથી સરળ રીત છે. આ તમારા શરીર અને વાળને અંદરથી પોષણ પ્રદાન કરે છે અને મજબૂત બનાવે છે. નિયમિત રૂપે સવારમાં ખાલી પેટે આમળાનું સેવન કરવાથી ન માત્ર વાળ કાળા થશે પરંતુ સ્વાસ્થ્યને પણ અનેક ફાયદા થશે.

2) આમળાનો હેર પેક બનાવો:- વાળમાં તમે આમળાનો હેરપેકની જેમ ઉપયોગ કરી શકો છો. તેના માટે બસ તમારે આમળાના પાવડર કે આમળાના ફળને વાટીને પ્રયોગ કરી શકો છો. નળિયેર, બદામ, સરસવ ના તેલમાં આમળાનો પાવડર કે પેસ્ટ મેળવો અને આ મિશ્રણને વાળમાં સરસ રીતે લગાવો, સ્કેલ્પથી લઈને વાળના છેડે સુધી.

3) આમળા અને ડુંગળીનો રસ મેળવીને લગાવો:- આમળાની જેમ ડુંગળીનો રસ પણ વાળને કાળા કરવા માટે ખૂબ જ ફાયદાકારક છે. બસ માત્ર ડુંગળીના રસને આમળાના પાવડર કે પેસ્ટમાં મેળવીને તેને વાળમાં લગાવી લો.

4) આમળા અને એલોવેરા મેળવીને લગાવો:- આમળા ની જેમ એલોવેરા પણ એન્ટિઓક્સિડન્ટ અને અનેક અન્ય જરૂરી પોષક તત્વોનો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. અને વાળને હેલ્દી રાખવામાં પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે એલોવેરા જેલમાં આમળાનો પાવડર કે પેસ્ટ મેળવીને તેને વાળમાં લગાવી શકો છો.

5) આમળા અને મહેંદી મેળવીને લગાવો:- મહેંદી વાળ નો કુદરતી રંગ પ્રદાન કરવામાં મદદ કરે છે. તમે સરસવ કે નળિયેળ તેલમાં મહેંદીના પાન કે પાવડર મેળવો અને તે મિશ્રણને કાળુ થવા સુધી ગરમ કરો ઠંડુ થયા બાદ આ મિશ્રણને વાળમાં લગાવો. આ રીતે આમળાનો પ્રયોગ કરવાથી તમારા વાળ થઇ જશે એકદમ કાળા, લાંબા અને મજબુત. વાળની તમામ સમસ્યાથી મળશે કાયમી છુટકારો. પરંતુ તમારે અઠવાડિયામાં બે થી ત્રણ વાર ઓછામાં ઓછું ત્રણથી ચાર કલાક માટે ઉપરોક્ત મિશ્રણને જરૂરથી લગાવવું. તમે આખી રાત માટે પણ લગાવીને છોડી શકો છો. અને ત્યારબાદ વાળ ને માઈન્ડ શેમ્પૂથી ધોઈ લેવા.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

મિત્રો જો તમને આ માહિતી પસંદ આવી હોય તો કોમેન્ટ કરી જરૂર જણાવજો અને આગળ શેર કરી બીજા લોકોને જણાવજો…રોજ આવીજ બેસ્ટ માહિતી મેળવવા માટે તમારા આ આયુર્વેદિક ઉપાય પેજ સાથે જોડાયેલા રહો…આભાર મિત્રો…https://www.facebook.com/ayurvediksupay

Ayurvedikupay

Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો. આપણી કેહવત છે તે પ્રમાણે પેહલું સુખ તે જાતે નર્યા. જો તમે સ્વસ્થ છો શરીર તો જ સુખી રહીં શકો છો. અમે તમને અહિયાં આયુર્વેદ ને લગતી દરેક માહિતી તમારા સુધી પોહચાડવા માંગીએ છીએ. માટે આ પ્લેટફોર્મ ત્યાર કરીયું છે.

Related Posts

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…
આરોગ્ય

આજીવન સ્વસ્થ અને ફિટ રહેવા માટે રાત્રે સુતા પહેલા કરો દૂધ સાથે આ ડ્રાયફ્રૂટ્સનું સેવન…

September 12, 2023
શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…?  જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…
આરોગ્ય

શું તમે જાણો છો..? ઉનાળામાં ડુંગળી ખાવાથી સ્વાસ્થ્યને શું લાભ થાય છે…? જો નથી જાણતા તો જાણીલો આ સંપૂર્ણ માહિતી…

June 17, 2023
વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…
આરોગ્ય

વગર ઓપરેશન પથરી ને દૂર કરવી હોય તો, કરો આ કામ… ફક્ત થોડા દિવસોમાં જ પથરીને ઓગાળીને પેશાબ વાટે કાઢી નાખશે બહાર…

August 10, 2023
કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….
આરોગ્ય

કરો ફક્ત આ 2 મસાલાનું સેવન…બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ સહીત અનેક બીમારીઓમાં છે દવા કરતા વધુ અસરકારક….

August 21, 2023
વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…
આરોગ્ય

વજન, પાચન, બ્લડ પ્રેશર, લોહીની ઉણપ અને સાંધાના દુખાવા જેવી અનેક બીમારીઓનો કાળ છે આ દેશી પીણું…જાણીલો પાણી બનાવવાની રીત અને ફાયદા…

February 16, 2023
ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….
આરોગ્ય

ફક્ત 2 લવિંગ બચાવશે શરીરની આ બીમારીથી…જાણો રસોડામાં રહેલા લવિંગના ફાયદા વિશે….નહિ ખાવી પડે મોંઘી દવાઓ….

July 31, 2023
Next Post
રાત્રે કરો ફક્ત 1 ચમચી આ વસ્તુનું સેવન, વગર દવાએ ઘર બેઠા જ મળશે ઉધરસ, ગળાની ખરાશ સહીત વાળ અને ત્વચાની સમસ્યાથી ઈન્સ્ટન્ટ રાહત…

રાત્રે કરો ફક્ત 1 ચમચી આ વસ્તુનું સેવન, વગર દવાએ ઘર બેઠા જ મળશે ઉધરસ, ગળાની ખરાશ સહીત વાળ અને ત્વચાની સમસ્યાથી ઈન્સ્ટન્ટ રાહત...

સામાન્ય લગતા આ દાણા છે ગેસ, એસીડીટ, પાચન અને હૃદય સંબંધીત બીમારીઓને દુર કરવામાં 100% અકસીર… મોટાભાગના લોકો છે અજાણ આ સફેદ દાણાથી…

સામાન્ય લગતા આ દાણા છે ગેસ, એસીડીટ, પાચન અને હૃદય સંબંધીત બીમારીઓને દુર કરવામાં 100% અકસીર... મોટાભાગના લોકો છે અજાણ આ સફેદ દાણાથી...

કરો ઔષધીય ગુણોથી ભરપુર આ ટુકડાનું સેવન…જીવો ત્યાં સુધી નહિ આવે મોંઘુ દવાખાનું…જાણો સેવવની રીત અને ફાયદા વિશે…

કરો ઔષધીય ગુણોથી ભરપુર આ ટુકડાનું સેવન...જીવો ત્યાં સુધી નહિ આવે મોંઘુ દવાખાનું...જાણો સેવવની રીત અને ફાયદા વિશે...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recommended Stories

ઉનાળામાં રોજ કરો આ શક્તિશાળી દાણાનું સેવન, ડાયાબિટીસ, લોહીની ઉણપ, ત્વચા સહીત બચાવશે અનેક ગંભીર રોગોથી.

ઉનાળામાં રોજ કરો આ શક્તિશાળી દાણાનું સેવન, ડાયાબિટીસ, લોહીની ઉણપ, ત્વચા સહીત બચાવશે અનેક ગંભીર રોગોથી.

May 24, 2022
ગેસ, કબજીયાત અને પેટ ફુલવાની સમસ્યાને દૂર કરે છે આ ખાસ મુદ્રા, પાંચ મિનિટમાં જ થશે ફાયદો.

ગેસ, કબજીયાત અને પેટ ફુલવાની સમસ્યાને દૂર કરે છે આ ખાસ મુદ્રા, પાંચ મિનિટમાં જ થશે ફાયદો.

February 5, 2022
આ છે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ને જડમુળથી ખતમ કરવાનો અત્યાર સુધીનો બેસ્ટ દેશી ઉપાય…જાણીલો કામની માહિતી….

આ છે હાઈ બ્લડપ્રેશરની સમસ્યા ને જડમુળથી ખતમ કરવાનો અત્યાર સુધીનો બેસ્ટ દેશી ઉપાય…જાણીલો કામની માહિતી….

August 21, 2023

Popular Stories

  • નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    નોનવેજ કરતા પણ 100 ગણું શક્તિશાળી છે આ ફળ, જાણો ઉપયોગ કરવાની રીત અને અદ્ભુત ફાયદાઓ.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘા હેર પ્રોડક્ટ્સને બદલે આ વસ્તુ લગાવી દો તમારા વાળમાં, વાળને બમણી ઝડપે વધારી કરી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને ચકદાર..

    0 shares
    Share 0 Tweet 0
  • લોટ બાંધતા સમયે ઉમેરી દો આ એક વસ્તુ, રોટલી થશે એકદમ ફટાફટ, સોફ્ટ અને ફૂલેલી..જાણી લો લોટ બાંધવાની પરફેક્ટ રીત.

    0 shares
    Share 0 Tweet 0
  • અજમાવો વાળને ઝડપથી લાંબા અને મજબૂત કરવા આ ઘરેલું ઉપચાર, થશે જબરજસ્ત ફાયદો.

    0 shares
    Share 0 Tweet 0
  • મોંઘી દવાઓ કરતા 100 ગણું શક્તિશાળી છે આ ફળનું સેવન.

    0 shares
    Share 0 Tweet 0
Ayurvedikupay

નમસ્તે મિત્રો આયુર્વેદિક ઉપાય માં તમારું સ્વાગત છે. આયુર્વેદ લગભગ ૫૦૦૦ વર્ષ પુરાણું વિજ્ઞાન છે. ભારત વર્ષના વિદ્વાનોએ ભારતીય જળવાયું, ભોગોલીક પરિસ્થિતિઓ,ભારતીય દર્શન , ભારતીય જ્ઞાન-વિજ્ઞાન દ્રષ્ટિકોણને ધ્યાનમાં રાખી વિકસિત કર્યો.

LEARN MORE »

Recent Posts

  • જાણો ઔષધીય ગુણોથી ભરપૂર કડવા કરેલા ખાવાના ફાયદા વિશે… ફાયદા જાણીને તમે પણ આશ્ચર્યચકિત થઇ જશો…
  • કરો બજારમાં મળતી આ સસ્તી પાંદડા વાળી શાકભાજી સેવન…ગંભીર રોગો અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવી મોંઘી દવાથી રાખશે આજીવન દુર…
  • જાણો વધુ પાકેલા કેળા ખાવાના ફાયદા વિશે…ફાયદા જાણીને બહાર ફેક્વાને બદલે તમે પણ ખાવા લાગશો…

Categories

  • Uncategorized
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ઘરેલુ ઉપચાર
  • ફિટનેસ
  • રેસિપી

Important Link

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Disclaimer
  • Terms & Conditions

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

No Result
View All Result
  • Home
  • ઘરેલુ ઉપચાર
  • આયુર્વેદ
  • આરોગ્ય
  • ફિટનેસ
  • રેસિપી

© 2022 Ayurvedikupay - Gujarati Blog by Team Ayurvedikupay

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In